SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કાયાત્સ (6) · આધ્યાત્મિક ઉન્નતિ માટેની ઝંખના એછા માણસામાં તગે છે. આ ઝખના જાગૃત થયા પછી માણસની સંસારના તમામ પ્રકારની કીતિ આદિની ઈચ્છા ચાલી ય છે, સ’સારમાં મેળવવા જેવુ કાંઈ નથી તેમ તેને લાગે છે. આત્મા હજ્ઞાન માટે હલકો છે તેથી મનુષ્યની આરાધનાનું લક્ષ્ય આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાનુ અને છે, આત્મજ્ઞાન મનની શાંત અવસ્થામાં લભ્ય હોય છે, મન ત્યાં અટકે છે ત્યાંથી મનથી પરંતુ તત્ત્વ કાર્ય કર અને છે. મન શાંત થાય ત્યારે તેમાં આત્મા પેાતાનું પ્રતિબિંબ કોઈ ા છે. સિદ્ધાંતાનાં વાંઘન, ઘવલ કે અધ્યયનથી મામસા મેળવવા યત્ન કરવા જોઇએ. શાસ્ત્રો દ્વારા આત્મતત્ત્વનું જ્ઞાન અને તેની પ્રાપ્તિનાં સાધના જાણી શકાય છે. અવળુ અને વાંચન સાધકને અહીં સુધી પહોંચ્યા છે; ત્યાર પછીના પથ સાધક પાને શોધવામાં છે. જે સાંભળ્યું, જે વાંચ્યું તે જીવનમાં અનુભવવું રહ્યું શ્રુતિથી, તકથી, કે આગમથી આત્માની પાહિક પ્રતીતિ મળે પણ ગમે તેટલું વાંચા, સાંબળા કે વાદિવવા કરી પરંતુ જ્યાં સુધી ઇંદ્રિયો કે મનની સહાય વિના આત્મા પોતે સાક્ષાત્ ાત્માને ન જુએ ત્યાં સુધી આત્મા વિષેની સમજ અધુરી રહે છે. એકવાર આત્માને નિાદના અનુભવ થઈ જાય ત્યારે તે આત્મતત્ત્વને સમજી શકે છે. આત્મજ્ઞાન કાઉસ્સગ ધ્યાનવર્ડ સિદ્ધ થાય છે. આત્મ જ્ઞાનની ઇચ્છાવાળાએ ચિત્ત (મન)ની શુદ્ધિ અને એકાત્રતા પ્રાપ્ત કરવી જોઇએ અને તે કાઉસ્સગ ધ્યાન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. કાયાત્સગ એક પ્રકારનું પ્રશસ્ત ધ્યાન છે. આત્મશુદ્ધિના ઉપાયોનાં કાયોત્સગ ઉત્તમ છે કારણકે તે પ્રશા અધ્યવસાયની વૃદ્ધિ કરે છે Acharya Shri Kailassagarsuri Gyanmandir -દીપચંદ જીવણલાલ શાહુ અને મલિન અધ્યવસાયાને દૂર કરે છે. તેથી કાયોત્સર્ગને પાયામાં શિક સ્થાન આપેલ છે. કાયેત્સગ નીચે બતાવેલ કારણે માટે કરવામાં આવે છે (૧) લાગેલાં પાપાને દુર કરવા, (૨) અંતરના મળનો નાશ કરવા, (૩) શયરર્કિન થયા, () શ્રદ્ધાની વૃદ્ધિ કરવા, (૫) થયુદ્ધિને નિર્મળ કરવા. (૬) ચિત્તની (મનની) સ્વસ્થતા વધારવા, (૭) દેવદેવીઓથી કરાયેલા ઉપદ્રવાને મધ્યસ્થભાવથી સહન કરવા, કાયાત્સગ બે પ્રકારના છે. (૧) ચેષ્ટા કાર્યાત્મગ, (૨) અભિનવ કાચેત્સંગ. જે કાર્યાત્મળ ગમનાગમન ગમનાગમન કે વિહાર પછી દિવસના અંતે, રાત્રીના અને, પક્ષના અંતે, ચાતુર્માસના અંતે કે સ ંવત્સરના અ ંતે કરવામાં આવે છે. તેને કાયોત્સર્ગ કહે છે. વેણ કાર્યોત્સર્ગનુ કાલ–માન અમુક રાધાનુ હોય છે. અને જે કાચાસર્ગ તિનિધ ન કેળવવા માટે કે પરિષહેા પર જય મેળવવા માટે ખડેરમાં સ્મશાનભૂમિમાં કે જંગલમાં જઈ કરવામાં આવે છે તેને અભિભવ કાયોત્સર્ગ કર્યું છે. અભિભવ કાર્યેસનુ કાલ-માન જવન્યથી તત અને ભૂમી બાર માસનુ હોય છે. કાયાત્સગ માં આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનના ચ્યાશ્રય લેવાથી પ્રસન્ન હરાજર્ષિએ સાતમી નારીને યોગ્ય. કમ દવા માંધ્યા હતા અને પુનઃ ધ ધ્યાન અને શુકલધ્યાન પર માત થતા ઉપરના બાંધેલા કર્મોનો ક્ષય કરી તેઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. મહાત્મા દૃઢપ્રહારી, ચિલાવીપુત્ર, ગગુમાલ, અવતિકુમાલ વગેરેએ પણ કાયોત્સગ થી કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કર્યાં હતા. કાચેાત્સગને લીધે સસારી જીવ દેહની For Private And Personal Use Only
SR No.533965
Book TitleJain Dharm Prakash 1967 Pustak 083 Ank 04 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1967
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy