SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન ધમ પ્રકાશ ( ૮ ) અને તેને દાખલે જેઇ અનેક માણસે તેને અનુસર્યાં. મેટા .માણુ જે માગ લે છે તેને શ્રીત અનુસરે છે તે જનતાની જાણીતી વાત મહાવીર માનના સબંધમાં સાથ સાથી નીવડી અને તેમણે ગૃહથ્થામાં પણ સ્વ દ્વારાના ત્યાગ સ્વીકાર્યાં. તેમણે કરી દિવસે તે વિષય સંખ્યા જ નિર્ડ અને શત્રીએ પણ ઉપર જણાવ્યુ' તેમ મર્યાદિત ત્યાગને સ્વીકાર્યો. આવું અનુકરણીય જીવન જીવી તેમણે ચેથા અનુ વ્રતને ચેગ્ય રીતે પાળ્યું અને એ રીતે નામના કાઢી. મારે પણ મહાવીરનું આ બૃહસ્પત. અનુકરણીય કહેવાય છે તેનું કારણ એ છે કે તેમણે પરણી તરફ તા કડી નજર જ ન કરી અને ભવ્ય દાખલો બેસાડ્યો. આાત અનુ કરણ ચાળ્ય છે. હવે મહાપી પાંચમા અણુ. મનને કેવી રીતે પાળ્યુ તે પણ આપણે જોઈએ અને તેને ચગ્ય રીતે અનુસરીએ. પ્રકરણ ૧૮ મુ’, વીરતા ગૃહસ્થાશ્રમ : મહાવીરને ગૃહસ્થાશ્રમ કેવા હતા તે અનેક ગ્રંથને આધારે અહીં ચીતરવામાં આવે છે. એક રીતે એ માદા વ્યવહારૂ જીવનનું ચિત્ર છે અને શ્રાવક કવા હાવો જોઇએ તે સ રીતભાત અનુસરવા યાગ્ય છે. એ રીતે આ વિભાગમાં એ ગૃહસ્થના જીવનના વિભાગ વર્ણવવામાં આવ્યા છે. તેનાં સર્વ પ્રકરણેા એક ખીન્ત સાથે સબંધ ધરાવે છે અને તે સને એક હારમાળા તરીકે વાંચવા વિજ્ઞપ્તિ છે. પ્રકરણ ખુદા કરવાનું કારણ માત્ર એક જ છે. પ્રકરણ ત્યંત વધારે પડતુ માટું થયું ન જોઇએ. પ્રકરણકે પારિમાર્ક પાયાનું કારણ વાચનારની સરળતા જ હોય છે. અને તે િ નજરમાં રાખવામાં આવી છે. હવે પાંમુ' અનુવ્રત ચઢાવીરસ્વામીએ કવી રીતે પાપ અને ગૃહસ્થ જીવનમાં મહા કાગણ પેાતાના નિયમને કેવી રીતે વળગી રહ્યા તે ાપણે જઈએ. એ પાંચમા વ્રતનું નામ પરિ ગ્રહ વિરમણુ અનુવ્રત છે. પરિગઢના નવ પ્રકાર શાસ્ત્રકાર બતાવે છે અને આ હકીકત આવકે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. આ એક દૃષ્ટિ બિન્દુ છે, બીક્ત - બિન્દુએ આગળ વિચારવાનો પ્રસંગ હાથ ધક્કો, એ ાણીતા પમિહના નવ પ્રકારો આ પ્રમાણે છે: ૧. ધન, ૨. ધાન્ય, ૩. ક્ષેત્ર, ૪. વાસ્તુ, પ. રૂપ, ૬. સનુન, છે. મુખ્ય, દ. દ્વિપદ અને હ ચતુષ્પદ, મિલ્કતના કેવી રીય નજરથી વિભાગ પાડવામાં આવ્યા હતા અને તેમાં કોઈ વસ્તુ બાકી ન રહી જાય તે પણ ખાસ દવાનુ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પુ આ કાળમાં કોઇ પ્રમળ આચાય નીકળશે ત કરી તથા તેનું ચાંગા કામ વધારશે એમ લાગે છે. આપણે તેનો નજની શર જ સમાવેશ કરાય ને નીચે જોવામાં આવશે. ભદ્રાસ્વામી કૃત દવેકાલિક વૃત્તિમાં નિયુક્ત કર્યાં પબિહના છ વિભાગ કરવામાં આવ્યા છેઃ ધાન્ય, અને વાવ, કંપ, ચતુષ્પદ અને મુખ્ય પ્રધમ ધન વિભાગમાં રોકડ, ઉધરાણી અને વેણાનો સમાવેશ થાય છે. જે પ્રકારને માસ પોતાની રાડ ગો. જેનુ નામ રાખે કે લખાવે તે પુંછ સનો સમાવેશ આ પ્રથમ ધન વિભાગમાં થાય છે અને એમાં કોઇપણ રોકડ રકમ ખાકી ન રહે તે ખાસ વિચારનો વિષય છે. બીન્ત ધાન્ય વિભાગને અડી ચાંપીશ પેટા વિભાગ મતાવવામાં આવ્યા છે. તેમાં જવ, ઘઉં, શાલિ ( ચાખા ), વ્રીહિ, સાકી ચાખા, કોદરા (ચેાખા નજીક ઊગતું ધાન્ય), યુગ ધરી, કાંગ, રાલ ( ધાન્યની ાતિ), તલ, મગ, અડદ, વરી, ચણા, ત્રિપુરક ( એ અનાજ માળવામાં થાય છે. ત્યાં તે ગેાખરૂ કે ત્રિક’ડનાં નામે પ્રસિદ્ધ છે. ) અથવા ત્રણ ધાન્ય એકઠાં ) કરવામાં આવે, દેવકી દાળ કરવામાં આવે તે For Private And Personal Use Only
SR No.533965
Book TitleJain Dharm Prakash 1967 Pustak 083 Ank 04 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1967
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy