SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪-૫ | કાયોત્સર્ગ ( ૩ ) બે ભ્રમર ચે આવેલ વિશુદ્ધ ચક પર પણ દશનથી મનનો વેગ દયેય તરફ કેન્દ્રિત થાય છે, થઈ શકે છે. સમ્યગુ જ્ઞાનથી કેધ, માન, માયા અને લેકરૂપ - સાધકે મન શું છે અને મનની શુદ્ધિ મનનો મેલ દેવાઈ જાય છે અને પંચ મહાઅને એકાગ્રતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે મત તથા સમતિ-ગુપ્તિરૂપ સમ્યગુ ચારિત્રથી જાણવાની જરૂર છે. મનને વિક્ષેપ ઘટતું જાય છે અને શુદ્ધ અને શ્રીમદ્ આનંદઘનજી એ મન પર નીચે એકાગ્ર થાય છે. પ્રમાણે જણાવે છે : ગીતામાં અને કૃષ્ણ ભગવાનને પૂછયું (૧) જે જે કર્યું તે કાન ન ધારે, હતું કે મને બહુ ચંચળ હોવાથી મનને આપ મતે રહે કાલે; કબજે કરવું મુશ્કેલ છે તેના જવાબમાં ભાગસુર નર પંડિત જન સમજાવે, વાને કહ્યું કે મન અગર જો કે બહુ ચંચળ સમજે ન મારો સાલે છે તે પણ અભ્યાસ અને વૈરાગ્યથી મનને હે કુંજિન મનડું કિંમહિ ને બાઝે. વશ કરી શકાય છે. શરીરના રક્ષણ માટે જેમ રેજ નિયમસર જમવાની જરૂર પડે છે તેમ સાલાનો અર્થ અહીં કુમતિન ભાઈ સમજવો. મનને એકાગ્ર કરવા માટે દરરોજ એક કલાક (૨) મેં જાણ્યું એ લિંગ નપુંસક, જપ કે ધ્યાનની ટેવ ( અભ્યાસ) પાડવાની સકલ મરદને ઠેલે; જરૂર છે. તે વખતે ચોક્કસ જગ્યાએ, ચિકક ? બીજી વાતે સમરથ છે નર, વખતે, ચેકસ રીતે જપ કે ધ્યાન કરવાની એહને કઈ ન જેલે ટેવ પાડવી જોઈએ. શરૂઆતમાં મન કાબુ માં હા કુયુજિન મનડું મિહિ ન બાઝે. ન આવે તો પણ ધીરજ રાખવી, જે મનને બહારના વિષમાં રખડવાની ટેવ પડી ગઈ મન કેવું તેથી તેને નપુંસક જાતિ છે. હાય છે તે એકદમ એકામ થતું નથી. અભ્યા શ્રીમદ ર નાકરસૂરિ એ પણ મન પર નીચે સની સાથે સંયમની જરૂર છે. સંયમ શાંતિ પ્રમાણે રત્નાકર પચીશીમાં જણાવેલ છે – આપનાર છે. તેથી ખાસ અગત્યના કામ સિવાય મરકેટ સમા આ મન થકી બીજા કામ કરવાં નહિ. ખાસ જરૂરી વાતો હુ પ્રભુ હાર્યો હવે. સિવાય બીજી વાતો કરવી નહિ અને સાંભળવી નહિ અને ખાસ જરૂરી વિરપાર વિના બીજા શ્રી કેશી મુનિ ગૌતમસ્વામીને પૂછે છે કે વિરારો કરવા નહિ. વળી સાધકે સાવિક તમે મનરૂપી ઘેડાને કેવી રીતે વશ કર્યો ? ખેરાક લેવો જોઈએ અને ઉણાદરી વૃત્તિ પાળવું ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે, મારા મનરૂપી જોઈએ; એટલે કે મૂખ કરતાં ઓછું ખાવું ઘોડાને શાસ્ત્રરૂપી લગામથી વશમાં રાખું છું જોઈએ. વળી તેણે સાંજે બહ ઓછું ખાવું અને જ્ઞાનરૂપી લગામથી વશ થયેલે તે સભાગે જોઈએ; અમુક દિવસે પ્રવાહી લેવું જોઈએ અને જાય છે. મનને કાબૂમાં રાખવા માટે શાસ્ત્રમાં કેઈક ઈ દિવસે ઉપવાસ પણ કરવા જોઈએ જે જે ઉપાએ બતાવ્યા છે તેમનું શ્રવણ, તેથી તે દિવસે જપ કે ધ્યાન વધારે કલાકો મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ અને કરી શકાય. તેમનું અનુસરણ એજ મનને શુદ્ધ કરવાનો અને એકામ કરવાનો ઉપાય છે. સમ્યગુ ધ્યાન વખતે વિચાર આવે તે પિતાને For Private And Personal Use Only
SR No.533965
Book TitleJain Dharm Prakash 1967 Pustak 083 Ank 04 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1967
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy