SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Rey. No. G 50 ( અનુસંધાને રા. પેજ 3 થી રાષ્ટ્ર) અને સતીઓની ધમાં કથાઓ બ્રહ્મચર્યના ચાલુ કેટલીક સંપ્રદાયિક રીતે નહિ પણ સૌને ઉત્તમ આદર્શ પૂરા પાડે છે. ધન્ના શાલિભદ્રના માન્ય થાય તેવી જૈન ધર્મની વિશ્વ ધર્મ રૂપ વિષયભોગ ત્યાગ, સુદર્શન શેઠનું શિયળ રક્ષણ, વિશાળ ભાવનાથી કામ લેવામાં આવે તો અતિરૂપ સંપન્ન કશા જેવી ભગવેલ વેશ્યાને પરિસ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે તેમ છે. તેના વિલાસ પ્રહમાં જ યૂલિભદ્દે કરેલ ત્યાગ, તે માટે ગમે તેટલે ખર્ચ કરવામાં આવે છે અને કામ વિજયપૂર્વક બ્રહ્મચર્ય પાલન, સાર્થક થશે. નહિતર ધર્મ અને નૈતિક દ્રષ્ટિએ વિજય શેડ અને વિજય શેઠાણીએ એકબીજુથી ભાવિ ઘા નિરાશાજનક છે તે પણ સમજી અજાણતાં લીધેલ પ્રહાચર્ય વ્રતનું લગ્નની લેવું રહ્યું. રાત્રીથીજ કરેલ અખંડ પાલન, સતી સીતા, - બ્રહાચર્યના મહત્વની વાત આ લેખની સુભદ્રા, દમયંતિ, રાજુમતિ મૃગાવતિ વગેરે સતીઓના ઘણી કસોટી પૂર્વક શિયળ પાલનની શરૂઆતમાં સમજાવી છે. આત્મવિકાસ, આત્મ કથાઓ ઘણી બધદાયક છે. તે કથાઓ વિષય શુદ્ધિ, શુદ્ધ ચારિત્ર પાલન માટે તે આવશ્યક વૃત્તિ જાગતા બ્રધર્યું પાલનમાં થીરતા છે. તે માટે પર દ્રવ્ય સંયેગી મિથુન ત્યાગ આવશ્યક છે. અહિંસાદિક ત્રતોનો સંપૂર્ણ લાવવા નિત્ય -મરણીય ઉપયોગી છે. એવા દુષ્કર દુ:સાધ્ય શુદ્ધ બ્રહ્મચર્ય વ્રતનું પાલન પાલનમાં બ્રહ્મચર્યની મુખ્યતા છે. જેમ સંપૂર્ણ કરનારને મહાઋદ્ધિશાળી દે ઈદ્રો પણ અહિંસક રોગી પુરૂષ પાસે અન્ય પ્રાણી એના નમસ્કાર કરે છે. તેમ આપણે પણ નમસ્કાર વેરઝેર શમી જાય છે તેમ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી કરીએ. અને શુદ્ધ ચારિત્ર પાલનના એક પાસે કામી સ્ત્રી-પુરૂના કામવિકા૨નું શમન આવશ્યક વ્રત તરીકે અને સંપૂર્ણ શુદ્ધ કમ થાય છે, તેમની કામવાસના શાંત થાય છે. મુક્ત આત્મ દશાની પ્રાપ્તિ માટે તેની ભરફેસર સજઝાયમાં વર્ણવેલ ઘણા સંતપુરુષે ઉપાસના કરીએ. - (સંપૂર્ણ ). જેની ઘણા સમયથી રાહ જોતા હતા તે પુસ્તક તૈયાર થઈ ગયું છે શ્રી વિજયલમીસૂરિ વિરચિત શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર : ભાગ 2 જે ઉપરોક્ત ગ્રંથ ગુજરાતી લીપીમાં કલકત્તાના અમુક ભાવિક સંગ્રહસ્થ તરફથી મળેલ સહાયથી છપાવવાનું શરૂ કરેલ છે. પાના ૩૦૪-ફેમ 38. બહુ બેડી નકલે હોવાથી તુરતજ મંગાવી લેશે. બુકની કિંમત રૂા. પાંચ. પિસ્ટેજ રૂા. 2). લખ:-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, પ્રકાશક : દીપચંદ જીવણલાલ શાહ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર મદ્રક : ગીરધરૂાલ ફુલચંદ શાહ, સાધના મુદ્રષ્ટ્રાલય-ભાવનગર For Private And Personal Use Only
SR No.533965
Book TitleJain Dharm Prakash 1967 Pustak 083 Ank 04 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1967
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy