________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બ્રહ્મચર્ય
( મનાંકથી ચાલુ )
હવે મનુષ્યા કેવી જુદી જુદી પરિસ્થિતિમાંથી પસાર થઈને બ્રહ્મચર્ય વ્રત પૃ અચા ધર્મના પાલન તરફ વળે છે તેના વિચાર કરીએ. જીવ નહી હનની ગતિ જાતિ યાયની માંથી પસાર થઇને મનુષ્યપત્ર જન્મે છે, તે પૂર્વભવાની મૈથુન ભાવ વિષયવાસના સાથે જન્મે છે. તે મધુન ભાવ અનાદિકાળથી કામ કરે છે. અને આસક્તિપૂર્વક વિષય ભાગ ભેગો પછી તેની થાવાર ભ્રખ આક્તિ જાગે છે. અને ગમે તેટલા ભાગ ભેળવ્યા પછી પણ તેની વૃદ્ધિ થયાને બદલે વિષયવાસનાની વૃદ્ધિ થાય છે. શરીર બળ રૂપ લાખથધી આકર્ષાઈ શ્રી પુરુષો ગ! તેટલા આક્તિપૂર્વક વિષય સુખ ભગવે છતાં વિષય સુખથી કેઇને લાંબેા કાળ તૃપ્તિ-શાંતિ થઈ હોય તેવા કોઈ દાખડા અનુ ભવ કહેતા નથી. ગમે તેવા ક્ષુધાતુની સુધા ગમે તેવા રસમય આહારની લાલસા તૃપ્ત કર વાનું કામ ઘણું સહેલું છે. મીડાક પકવાનનો ભાજન ચેપ ખાવા મળનારની ભૂખ થોડા વખતમાં ભાંગી જાય છે અને ચીડાઈના રસભર્યા આહાર પ્રત્યે અભાવેા અરૂચી પેઠ થાય છે. પણ ગમે તેટલી રૂપ લાવણ્યમય સુદરીઓ સાથે લાંબે કાળ વિષયભાગ ભાગ ચીને પણ કેઈની વિષયાક્તિ નૂમ કે શાંત થયાનું અનુભવાતું નથી કે તે પ્રત્યે અરૂચી અભાવ પેદા થતા નથી. વિષયાગ પછી ક્ષણિક સુખ આનંદ મળે પણ થાડા જ કાળમાં વિષયવાસના ફરી ફરી જાગૃત થાય છે અને વધારે પડતા વિયોગ પછી શારીરિક ક્ષીવ્રતા નબળાઈ અનુભવાય છે ત્યારે વિષય ભોગ પ્રત્યે ચિક્તિ થવા કે વિષયસુખ ભાગથી નિક શકયાથી અતૃપ્તિ સત્તા પેદા થાય છે. વધારે પડતા વિચનેાળ પછી શારીરિક ક્ષીણતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક : શાહ ચતુભુજ ચાંદ
પૂણ
અથવા પશ્રિમ કારણે આરામ લેવા પુનઃ કામબળ મેળવવા કેટલાક વખત સ્કુલ બ્રહ્મપાલન મૈથુન ત્યાગ કેટલાક કરે છે. વિષયબેગ સાર છે ત્યાગ કરવા લાયક છે તેવી કોઈ આત્મ બુદ્ધિથી તેમ થતુ નથી. તે પણ કેટલાકને માટે તેની પૂર્વ ભૂમિકા સ્થાય છે અને ગમે તેટલા વિષયભાગ પછી શારીરિક માનસિક વૃદ્ધિ થતી નથી તેમ ચેડી સમજણું આવતા, કાંઈક આત્મ જાગૃતિ થતાં વિષયભાગ વિષે સાત સમાય છે, કેટલાક અભાવા વિક્તિ પેદા થાય છે અને વિષયનોળ ઉપર કાંઈક કુશ નિમક મૂકવા વિચારે છે, પણ તેને અમલ કરવાનું કામ ઘણું દુષ્કર છે. મનુષ્યનું મન વિભાગ માટે ગમે તેમ ભ છે, લખે છે અને વિયોાળ માટે ગમે તેવા મલીન દુષ્ટ વિચારે સેવે છે. અહારથી સારા દેખાતા કેટલાક માણસોની આંતરવૃત્તિ વિષય બેગ ખત ઘણીવાર મીન હોય છે. સારા માકોને પશુ સ્વમામાં વિષયભાગના વિદ્યાશ ઉત્તેજના આવે છે. શરીરથી ધુન ત્યાગ કર નાર પણ કેટલીકવાર મનમાં ધુન રોવન કરવા હાય છે. સ્વપ્નાવસ્થામાં વિષયવાસના જોર કરતાં સ્વપ્નસ્ત્રાવ થઈ જવાને ઘણાને અનુભવ છે, ધન ધન પ્રાપ્તિ માટે મનસુબા કરતાં મનપસદકામિનિની પ્રાપ્તિ માટે વિષયાસક્તના મનસુબા અનેક ગણા વધારે શેખચલ્લીના મનસુબા જેવા હેાય છે. તે મનુષ્ય લેાકથી માંડી પરભવમાં દેવàાકમાં પણ વિષયભેગ મેળવવાની કલ્પના કરે છે. વિષયભોગ કુરતી માગે નહિ તે બીન કુદરતી માગે કૃત્રીમ સાધનોથી ભોગવવા પ્રયાસો, કલ્પના કરી, પીડાય છે. એવા વિષય વિકારી પીડાતા મનુષ્યની દશા દારૂડીયા માફક પછી કરૂણા ** ( ૩૬ )
For Private And Personal Use Only