SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન ધર્મ પ્રકાશ ( 5 ) સ્વની પદર સળગી ગાથા અને અતિચાર સ્ત્રમાં તેના વિસ્તારકનું જ્ઞાન પણ ઉપ ચેાગી છે. સામાન્ય રીતે ગ્રહસ્થા ખાર વ્રત ધારણ કરી શકે નહિ, તે ચતુ વ્રત એટલે બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરે છે. અણુવ્રત તરીકે ચતુ તેમાં સ્વવારા સત્તાય અને તેવી બીજી મર્યાદિત મધુન સેવનની છૂટ છે. તે હાલમાં સંતુષ્ટ મત નિયમ પાલનમાં અપાતી નથી તે યોગ્ય જ છે. નહિંતર તેના ઘણા ગેરઉપયાગ અન થવા સંભવ છે. હાલ તેા ચતુર્થાં વ્રતમાં સ્થૂલરૂપે પણ સ’પૂર્ણ બ્રહ્મચર્ય પાલન કરવાનું હાય છે. મેટેભાગે મેાટી ઉંમરના સ્ત્રી-પુરૂષ। તે વ્રત ગ્રહણ કરે છે અને ટીક પાલન થાય છે. સ’સારનું મૂળ મિથ્યાત્વ માહવાસિત મૈથુનભાય છે. તે મૂળ બીનો નાશ કરવા મૈથુન ત્યાગ આવશ્યક છે. અને તે મૃત્યુ થત “હાથ પોશનથી જ શકય છે. બીજા વધારે વ્રત ધારણ પાલન થઈ શકે નહિ તેમણે ચેાગ્ય ધ ગુરૂએ આપેલ નિયમથી અને બની શકે તેમણે તીર્થંકર સ્વરૂપ નાદના મડાણ અને વિધિ અનુવિધ સવ સમક્ષ તે ત ગ્રહણ કરવાની જરૂર છે. બ્રહ્મચ વિષે વિચાર કરતાં વિષયવાસના સંબંધી હાલની કેટલીક પરિસ્થિતિના પણ વિચાર કરવાની જરૂર છે. હાલના કાળમાં કોલેજ વગેરેમાં સહશિક્ષણ તથા સામાજિક રાજ્કીય અને નોકરી ધંધાના કારણસર પોતાના પિતિ સધા સિવાય અન્ય સ્ત્રી પુરૂષા સાથે સહવાસ સપર્ક માં ઘણા પ્રસંગે આવે છે. તેથી એકબીજા જાતિય આકર્ષણથી થાઈ અને નેક માર્ગ પર થાય નહિં તેનું યુવાન સ્ત્રી-પુરૂષે બહુ ધ્યાન રાખવાની જરૂર છે. હાલમાં સ્ત્રીઓના આકર્ષીક પહેરવેશ, સૌ ટાપટીપ જોઇને ઘણાને દ્રષ્ટિવિકાર કામિવકાર થઇ ભાવે છે. તેથી સ્ત્રીઓને પણ યુવાન દેખાવડા પુરૂષ પ્રત્યે ખનિય આકા Acharya Shri Kailassagarsuri Gyanmandir મા-ફાગણુ થાય છે. જાતિય માકણું આક્રમણ દ્રષ્ટિ ચિંકાર બાબત સ્ત્રીએ કરતાં પુષો વધારે દેાષિત હોય છે. જાતિય વૃત્તિ બાબત પુરૂષ કરતા શ્રી વધારે સારા નિગ્રહ અંકુશ રાખી શકે છે. શિયળવતી ચકાર શ્રી પરપુરૂષથી હંમેશાં બહુ સાદ્વૈત ર છે. પુરૂષના શિષ વિકારને શ્રી તુરત સમજી લઈ પોતાની તને સકાચી લે છે. આ સરકારી પવિત્ર આય સ્ત્રીનુ લક્ષ્યા છે. પણ હાલમાં વાસના ઉત્તેજક સીનેમા દ્રસ્યા, ગાયના અને વાર્તાઓ જોવા વાંચવા સાંભળવાના તથા મહારના હરવાફરવા ખાણીપીણીને એટલે અથા શાખ વધેલ છે કે ઘણા યુવાન પરિણિત કે કુંવારા પુરૂષ સ્ત્રીની જાતિય વિષયક નૈતિક મર્યાદાનો નાશ થઈ રહેલ છે. મારા શહેરામાં સામાજિક સુધા, ખાનગી વ્યબિંગાર, વૈયાવાર નધા નિશાળ કાલેજોમાં અભ્યાસ કરતા કુમાર-કુમરિકાએ માં સ્વેચ્છાય અનૈતિક સંબધે ઘણા વધેલ છે. નાની ઉમરના કુંવારા ઘણા યુવાનોના તન હાલચાલ ચાલ અહિંય વાસના બાળત ઘણા ઉર્દૂલ થતાં અય છે અને રૂપાળી દેખાવડી પિયત્ર સાયન ધરાવતી ધરાવતી ધ્રુવને શ્રી કુમારિકાઓની ઘણી સતામણી છેડતી લાજ લુટવાના પ્રયાસો થાય છે, હાલની સ્થિતિમાં સ્ત્રીઓને કરવી પડતી નેકરીમાં સ્ત્રી યુવાન રૂપાળી હેાય તે શિક્ષણ જેવા પવિત્ર રાત્રે પણ તેની લાજ મર્યાદા સચ ચાવી મુકેલ છે. શ્રીા પણ પા ક્ષેત્રે તેમની આર્થિક અસહાય સ્થિતિમાં ઘાના શિયળ લુંટાય છે, શરીરરૂપ વેચાય છે. આ પરિસ્થિતિ માટે મોટાભાગે પુરૂષા અને હાલની માંધવારી વગેરે દેષિત છે. સ્ત્રીએ પણ અમુક અંશે દોષિત છે. પણ યુવાન પુરૂષ તેના સ્વભાવે મુખ્યત્વે આક્રમણકારી દોષિત છે. તેમાં પણ કામાગને ઉત્તેજિત કરે તેવા સીનેમાં દ્રશ્યો અને વિષય વાસના ઉત્તેજક હાલના વર્તમાન For Private And Personal Use Only
SR No.533965
Book TitleJain Dharm Prakash 1967 Pustak 083 Ank 04 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1967
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy