Book Title: Jain Dharm Prakash 1967 Pustak 083 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533964/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मोक्षार्थिना प्रत्यहं ज्ञानद्धिः कार्या। * ર ન ર મ ઝ = = જ શ્રી જૈન ધર્મ પ્રાશ તે ન પ ષ છે અને કરી રામ પુસ્તક ૮૩ મું અંક ૩ ૧૦ જાન્યુઆરી વીર સં. ૨૪૯૩ વિ. સં. ૨૦૨૩ ઈ. સ. ૧૯૬૭ સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજી જેમની બાવીસમી પુણ્યતિથિ પિલ શદ અગિયારસના - રોજ ઉજવવામાં આવશે. -:: પ્રગટકતા :-- જે ન ધર્મ , સા ક સ ભાગ : ભા વ ન ગ ૨ | શ્રી - - - - - - - - - - - For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ : ૩ વર્ષ ૮૩ મું : : વાર્ષિક લવાજમ ૫-૨૫ પોસ્ટેજ સહિત अनुक्रमणिका ૧ શ્રી વદ્ધમાન મહાવીર : મણકો બી-લેખાંક : ૨૦ (સ્વ. મીતિક ) ૧૩ ૨ પુષ્પદન્તકૃત મહાપુરાણ (પ્રો. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) ૧૭ ૩ ધ્યાન : ૬ (દીપચંદ જીવણલાલ શાહ ) ૨૦ ૪ બ્રહ્મચર્ય (શાહ ચતુર્ભુજ જેચ દ) ટાઈટલ પેજ ૩ પૂજા ભણાવવામાં આવશે સ્વ. કુંવરજીભાઈ આણદજીની બાવીસમી પુણ્યતિથિ નિમિત્તે પિષ શુદિ ૧૧ ને રવિવારના સવારના દશ કલાકે સભાના મકાનમાં પ્રભુજી પધરાવી શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવશે તે સભાસદ બંધુએ પધારશે. શ્રી જૈન ધર્મ પ્રકાશના ગ્રાહક બંધુઓને સુચના શ્રી જૈન ધર્મ પ્રકાશના ગ્રાહક બંધુઓને જણાવવાનું કે આપની પાસે ૨૦૨૩ ના કારતક થી ૨૦૨૩ આસો માસ સુધીનું લવાજમ રૂા. ૩/૨૫ અંકે ત્રણ ને પચીશ પૈસા મનીઓર્ડરથી મોકલી આપવા કૃપા કરશે હવે દર વરસે લવાજમ લેવું તેમ નક્કી કરેલ છે. -તંત્રી. ખેદકારક સ્વર્ગવાસ આપણી સભાના લાઇફ મેમ્બર શેક નાનચંદ ભણભાઇ ઉ. વર્ષ ૮૫ મા. શુ. ૪ ના રોજ ભાવનગર ખાતે સ્વર્ગવાસી થયા છે. તેઓ સ્વભાવે માયાળુ અને મિલનસાર હતા. અમે સ્વર્ગસ્થના આત્માની શાંતી ઈચ્છીએ છીએ. ઉપાધ્યાય શ્રી. વિનયવિજયજી વિરચિત 8 રાત સુધારસ (પ્રથમ ને દ્વિતીય ભાગ) આ ગ્રંથ અપૂર્વ શાંતુ તેમજ વૈરાગ્ય રસથી ભરપુર છે. જૈન સાહિત્યમાં રાગ રાગણી સાથે સંસ્કૃત ભાષામાં બનેલા આ એક જ ગ્રંથ છે. કર્તાએ તેના વિષયની પુષ્ટિ બહુ ઉત્તમ પ્રકારે કરી છે. તેનો અર્થ ને વિવેચન સ્વ. ભાઈ મેતીચંદ ગીરધરલાલે બહુ વિસ્તારથી લખેલ છે. આ થના બે ભાગમાં મળીને કુલ ૧૬ ભાવના આપેલી છે તેમાં પ્રથમ ભાગમાં નવ ભાવનાને સમાવેશ કરેલ છે. બીજા ભાગમાં બાકીની સાત ભાવના ઉપરાંત કર્તા શ્રી વિનયવિજયજી મહારાજનું ચરિત્ર પૃષ્ઠ ૧૬ ૦માં આપેલું છે. બંને ભાગ ૫૦૦ ને ૫૪૦ પૃષ્ઠના છે. કિંમત દરેક ભાગના ૩-૫૦ રૂપીયા છે. બંને ભાગ સાથે મંગાવનારે રૂા. ૯-૫૦ રૂપીયા નવ પચાસ પૈસા મેકલવા પોસ્ટેજ સહીત. લખે :-શ્રો જૈન ધધ પ્રસારક સભા-ભાવનગર For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પુસ્તક ૮૩ મું અંક ૩ શ્રી જૈન www.kobatirth.org ધર્મ પ્રકાશ પાષ 35-433443 ###### શ્રી વમાન–મહાવીર તો મા ર્ જો : : લેખાંક · ૨૦ માર્ચ લેખક : સ્વ. મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા (મૌક્તિક) આવી જ રીતે વસ્તુ રાજ્યભાગ્ય હાય તે બતાવે અને એવી મૂલ્યવાન ચીજો જેના તુરત મૂલ્ય થઈ શકે, તે ખતાવી તેને નકામી કે કિંમત વગરની વસ્તુથી જુદી પાડે એને લઇને પણ ચારને અને ચારીને ઉત્તેજન મળે છે. તે રાજ્યભાગ્ય વસ્તુને દેખાડી આપવું તે પણ ચારીના એક વિભાગ જ છે. આ ચેાથી પ્રસૂતિને મહાવીરસ્વામીએ તજી દીધી, કદી કરી જ નહિ એ ખાસ લક્ષ્યમાં રાખવા જેવું છે, આમાં સારસાર વસ્તુને પારખવાનુ કામ આ ચારીને મદદ કરનાર કરે છે અને તેને વાસ્તવિક ચારી જ કહેવામાં આવે છે. પાંચમી ચારીની પ્રસૂતિ અવલેાકન છે. ચાર પૂર્વ દિશાએ ગયા હેાય તે કઇ તેને શેાધનારને પશ્ચિમ દિશા બતાવવી એ અવલેાકન કહેવાય છે, અથવા અમુક જગ્યાએ ખાતર પાડા, ત્યાંથી સારે માલ મળશે, અમુક સ્થાનમાં કાંઇ દમ નથી, એમ કહે તેનું નામ અવલેાકન છે. એ પણ એક પ્રકારની ચેરી છે. ચાર ગયા હેાય તેની ઊલટી જ દિશાએ ચાર ગયા છે એમ તાવવું એ રીતે કેઇને ખોટે રસ્તે દોરવવા એ આ પ્રસૂતિમાં સમાય છે. અને એ પ્રસૂતિ છઠ્ઠી અમાČદન પ્રસૂતિમાં ખરાખર આવે છે. ચાર ગયા તેથી ઊલટું કે ખાટું અથવા ભળતું સ્થાન ખતાવવુ તે અમાદનમાં આવે છે. આ પ્રસૂતિમાં માદન એવું કરાવાય છે કે ચાર અને જેને ત્યાંથી ચારી Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only વીરસ, ૨૪૯૩ વિક્રમ સ’. ૨૦૨૬ થઈ હોય તેને કઢી ભેટ જ થાય નહિ. આ ઊલટા માર્ગ બતાવવાથી ચાર કદી વસ્તુ સાથે (Red handed) પકડાતા જ નથી અને ખેાટી ખખરને લીધે ઊલટા ઊંધે માગે જાય છે. સાતમી શય્યા પ્રસૂતિ છે. ચાર ચારી કરીને આવેલ હાય તેને પેાતાને ઘેર શમ્યા પાથરી સુવડાવી તેને આશ્રય આપવા, આ રીતે ચેરી કરવી એ તે ગુના છે, પણ ચારને ચારી કરીને એમ જાણવા પછી તેને શય્યાદિના આશ્રય આપવે તે પણ ચારીની દીકરી છે એમ જાણવુ. મહાવીરસ્વામીએ એવા પ્રકારના ચારને આશ્રય આપવાનું કાર્યં કદી કર્યું જ નહિ એ એમના પ્રસૂતિ ત્યાગ છે અને આડમી પ્રસૂતિ પણ પદ ભંગની છે. ચારને પગ કઈ કારણે ભાંગ્યા હાય તેા તેને બેસવા માટે વાહનની સગવડ કરી આપે પણ એને ચેારી કરવાની પ્રેરણા કરે એ પદભંગની આઠમી પ્રસૂતિ છે. આ પદભ’ગ પ્રસૂતિમાં ટ્રામ, ખસ કે એરપ્લેનને પણ સમાવેશ થાય છે એમ સમજી લેવું. આ પ્રમાણે આઠમી પ્રસૂતિ થઇ. એવી જ રીતે ચાર ચારીને આવેલ છે એમ જાણવા છતાં ચારને પેાતાને ઘેર ઉતારે। આપવા અથવા કોઈ પ્રકારના આશ્રય આપા તે નવમી પ્રસૂતિ આશ્રય નામની થઇ. ચારને સ્થાન આપવુ એ પણ ચોરી કરાવવા જેવુ છે તે આ પ્રસૂતિથી ( નવમી ) જણાશે, અને ચારને પગે પડવું, તેના પગને વ ંદન કરવું, એટલે તેણે બહુ સારૂં Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) જૈન ધર્મ પ્રકાશ કામ કર્યું છે ને કોઈ પણ હેતુસર કહેવું તે ચેરીના કામમાં ગણદેવની સહાય લેવામાં દશમી પાદ પવન નામની પ્રસૂતિ છે. આપણે આવતી હશે. તેને બીજો અર્થ કેશ પ્રમાણે જે કાળને વિચાર કરીએ છીએ તે મહાવીરને પટ્ટરાણી થાય છે એટલે પાણીની કઈ વસ્તુ સમય છે અને તેમાં ચારને આશ્રય આપવાથી રવી તે કદાચ આ મહારાજિક હશે, પણ તેને એક પ્રકારનું ઉત્તેજન આપવા જેવું કામ આજે તે શું છે તે મને સમજાતું નથી, બાકી છે તે સમજી શકાય તેવું છે. ચારનું ગૌરવ તે લેક પ્રસિદ્ધ તે કાળમાં સર્વત્ર જાણીતી વધારવું કે તેની કોઈ પ્રકારની ભક્તિ કરી વાત હોય તેમ જણાય છે. આ ચૌદમી ચેરીની તેનાં હલકા કામને ઉત્તેજન આપવું તે ચેરી પ્રસૂતિ થઈ હવે પંદરમી પ્રસૂતિ વિકારતાં નહિ તે તેની દીકરી છે એમ આ ઉપરથી ચાર ચેરી કરીને આવ્યા હોય તેને થાક સમજવાનું છે. ચાર ચોરી કરીને આવ્યો હોય ઉતારવા માટે તેને ગરમ પાણી આપવું અથવા તેમ જાણવા છતાં તેને માચી, ખુરશી કે એવું તેને ચોરી કરવા માટે રજા આપવી તે કેઈ આસન આપવું તે અગ્યારમી આસન સર્વને પંદરમી પટ્ટી ઉદકરજજુ નામની પ્રસૂન પ્રસૂતિ છે. ચેરને કઈ રીતે ઉત્તેજન ન આપવું તિમાં સમાવેશ થાય છે. આમાં ચેરનો થાક તે આમાં આશય છે એ ધ્યાનમાં રાખવાની ઉતારવાની વાત છે. અને ઘણે દૂરથી કે બાબત છે. આસન પ્રસૂતિથી ચોરને ચેરીના પરદેશથી ચોરી કરી આવનારને સમાવેશ કામમાં ઉત્તેજન મળે છે. એ જ પ્રમાણે ચોરને થાય છે એમ જાણવું. આ પ્રસૂતિમાં થાક છુપાવવો એ બારમી ગોપન પ્રસૂતિ છે, કેઈ ઉતારવાના સર્વ ઉપકરનો સમાવેશ થાય છે. પૂછે તેને કહે કે અહીં તે કઈ ચેર નથી, સેળની પ્રસૂતિમાં ચોરને ચાર તરીકે જાણવા ચેરને દેખ્યા પણ નથી એ કહેવું તે બારમી છતાં તેને રાઈ કરવા માટે અગ્નિ આણી ગોપન પ્રસૂતિ થાય છે. આ ગાપન કાર્યમાં આપવી તે વાતને સમાવેશ થાય છે. તેવી જ ચેરને છુપાવવાને પણ અને તેને સંતાડી રીતે સત્તરમી પ્રસૂતિ ચાર ચોરી કરીને તડરાખવાનો પણ સમાવેશ થાય છે એ ધ્યાનમાં કામાં તરસ્યા આવ્યા હોય તેને શીતળ જળ રહે. આ પ્રકારે બાર પ્રસૂતિ થઇ. તેમજ ચોરને આપવું, પાણી પાવું તે સત્તરમી પ્રસૂતિ થઈ ચોરી કરવાને અંગે ખંડમાંડાદિક વસ્તુઓ અને ચોરને જનાવરની ચોરી કરીને આવ્યા આપે, ચારને કઈ રીતે ઉત્તેજન આપે તેને હોય તેને જનાવર એટલે ગાય, ભેંસ, ઘેટાને ચેરીનાં કામમાં મદદ કરે તે સર્વ નિષિદ્ધ છે બાંધવા આપવું તે ચોરીને એક પ્રકારનું ઉત્તઅને વસ્તુતઃ તે ચોરી કરવા જેવું જ છે આવી જન છે. આ પ્રમાણે વિસ્તારથી આ ત્રીજ વ્રતને રીતે ખંડમાંડાદિકની મદદ ચરને ચેર તરીકે અંગે આપણે અઢાર પ્રસૂતિઓને વિચારી. તેના જાણવા છતાં કરવી તે ચેરીને ઉત્તેજન આપવા મૂળ લોકો નીચે પ્રમાણે છે – જેવું હોવાથી વસ્તુતઃ ચોરી જ છે. અને भलानं कुशलं तर्जा, राजभोग्यावलोकनं । ચૌદમી પ્રસૂતિનું નામ મહારાજિક આપવામાં આવ્યું છે. તેનો વિસ્તાર કસ્તાં તે લોકપ્રસિદ્ધ अमार्गदर्शन शय्या, पदभंग तथैव च ॥१॥ છે એમ કહેવામાં આવ્યું છે. કેશ જોતાં તેનો विश्राम पादपतनं, चासनं गोपनं तथा। અર્થ ૨૨૨ ગણદેવ પૈકીનો એક ગણદેવ છે વરણ વાર 1, તથાથwifકમ્ // ૨ // એમ લખે છે. એ વાતને અને ચોરીને શો ઘાન્યુર (જુનાં, ઘri જ્ઞાનપૂર્વદમ્ | સંબંધ છે તે સમજાયું નથી. તે વખતે કદાચ તા:કસુતો છૂવા, અgrશ મનીષfમ: II 3 II For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] શ્રી વર્ધમાન–મહાવીર આ અસલ લેક પ્રસૂતિઓને કંઠસ્થ અત્ર જોઈ જવી એ જરૂરી છે. એ આ પ્રમાણે રાખવાને અંગે આપ્યા છે. તેનો અર્થ ઉપર છેઃ (૧) પ્રથમ તે પિતાની પરણેતર સ્ત્રી થઈ ગયો છે અને એનો વિસ્તાર વંદિતાસૂત્રની સિવાયની કોઈપણ સ્ત્રીની સેબત ન કરવી, અર્થદીપિકામાં કરવામાં આવ્યો છે તે ઘણા કારણ કે સબત હોય ત્યાં કામ વિકાર જાગે વખતથી જૈન કથારત્નમેષના ચોથા ભાગમાં છે, તેટલા માટે જયાં પડોશમાં ઘણી સ્ત્રીઓ ભીમશી માણેક તરફથી પ્રસિદ્ધ થયેલ છે. આવી વસતી હોય તેવી વસ્તિમાં પણ ન રહેવું આ રીતે મહાવીરસ્વામીએ ત્રીજ વ્રતની પાલના યુગમાં આ સંબંધમાં ખાસ સંભાળ રાખવાની કરી અને પ્રસૂતિઓ પૈકી કોઈને પણ પિતાના છે. હાલમાં ભણવાને બહાને કાલે છે. હાલમાં ભણવાને બહાને કોલેજ કે હાઈ. જીવનમાં સ્થાન જ ન આપ્યું. તેઓની ભાવના સ્કૂલમાં છોકરીઓ સાથે મળવાનું થાય છે તો મહાવ્રત લેવાની હતી, તેથી આવી અતિ અને ફરવાની જગાએ બગીચામાં પણ અનેક ચાર રૂપ પ્રસૂતિએને તો ત્રીજા વ્રતને અંગે સ્ત્રીઓને મળવાનું થાય છે તેનો ત્યાગ કરે, સ્થાન કેમ જ આપે. આ પ્રસૂતિને વિષય એવા સ્થાને ન જવું કે રહેવું તે પ્રથમ ઉપ ચોગી વાડ છે, એથી પોતાની સ્ત્રીમાં જ સંતોષ અપ્રસિદ્ધ હોવાથી તેમાં જરા વધારે વિવેચન કર્યું છે તે માત્ર વાંચનારના લાભ માટે અને થાય છે અને પટ્ટીયા પોતાની થાય તે વૃત્તિને યાદ રાખવા માટે મૂળ લોક પણ આપ્યા છે. ઉદ્ભવ પણ થતો નથી. આ પ્રકારે આ થ હવે મહાવીરસ્વામીએ ચેથા વતની પાલના વાડનું પાલન કરવું અને બનતા સુધી સ્ત્રીને કે કુમારિકાનો કોઈ પણ પ્રસંગ ન થાય તેવી કેમ કરી તે જરા વિચારી જઈએ. એ ઘણી અગત્યની વાત છે અને ચોથા વ્રત પાલનને પરિસ્થિતિ ઉપજાવવી. બીજી વાડમાં સ્ત્રી સંબધી બહ કથા વાર્તા ન કરવી. સ્ત્રીના અંગઅંગે ખૂબ ઉપગી વ્યવહારૂ હકીકત જાણવા મરોડ કે અમુક ભાગ સંબધી ચર્ચા વાર્તા ન લાયક છે. આપણે તે હકીકત જોઇએ. કરવી. કથા વારંવાર કરવાથી કે ચર્ચા કરવાથી ચોથા અણુવ્રતનું નામ સ્વદારીસંતેષ વ્રત પણ કામ ઉત્પન્ન થાય છે. તેથી અમુક સ્ત્રી છે, એમાં પિતે લગ્નવિધિથી પરણેલ સિવાય વાં કી ચાલે છે કે અમુક સ્ત્રી ફગી છે કે અમુક સર્વ સ્ત્રીઓને સંગ ત્યાગ છે. વિધવા, સ્ત્રી પિતા ની સામે કલાસમાં (વગમાં) જોયા વેશ્યા, કુમારિકા એ સર્વને પરદાર ગણવામાં કરે છે, એવી વાતો પણ ન કરવી, કારણ કે આવે છે. આ વ્રત ઘણું મહત્વનું છે. પારકી તેવી વાત પણ કામને ઉન્ન કરે છે. જે તે સ્ત્રી પરદારની દૃષ્ટિ સાથે દષ્ટિ મેળવવી નહિ જવું નહીં તેનું નામ પણ ન લેવું. એટલા એવે તેમાં હમ છે. આ વ્રતને એટલું મહત્વ માટે મૂળ વ્રતના રક્ષણ માટે આ વાડની આપવામાં આવે છે કે એના પાલનને અંગે ચેજના બનાવવામાં આવી હોય એવું લાગે નવ પ્રકારની વાડ પાળવાને ગૃહસ્થને પણ છે. ત્રીજી વાડમાં જે સ્થાન પર કુમારિકા હકમ છે અને ભગવાન મહાવીરસ્વામીએ એ બેઠેલી હોય તે સ્થાન પર કે તે બાંકડા ખુરશી ન વાડોને ગૃહરથાવાસ દરમ્યાન પાળી. એ કે સટુલ ઉપર બે ઘડી સુધી બેસવુ નહિ. વાડો પણ ઘણી જ મહત્વની છે. ખેતરનું એવા સ્થાન પર બેસવાથી પણ કામે ‘ત્તિ રક્ષણ જેમ વાડથી થાય છે તેમ એ બ્રહ્મચર્ય થાય છે અને તે વ્યક્તિ પરત્વે ભોગ ભેગવ. વ્રતનું રક્ષણ વાડોથી થાય છે એવી અગત્યની વાની ઈચ્છા થઈ આવે છે. એમ ન બને તેના એ વાડો હોવાથી એને જરા વિગતથી આપણે રક્ષણ માટે આ વાડની યેજના થઈ હોય એમ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬). જૈન ધર્મ પ્રકાર લાગે છે. જેથી વાડ પણ શીયળના રક્ષણ કારણ કે પૂર્વકાળમાં ભેગવેલ ભેગનું સ્મરણ માટે જ જાયેલી સ્પષ્ટ દેખાય છે. એમાં પણ કામને ઉત્તેજન કરે છે અને પોતે સ્ત્રીને સ્ત્રીની તરફ કે તેના શરીરના કોઈપણ ભાગ પગ કેમ ખેંચ્યું અને તે કેવી રીતે શરમાઈ તરફ ધારી ધારીને જવાનો નિષેધ છે. સ્ત્રીની ગઈ વગેરે વાતો યાદ કરવી નહિ. આ પૂર્વના કેઈપણ દાદ્રિય તરફ ધ્યાન રાખીને જેવું તે કામગ કરેલા હોય તેનું સ્મરણ કરવું તે કામ જાગૃતિ કરે છે અને તેટલા માટે ચોથી પણ કામભેગને જગાડનાર હોઈ ખાસ નિષિદ્ધ વાડમાં સ્ત્રીને ધારી ધારીને તેની કોઈપણ છે, માટે પૂર્વે કરેલા કામોગને પણ યાદ ઇંદ્રિય તરફ ધારી ધારીને જોવાનો નિષેધ ફર- કરવા નહિ એમ શિયળના રક્ષણ માટે જણામાવવામાં આવેલ જણાય છે. સ્ત્રીઓના કુચ વવામાં આવ્યું છે. આ બ્રહ્મચર્ય પાલનની છઠ્ઠી સ્થળ કે છાતી અથવા તેના રૂપનું ધારી ધારીને વાડ થઈ. સાતમી વાડ (રક્ષા) ભજનને અંગે જેવું તે આ કારણથી અટકાવેલું જણાય છે ફરમાવવામાં આવી છે. બ્રહ્મચારીએ અતિ અને એ વાડના પાલનથી પોતાના વ્રતની સ્વાદિષ્ટ ભોજન કરવું નહિ. સારો દૂધપાક દૃઢતા થાય છે. તેના રક્ષણ માટે આ વાડના ખાવાથી અથવા અતિ સ્વાદવાળું ભજન, પાલનનું ફરમાન અતિ ઉપગી છે અને આ તીખા તમતમતાં શાખ અથવા ભાવતું ફરસાણ કાળમાં પુરુષ અને સ્ત્રીઓ છૂટથી હળતી ખાવાથી પણ કામે;પત્તિ થાય છે. અતિ આહાર મળતી હોય છે તેવા કાળમાં તે તેની ઉપ- કરવાથી જરૂર કામ જાગ્રતિ થાય છે અને જેણે ગિતા તો જરૂર જણાય છે. પાંચમી વાડમાં શિયળ પાળવું હોય તે સ્વદારાસતેલીને માટે ભીંતની પડખે સ્ત્રી અને પુરુષ હોય તેની વાત- નિષિદ્ધ છે તે બહુ ખાનારના ભાવનું અવચીત સાંભળવાનો પ્રયાસ ન કરે અથવા કનનું પરિણામ છે. અતિ સિનગ્ધ ભજનનું એવી ભીંતને અંતરે સૂવું કે બેસવું નહિ. આ પરિણામ થાય છે અને કઈ કઈવાર તે કામગ વાતનું શ્રવણ પણ કામગને પ્રેરે તે મહા વ્યાધિની શરૂઆતનું કારણ બને છે. છે અને ભીંતની આરપાર અવાજ તો આવે અને તે જ કારણે આઠમી વાડમાં અતિ ચાપીને છે તે બ્રહ્મચારી સ્વદારાસંતોષીએ સાંભળવો ખાવાનો નિષેધ છે. ખાવાની ભૂખ હોય તેથી નહિ એવી રક્ષણ એજના છે, તે વાત ખાસ ઓછું જમવું, પિટનો પા ભાગ ખાલી રાખવે વિચારવા લાયક છે. આટલા ઉપરથી કામ- એમ તે આજના દાક્તરે અને પ્રાચીન વૈદ્યો ગની વાત બીજાની હોય તે પણ તે સાંભળ કહે જ છે એટલે વાત ખાસ ધ્યાનમાં રાખી વાનો સકારણુ નિષેધ છે. છઠ્ઠી વાડમાં પિતે આઠમી વાડને પિતાના અનુભવમાં લઈ તેને પૂર્વકાળમાં કામગ સેવ્યા હોય તે કદીપણ ઉપગ કરો એ બ્રદાચારી અને સ્વદારાન સંભારવા એમ ફરમાવવામાં આવ્યું છે, સંતોષી માટે જરૂરી છે. (ચાલુ) શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર : ભાગ ૨ જે ઉપરોક્ત ગ્રંથ ગુજરાતી લીપીમાં કલકત્તાના અમુક ભાવિક સદુગ્રસ્થ તરફથી મળેલ સહાયથી છપાવવાનું શરૂ કરેલ છે. પાના ૩૦૪-ફેમ ૩૮, બહુ ઘેડી નકલે હોવાથી તુરતજ મંગાવી લેશે. બુકની કિંમત રૂ. પાંચ. પટેજ રૂા. ૨). લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પુષ્પદંતકૃત મહાપુરાણ www.kobatirth.org અપભ્રંશ ભાષા અને સાહિત્ય : સંસ્કૃત અને પ્રાકૃત્ત એ આપણા આ ભારત વર્ષોંની એ પ્રશિષ્ટ ( Classical) ભાષાએ છે. એ બન્ને બહુ નિકરવી-ગાઢ સંબંધ ધરાવે છે. વિશેષમાં એ બન્નેનો અભ્યાસ પરસ્પર પૂરક અને આવશ્યક છે. સંસ્કૃત સાહિત્યને વિષકતા, વિવિધતા અને સ’રક્ષણનાં ક્ષેત્રમાં જે સૌભાગ્ય સાંપડ્યુ’વીસ * તેનાથી પ્રાકૃત સાહિત્ય ક ો ત ચિત રહે જ છે એમ સામાન્ય રીતે મનાય છે. એ ગમે તે હે! પણ એથી પ્રાકૃત સાહિત્યની ઉપચાગિતા ઘટતી નથી. * અપભ્રંશ ' એ પ્રાકૃત ભાષાના એક અને અન્તિમ ગણાતો પ્રકાર ૐ. આપણી વિદ્યા પીડાના અભ્યાસક્રમામાં સસ્કૃતને અને કાલાનાર પાનેિ-પ્રાકૃતને જે સ્થાન મળ્યું છે તે ન્યાપિ અપકાને મળ્યુ નથી; પરન્તુ આ જે તા અપભ્રશ સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં ઉપ લબ્ધ છે-પ્રકાશિત પણ થયુ છે, તે જોતાં તેમ જ ભાષાવિજ્ઞાનની એિ પણ એ મહ ત્ત્વનું છે, એ વાસ્તાં અને ક્યા સ્થાન સથર વાળવું તેએ. જીવન માં હિંગમ્બર પુષ્પદ્યન્ત એ અપભ્રંશના મહા કવિ છે. એએ ‘ કાશ્યપ ’–ગોત્રીય અને શિવભક્ત બ્રાહ્મણ કેશવ અને એની પની મુગ્ધા દેવીના સુત્ર થાય છે. બેએ વીર એવું રાજાના આશ્રય મેળવી શક્યા હતા પરન્તુ કાઇક કારણસર એ જતા કરી કઢાળ વધામાં લાંબી મુસાફરી કરી એએ માન્યખેટ (આધુ નિક”માલપેડ ) ગયા. એ સમયે ત્યાં રાકુર વંશના કૃષ્ણ ત્રીજા પતિ હતા અને સાહિત્ય પ્રા. હીરાલાલ ર. કાઠિયા અને કિ ભરત એમના સમન્ત્રી હતા. નજ અને અમ્માએ નામના બે જણના આમથી પુષ્પદ્યન્ત ભરતને મળ્યા. ભરતે એમનું નુ ચિત અને પ્રેપુરુ સ્થાતિથ્ય કર્યું અને કાકાનર કે મહાપુરું હું ? રચવા એમને વિના મહાપુરાણના યિ જ્ઞાનુ' પિરણામ તે અપભ્રંશ બ્રામાં હન્તર Àાકપ્રમાણક, ગેય પદ્યોમાં અનેક વિધ શબ્દાવકારોથી અને અાત્રા | વિભૂતિ સ્વરૂપે બે કટકે રચાયેલું અને મને જેને માન્ય એવા વિશિષ્ટ મહામારીના જીવનવૃત્તાન્તકે આનુષંગિક અન્યાન્ય માહિ નીપૂર્વક રજૂ કરતુ મહાપુરાણ છે. ના પ્રાપ્ય બને નથી કરાયા છે. તેની ધ્રુવપદરૂપ આદ્ય પંક્તિઓ દ્વારા કવિ કહે છે કે“ મિત્રિશર ાળુ વરજી, Acharya Shri Kailassagarsuri Gyanmandir મુળમાર્ગ=૬ | पणविधि विश्वविणासणु, णिरुवम सारुणु - रिसहाहु परनेन ॥ " આગળ જતાં કવિ સુન્દર લલનાને અંગે પણ ઘટે એવાં વશેષણા દ્વારા સરસ્વતીને પ્રણામ કરે છે. તેમ જ ઋષભદેવના ગામર્દોષ ગેસુખને અને શાસનદેવી ચક્રેશ્વરીને સહાયક થવા પ્રાર્થના કરે છે. પ્રસ્તુત મહાપુરાણમાં ૧૦૨ માન્યત અર્થાત વિચ્છેદો છે. એકમાં આછાંયાં કડવક ( કડવાં ) છે. સમગ્ર મહાપુરાણના બે ભાગ પડાય છે : (૧) આદિપુરાણ અને (૨) ઉત્તરપુરાલુ, મા બન્ને ભાગ દ્વારા મા ચાલુ * વર્પિણીમાં આપણા આ દેશમાં થઈ ગયેલા ઋષભદેવાર્ષિ ૨૪ તીથ ક, ભરતાદિ ૧૨ ચક્રવર્તીઓ, ત્રિદિવ = ( ૧૭ )>> For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) જૈન ધર્મ પ્રકાશ [ પેથ જાસુરૈયા કિવા અપશકીએ, વિજયાદ નથ લગતી હકીકત ૬૫ સુધિમાં ઉત્તરપુરાણમાં દવા અને અચગીયાદિ નવ પ્રનિવાસુદેવવિદોમો આપી છે. આ ઉત્તપુરાણના બે મુખ્ય વિષે જૈન અને તેમાં પણ દ્વિગમ્બરીય મતવ્ય અશા તરીકે પદ્મપુરાણ અને હરિવંશ પુરાણના મુળનું' વિસ્તૃત નિરૂપણ છે. ઉપર્યુક્ત ૨૪ ઉલ્લેખ કરાય છે. જેના સત્તાપને શયન્દ્રને નીથરા પૈકી શાન્તિનાથ, કુન્યનાથ અને • પદ્મ ' તરીકે સબોધે છે. એટલે પદ્મપુરાય અરનાથ એ ત્રણ તીથંકરા તે એ જ ભવમાં એ જૈન રામાયણ છે. એમાં હનુમાનના પૂર્વાવસ્થામાં ચક્રવર્તી પણ હતા. વળી મહા- વૃત્તાન્ત પણ અપાયો છે. વાસુદેવ કૃષ્ણુ અને ચીઝ્યામી કેટલાક ભય ર્વ ત્રિષ્ટ નામના એમના પિત્રાઈ બાવીસમા તીથ કર નેમિનાથ વાસુદેવ હતા. આથી પદવીની બે કનુ વગેરે ‘હિર’ વંશના છે. માથી મા હરિવંશ અને વ્યક્તિની ચાલુ ભવની અપેક્ષાએ ૬૦નુ પુરાણમાં એ બન્નેનું તેમ જ પાંચે પાંડવાનુ અને બેના ભાષાંતરને પણ તરમાં નાં ચરિત્ર આલેખાયું છે. નામ આ એક પ્રકારનું પત્તું અત્ર આલેખન છે. આમ હાઇ આ મહાપુરાણને નહિઁમહા પુરિ શ શ ણા લીંકા ર આર્દિ પુરાણ રચ્યા બાદ પુષ્પની આગળ (વિધિ મહાપુરુષ ગુલાલ કાર ) કહે છે. મ્યા જાનનુ' સાહિત્ય આ પૂર્વે તેમ જ પછીથી પદ્મવતી દૈવી વનમાં આવી. એની સૂચનાથી ચલાવવાનું માંડી વાખ્યુ હતુ. ખેવામાં સર આ વાયુ છે. દિગમ્બર જિનસૈનાચાકૃત સાતિ અને ભરત મન્ત્રીની અભ્ય નાથી કવીએ ઉત્તરપુરાણ અને એમના વિદ્વાન વિનય ગુણભદ્રા-પુરાલ થવાની શરૂઆત કરી. પોતે ગુજ'નાના થાયે રહેલ. ઉત્તરપુરાણુ મળીને વનું ત્રાસથી સ્વસ્થ બન્યાનો મંત્ર એમણે ઉલ્લેખ સંસ્કૃત મહાપુરાણ પ્રસ્તુત મહાપુરાણુથી વિશેષ કર્યાં છે. નાની દરકાર નહિ કરવા અને પ્રાચીન અને પ્રસિદ્ધ છે. મહાભારત છે. ઉત્તરપુરાણુ રચ્યું. જીવન ચાલ છે ઈત્યાદિ વચના દ્વારા કવિવરને શ્વેતામ્બર શીળાંકરિએ યિ, શ્ર', હૃપમાં કાર્ય પૂરું કરવા ભરત સમજાવી શક્યા. આથી પ્રાકૃતમાં થયમહાપરિસ્થિ થપ્એમણે પંચપરમેષ્ઠીને પ્રણામ કર્યા પૂર્વક ચાશન્મહાપુરુષ ચરિત્ર) રચ્યુ છે. રૂમાં નવ પ્રતિ વાયુદેવોની પૃથક્ ગણના કરાઈ નથી. બાકી મહાપુરાણના ઉપા” કહેવામાં કયે પુષ્પ આ પણ છે પાવીરાને હાના ન્યૂ દત્તે મેઘની વૃષ્ટિ અને ધાન્યની પ્રચુરતા છે. વિ.સ. ૧૬૨૦ ના અરસામાં કલિકાલ એવી મંગળકારી ભાવના વ્યક્કા કરી છે. વિશે સર્વજ્ઞ ' તરીકે નિર્દે"શાતા હેમચન્દ્રમૂરિએ તેમાં એમણે પોતાના અનન્ય શ્રધાતા ત્રિષષ્ઠિ શાક પરુષ ચરિત્ર રચ્યું છે. આપણા સન્મન્ત્રી ભરતને તથા એમના નન્નાદિ પુત્રને કવિ પુપદને તે આ પૂર્વે એરટે કે સ્વતને પૌત્રાને તેમજ સદ્ગુણી જનેને શાન્તિ ૮૮૧(વિ.સ. ૧૦૧૬ )માં મહાપુરાણને પ્રાર' કરી શકતું ૮૮૭ (વિ. ’. ૧૨૨૦ અત્તિમ કરવામાં એમણે પાતા વિસ્તૃત માં એ પૂર્ણ કર્યું હતુ. ૩૭ સન્ધિયાળા ાર્દિ-પશ્ર્ચિય આપતાં પોતાને સિદ્ધિરૂપ વિલાસ પુરાણમાં એમણે આદિમ તીર્થંકર ઋષભદેવને નીને! મનોહર દૂત કહી પેાતાની સમદર્શિતા, અને એમના સુપુત્ર ભરત ચક્રવર્તીને વૃત્તાન્ત નિષ્કારણુ મિત્રતા, સરસ્વતી વિલાસિતા, રજૂ કર્યો છે. જ્યારે બાકીના મહાપુરુષોને અકિચનતા, પાપાથી ક્રિષ્નના, પુત્ર અને ઇચ્છી છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩] પુષ્પસ્કૃત મહાપુરાણ કવચની વિીનના તથા થાકશવિંધારિયાના મર્યાદરવો માએ વિષા, ઉલ્લેખ કરી છે. અન્તમાં એનણે પતિ પતિ મૃત્યુની અભિલાષા દર્શાવી છે. આ પ્રમાણેની પોતાની અલ્પજ્ઞતાની વૈષણા કરી આ કિંગ એક તરથી પોતાની વિનસના પ્રશિત કરે છે તો બીજી બાજુ મહાપુરાણની સાંગેાપાંગ રચનાની સફળતા જોઇને જાણે ઘેરાયા ન હોય તેમ મહાભારતકાર વ્યાસની પેઠે જે આ જૈન ગતિમાં છે તે અન્યત્ર નથી ’ એવાં વચન ઉચ્ચારે છે. આને અંગેનુ પથ એ છે કે, * 66 अत्र प्राकृतलक्षण नि सकला, नीतिः स्थिति छन्दसा काम्यदिहास्ति जैन मरिने સાહિત્યનાં શો અને કવિવર : ચ્યા કવિણે પ્રથમ સન્ધિના નવા કડવામાં દાસી મતા-યુવકનો सिद्धं ययोरीदृशम् ॥ પેાતાને નિશ્ચય અને શિમૂળ તરીકે ઓળ ખાવતી વેળા ન્યાય, દને-મતા, સંગીત, નાટ્ય, બાકરણ, ઇતિહાસ, પુરા કાન્ચે, આ પર્વે પસ્તુત મહાપુરાણ રચાયા ખાદ સિદ્ધાન્ત, અલકાર અને છરૂપ વિશેના તેની કોઇ કોઇ સધિના પ્રારંભમાં જે જર કેટલાકના સિદ્ધહસ્ત લેખકેાનો ઉલ્લેખ કર્યો પદ્યો સંસ્કૃતમાં અને ૬ પ્રાકૃતમાં એમ એક છે. આ પ્રસંગે પુરોગામી કવિવર તરીકે દર ૪૮ પ્રશસ્તિકૃપે આપણા આ અપભ્રંશન ભાષાધિક ભારવિ ભાસ, વ્યાસ, કાક મહાકવિએ રમ્યાં છે તેમાં એ ૩૭મુ છે અને ( કુષ્માંડ ), કાલિદાસ, ચતુર્મુખ, સ્વયંભૂ અને પક્ષી સન્ધિના પ્રારંભમાં સ્થાન શ્રી હર્ષ, દ્રોણ, ઈશાન અને માણના અને અપાયુ છે. મહાન્તના-ત્રના ગ્રન્થા તરીકે ધયાકૃતિ વાપ : અને જયધવલના નિર્દેશ કર્યા છે. વળી વ્યાક રણ વિષયક ધાતુ, હિંગ, શણ, સમાસ, કર્મ, કરણ, ક્રિયાનિવેશ, સધિ, કારક, કારક, પદની સમાપ્તિ અને વિભક્તિથી પાને અપરિચિત છે તેમ અહીં કહ્યુ છે. ૮મી સધિમાં વિવિધ સમાસે, સુન્ત અને તિરુન્તુથી પાતે અનભિજ્ઞ ગાયનું કથન કર્યુ છે. ઉડ્ડયાની બીજી ભાતું પોતાના ખંડ, અભિમાની, કાવ્યપિશાસ્ત્ર ઈત્યાદિ રૂપે નિર્દેશ કરનારા આ દિવ નાયકુમારચિત અને જહર શિક નામની એ કૃતિઓ અપભ્રંશમાં ચી છે. મહાપુરાણને અંગે ટિપ્પણા, શિવમહિમ્ન સ્તોત્ર, દેશ્ય શબ્દોના કેશ તેમ જ આદ્ય આશ્રયદાતાના રાજ્યમાં કોઈક કાવ્ય એમણે રચ્યાનું કેઈ કોઈ વિદ્વાન સૂચવે છે. એક વિદ્વાન ના ગિ ઉર્દૂ-તિલક વગેરેના પ્રણેતા શ્રીપતિના પુષ્પદન્ત કાકા થાય છે એવી કલ્પના કરી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) સાથે નિતિય: ।। For Private And Personal Use Only नान्यत्र तद् विद्यने અન્તમાં સૂર્યના જેવી તે સ્જિતા-પ્રખરતા અને ચન્દ્રના જેવી શીતલત્તાના સુભગ સમાગમ રૂપ પ્રકૃતિના ધારક ગ્રુપદન્તને અને એમની વિદ્વત્તાને તેમ જ તૈયાર સાહિત્ય અને શર્દ તિને ગૌરવાંકિત કરનારા ભારતીય તથા અભારતીય વિષુવાને વિનમ્ર ભાવે વન્દન કર્મો હું આ વાર્તાલાપ પૂર્ણ કરું છું. નિ. ( આકાશ વાણીના સૌજન્યથી Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ધ્યાન (૬) -દીપચંદ જીવણલાલ શાહ. જપ અને ધ્યાન શા માટે? આરંભશે અને ખરેખર જે ગંભીર હશે તો પણી પોતાની તમે જોશે કે તમારી દ્રષ્ટિ વધુ ને વધુ સ્પષ્ટ ચેતના છે. આપણી અંદર આ પ્રકાશ વસે છે. બનતા જશે. આપણે સત્યની આસપ સ આપણે તેને વિષે માત્ર સભાન જ બનવાનું અવિદ્યાનું એક જાણું વણતા રહીએ છીએ છે. આ પ્રકાશ જાણવા માટે દીલની સાચી તેથી સત્યનું સીધેસીધું જ્ઞાન થતું નથી. અભીસાની જરૂર છે. આ પ્રકાશ મનુષ્યને માનવનું મન ભલે આડે માર્ગે ચડી ગયેલું પવિત્ર બનાવે છે. હોય, દિશા ભૂલી ગયેલું હોય પણ એ કઈ આપણે આંતરિ પ્રકાશને જોવાને માટે પણ વખતે જો જાગૃત થઈ જશે અને સાચા કશી 'પરવા રાખી નથી. આપણે આપણી દિલથી સત્યને શોધવા લાગશે તો સત્ય તેને ચેતનાના સૌથી નીચલા થર પર હોઈએ છીએ જરૂર મળી આવશે. આપણને સત્યને ત્યારે ત્યારે આપણુને વધુ લામતી લાગે છે, વધારે સ્પર્શ થાય છે ત્યારે આપણને રાહતની લાગણી આરામ લાગે છે, અને ત્યારે ચેતનાને જાગૃત અનુભવાય છે અને આપણને શાંતિને, કઈ કરવાની હોય છે ત્યારે મુશ્કેલી ભેટવાની નિર્મળ શાંત આનંદનો અનુભવ થાય છે. આવે છે અને એ કારણે પણ આપણે ચેતના જે આત્મામાં જ્યારે અભીપ્સા જાગી હોય તરફ દ્રષ્ટિ વાળતુ નથી. છે અને જેને સાચેસાચ સત્યના દર્શન કરવાં માણસ પિતે દેખાય છે તેટલો અથવા હોય છે તેની આગળ સત્ય પોતે જ પોતાનું પિતાને માને છે તેટલે બધો તે અજ્ઞાત અને સ્વરૂપ ખેલી આપે છે. એક દિવસ એકાંતમાં નિરાધાર નથી. માહપુસની અંદર એક તણખે શાંત બડા હો ત્યારે જાણે કે એક ઝબક દઈને એક ફલિગ રહેલો છે જાણે કે રાષ્ટ્રની અંદર તમને જણાઈ આવે છે કે તમારે કરવાની છુપાયેલા આ તણુ બહાર આવીને સક્રિય ખરી વસ્તુ તે આ જ છે. તમે જે ખરેખર થવા માટેના સમયની રાહ જોઈ રહ્યા હોય સત્ય માંગતા હશે, તમારામાં જે સાચું વલણ છે. આ તણખે તે આંતરપ્રકાશ. તે પ્રકાશ હશે તે તમને હમેશાં સાચી વસ્તુ જ આવી તમને સાચી દિશા પ્રત્યે આંગળી રહે છે, મળશે. જે માણસ સાચે નથી હોતે અથવા ખાટી દિશા સામે ૨ તાવે છે. આ એક જ્ઞાનનો જેને સાચા થવાની ઈચ્છા નથી એવા માટે જ ઝબકારે છે, સામા ય રીતે આપણે તેના તરફ મુસીબત ઉભી થાય છે. જપ, તપ, ધ્યાન, ધ્યાન રાખતા નથી, આપણું ધ્યાન તે બીજી સ્વાધ્યાય અને પ્રાર્થના આ સાચી દિશા બતાવે વસ્તુઓ તરફ વળેલું હોય છે પણ આપણે છે માટે જપ, તપ, ધ્યાન, સ્વાધ્યાય અને પ્રાર્થના જે એ પ્રકાશ તરફ નજર નાખીશું, આપણે દરેક સંસારી મનુષ્ય દિવસના ઓછામાં ઓછી જે સાચા દિલથી તે તરફ મુખ ફેરવી તેની ૪૮ મીનીટ એક આસને બેસીને કરવી જોઈએ. માંગણી કરશું તો આપણને જણાશે કે એ દિવસની શરૂઆતમાં એટલે સૂર્યોદય સમયે આ પ્રકાશ ત્યાં બેઠેલે જ છે. આ આંતરપ્રકાશ પ્રમાણે કરવાથી દરેક મનુષ્ય પોતાના જીવનમાં ( આત્મપ્રકાશ)ને જ ગુવા માટે તમે પ્રયત્ન અમુક પ્રમાણમાં શાંતિ અનુભવી શકશે. ( ૨૦ ) For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન ( ૨૧ ) ધ્યાન એ અષ્ટાંગ ગિનું સાતમું અંગ છે એકાગ્ર કરવાનું હોય છે અને તેમાં એકાકાર વનH માત્ર 14મારી, પ્રાણાયામ અગાસી પ્રવાહ ચાલે ત્યારે તેને ધ્યાન કહે છે. ધ્યાનમાં પ્રણાદાર ધારણાધારી દવાને સમrfધ નાખી | એ પ્રવાહ સતત રીતે ચાલતું નથી, તેમાં વચ્ચે વિ છેદ પડી જાય છે. જ્યારે એ વિવેદ બંધ - મહાતમા આનંદઘનજીએ છઠ્ઠા પદમાં ચોગાના આઠ અંગો વિશે ઉપર પ્રમાણે લખ્યું પડી જઈ સતત પ્રવાહ ચાલે છે ત્યારે તેને સમાધિ કહે છે. છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામને અભ્યાસ કરી પ્રત્યાહાર અને ધારણા ધારણ માનસિક સ્થિરતા (એકાગ્રતા) પ્રાપ્ત કરી તું ધ્યાન અને સમાધિમાં લીન થઈ જશે. કરવા માટે ધ્યાન એક સાધન છે મનની ત્રણ અવસ્થાએ છે. (૧) ચિત્તરૂપ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને (૨) અનુપ્રેક્ષારૂપ, (૩) ધ્યાનરૂપ. અપરિગ્રહ એ પાંચ યમ છે. શૌચ, સ તેલ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એ પાંચ | મન જ્યારે ક્ષણમાં એક વિષય પર પછી નિયમ છે. આસન મુખ્યત્વે બે પ્રકારના છે, બીજી વિષય પર પછી ત્રીજી વિષય પર એમ પર્યકાસન અને પદ્માસન, પ્રાણવાયુનો આયામ આ એક પછી એક વિષય ગ્રહણ કરતું હોય છે એટલે રે કરવો તેને પ્રાણાયમ કહે છે. ત્યારે તેને મેનન નિરૂપ ૧૧ ત્યારે તેને મનની ચિત્તરૂપ અવસ્થા કહે છે. ૨ક, પૂરક અને કુંભક એમ પ્રાણાયામ ત્રણ જ્યારે મનની વૃત્તિઓને પ્રવાહ એક વિષયમાં પ્રકારના છે. સાધારણ રીતે પુરકથી ચારગણે વહી રહ્યો હોય છે ત્યારે તેને મનની અન. વખત કુંભક અને બમણો વખત રેચકમાં પ્રેક્ષારૂપ અવસ્થા કહે છે. જયારે મનની વૃત્તિઓ લગાડ જોઈએ. અને પૂરક, કુંભક અને કોઈ એક જ વિષય પર એકામ થઈ જાય છે રેચકનો સમય ધીમે ધીમે વધારતાં જો ત્યારે તેને મનની ધ્યાનરૂપ અવસ્થા કહે છે. જોઈએ. પ્રાણ અને મનને ગાઢ સંબંધ છે ધ્યાનના મુખ્યત્વે બે પ્રકાર છે. (૧) તેથી પ્રાણાયામ કરવાથી મન પર કાબુ આવે અશુભધ્યાન, (૨) શુભધ્યાન. જ્યારે મનની છે, ખાસ કરીને વધારે સમય કુંભક કરવાથી એકાગ્રતા કોઈ અશુભ વિષય પર થતી હોય મન ચલિત થતું નથી પણ કુંભ કને લીધે છે ત્યારે તેને અશુભધ્યાન કહે છે આર્તધ્યાન કાર્બન ડાયોકસાઈડ નામને અશુદ્ધ વાયુ અને રૌદ્રધ્યાન એ અશુભધ્યાનના બે પ્રકાર શરીરમાં રહે છે તેથી નુકશાન થાય છે. છે. જ્યારે મનની એકાગ્રતા કેઈ શુભ વિષય કેઈવાર સાધકને મગજનો દુ:ખાવો લાગુ પડે પર થતી હોય છે ત્યારે તેને શુભધ્યાન કહે છે અથવા સાધક મગજ પર કાબુ ગુમાવી છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન. તેના બે પ્રકાર દે છે, તેથી કુંભક વગેરે કરતાં ગુરૂની ખાસ છે. અશભયાનથી કમનો બંધ થાય છે અને જરૂર છે. પ્રત્યાહારથી ઇંદ્રિયો પર જય થાય શુભધ્યાનથી કર્મની નજર થાય છે. છે. ધારણામાં ચિત્તને એક ધ્યેય પર ધારણ (સ્થિર) કરવાનું હોય છે. ધારણા બે પ્રકારની આર્તધ્યાનના ચાર પ્રકાર છે. (૧) અનિષ્ટ છે. બાહ્ય અને અત્યંત૨. ખાદ્ય પદાર્થમાં મૂર્તિ સંગ, (૨) ઇષ્ટ વિગ, (૩) રોગ રિડા, અને અત્યંતર પદાર્થમાં હૃદયકમળ, નાભિ- . (૪) અમચ. કમળ વગેરેમાં ચિત્ત (મન)ને એકામ કરવાનું (૧) અગ્નિ, સર્પ, સિંહ વગેરેનો મેળાપ, હોય છે. ધારણામાં એક દયેય પર ચિત્તને શત્રુને સમાગમ, ધન, અથવા પ્રાણુનાશ કરનાર For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) જૈન ધર્મ પ્રકાશ [ પોપ પ્રસંગો પ્રાપ્ત થાય તે વખતે તે દૂર કરવાના (૧) સવંઝ(તીર્થકર ભગવાન)ની આજ્ઞા ચિતવનને અનિષ્ટ સંગ આધ્યાન કહે છે. પ્રમાણે તત્વથી અર્થોનું ચિંતવન કરવું તેને (૨) સ્ત્રી, પુત્ર, મિત્ર, અધિકાર વગેરે ઈષ્ટ આજ્ઞાવિય ધર્મધ્યાન કહે છે. (૨) રાગ, વસ્તુઓનો વિયોગ થતી વખતના દુર્ગાનને દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયેલી ઇષ્ટ વિગ આર્તધ્યાન કહે છે. ઉત્પન્ન થતા અનિષ્ટનું ચિંતન કરવું તે ધ્યાનને અપાયરિચય ધર્મધ્યાન કહે છે. (૩) આડ (૩) શરીરને અનેક જાતના વ્યાધિ થાય કર્મના વિપાકનો વિચાર કરવારૂપી ધ્યાનને તેને દૂર કરવા માટેના દુર્ગાનને રોગ ચિંતા વિપાકવિય ધર્મધ્યાન કહે છે. (૪) રૌદ આર્તધ્યાન કહે છે. રાજલકની આકૃતિનું ચિંતનરૂપી ધ્યાનને (૪) ભવિષ્યનાં મારું શું થશે એવી ચિતાને સંસ્થાનવિય ધ્યાન કહે છે. અપ્રોચ આતં દાન કહે છે. શુકલધ્યાન યોગીઓ અને સાધુઓ જ કૂર આશયથી ઉત્પન્ન થતા ધ્યાનને રૌદ્ર કરી શકે છે. ધ્યાન કહે છે. રૌદ્રધ્યાનના ચાર પ્રકાર છે. (૧) હિંસાનદી, (૨) મૃણાનંદી, (૩) એય એટલે ધ્યાનનું આલંબન. તેના ચાર ચૌર્યાનંદી, (૪) સંરક્ષણાનંદી. પ્રકાર છે. (૧) પિંડસ્થ, (૨) પદ્યસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત. જુદા જુદા ધયેયને (૧) અન્યના પ્રાણ વગેરે લેવાના કૂર લીધે ધ્યાનના ચાર પ્રકાર છે. (૧) પિડW પરિણામના ચિંતનને હિંસાનદી રૌદ્રધ્યાન ધ્યાન, (૨) પદસ્થ ધ્યાન, (૩) રૂપથ ધ્યાન અને (૪) રૂપાતીત ધ્યાન. (૨) અસત્ય વાણીથી સામા પ્રાણીને છેતરવા માટે જે ચિંતન કરવામાં આવે તેને પદસ્થ ધ્યાન અમુક પદેનું જપ પૂર્વક મૃષાનંદી રૌદ્રધ્યાન કહે છે. ધ્યાનને પદસ્થ ધ્યેયનું ધ્યાન કહે છે. વળી (૩) પારકી વસ્તુ ઉપાડી લેવામાં ચતુરાઈ પદ એટલે અધિકાર-પદવી અરિહંત, સિદ્ધ, ચોરી વગેરે કરવાની રીતનો ઉપદેશ તે આચાર્ય, ઉપાધ્યાય, મુનિ આ પાંચ પદવીઓ ચૌર્યાનંદી રૌદ્રધ્યાન કહે છે. છે. તે પદવીરોનું ધ્યાન કરવું તેને પદસ્થ A (૪) સ રક્ષણાનંદી દયાનમાં પોતાની ધ્યાન કહે છે. મિલકતનું કેવી રીતે રક્ષણ કરવું તેની મનુષ્ય પદસ્થ ધ્યાન : વિચારણા કરે છે. (૧) શરૂઆતમાં કાળા પાટીયા પરનવકારના - આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જે જે નવું પદો ચેકથી લખવા, પછી આ અક્ષરો વિચારો કરવા. જે જે નિર્ણય કરવા અને એક નાનું બાળક વાંચતુ હોય તે રીતે ૬૮ મન પર શુભ સંસ્કારો પાડવા તેને ધર્મધ્યાન અક્ષરો એક પછી એક એમ ધીમે ધીમે કહે છે ધર્મધ્યાનથી ચિત્ત શુદ્ધ થાય છે તથા વાંચવા અને જે અક્ષરે વંચાતા હોય તેના કમંજનિત વિકારે ઓછા થાય છે. પર જ નજર રાખવી. થોડા દિવસ પછી આંખે | ધર્મધ્યાનના ચાર પ્રકાર છે (૧) આજ્ઞા- બંધ કરીને અક્ષરો વાંચવાનો યત્ન કરો વિચય, (૨) અપાયરિચય, (૩) વિપાકવિચય, તે વખતે પાટીયા પર અક્ષર હોય તે (૪) સંસ્થાનવિચય. આભાસ થશે. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra ધ્યાન અંક ૩] (૨૩). (૨) ત્યાર પછી અક્ષરે લખેલું પાટીયુ છે આતમાં તે કમળમાં રહેલ મૂર્તિ કે પદ પર એમ ધારવું અને આંખ બંધ કરીને તે અક્ષરે દ્રષ્ટિ રાખવી. જાપ, તેને અર્થ અને તેના વર્ણ ધીમે ધીમે વાંચતા હોઈએ તેમ ધ્યાન ધરવું. પર એક સાથે ધ્યાન રાખવાનું શરૂઅાતમાં | (૩) ત્યાર પછી ભગવાનની પ્રતિમા સામે કઠણ છે. મને બરાબર એકામ થયા પછી નજર રાખવી. તે વખતે નવકારમંત્રનો જપ સાધકને આ નવે પદોના અક્ષરોમાંથી પ્રકાશની સ કર, પછી આંખો બંધ કરી પ્રતિમા સામે રેખાઓ બહાર નીકળતી હોય તેમ દેખાશે. નજર રાખવી અને પ્રતિમા જોતા હોઈએ તેમ (૬) નવકારમંત્રને હદયકમળની મધ્યમાં ધારી નવકારમંત્રનો જાપ કરો. અને આઠ પાંખડીઓમાં હોય તેમ ચિંત (૪) ત્યાર પછી ભગવાનની પ્રતિમા સામે અથવા તમારી સામે આડે પાંખડીવા) કમળ નજર રાખવી અને તે વખતે સિદ્ધરાજના ચિતવે. આંખ બંધ કરી જાપ કરો. જાપ નવપદનો જપ કરે. પછી આંખ બંધ કરી કરતી વખતે તે પદોના અર્થ વિચારો. પ્રતિમા સામે નજર રાખી જણે પ્રતિમા જોતાં (૭) નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખી હોઈએ તેમ ધારી સિદ્ધચક્રના નવપદને સિદ્ધચકના પદનો અથવા નવકારના પદે જાપ કરવો. પણ જાપ કરો. (૫) ત્યાર પછી તમારા હૃદયમાં એક આઠ વળી મંત્રપદોના અર્થપૂર્વક ધ્યાન કરવું પાંખડીવાળું કમળ ચિંતા અથવા તમારી તેને પદસ્થ ધ્યાન કહે છે. શરૂઆતમાં થોડા સામે આંખ બંધ કરી એક આઠ પાંખડીવાળુ દિવસ નવકારવાળીથી જાપ કરો, પછી કમળ ચિંત. અને તેમાં સિદ્ધચક્રના નવપદ નંદાવર્ત અને શંખાવર્તથી જાપ કરો. સ્થાપન કરો એટલે કે કમળની મધ્યમાં નમે નંદાવર્તથી બાર સુધીની સંખ્યા જમણા હાથે અરિહંતાણું, ઉપર નમે સિદ્વાણું, જમણી ગણવી અને શંખાવર્તથી નવ સુધીની સંખ્યા બાજુએ નમો આયરિયાણુ', નીચે નમે ઉવઝા- ડાબા હાથે ગણવી. એમ બાર સુધીની સંખ્યાને યા, ડાબી બાજુએ “નમો લેએસવ નવ વખત ગણતાં ૧૦૮ ની સંખ્યા થશે અને સાહણ, ” અને ચાર ખુણે નમે દર્શનસ્ય, બાર નવકાર પુરા થશે. નમો નાણસ, નમ ચારિત્રસ્ટ, નમે તવસ. ડાબા હાથે શંખાવત | જમણા ડાથે નંદાવર્ત હવે તે નવપદનો જાપ આંખ બંધ કરીને એક એક પદ પર ધ્યાન રાખી ચાલુ કરે. * આંગળીના ટાલી | ટચલી આંગળીના વેઢા આંગળી | આંગળી અક્ષરોને બદલે મૂર્તિ એ પણ ધારી શકાય વેઢા છે. અરિહંત ભગવાનની મૂતિ વેત, સિદ્ધ ૩ ૪ ૫ ૦ ૪ ૫ ૧૨ ભગવાનની મૂર્તિ લાલ, આચાર્ય મહારાજની ૨ ૯ ૬ ૦ ૭ ૬ ૧૧ મૂતિ પીળી, ઉપાધ્યાયની મૂર્તિ લીલી અને ૧ ૮ ૭ ૦ | ૧ ૮ ૯ ૧૦ સાધુની મૂર્તિ કાળી હોય છે. નમે દંસણક્સ, પદસ્થ ધ્યાનની શરૂઆત કરનારે એક નમો નાણસ, નમે ચારિત્રસ અને નમે મણુ કે એક નવકાર ગણવાનો નથી પણ નવકારતવસ એ બધા અક્ષરો વેત રંગના હોય વાળીના એક મણકે નવકારનું એક પદ છે પણ ધ્યાન માં રાખવું કે મૂર્તિ ઓ અને ગણવાનું છે, એક નવકાર :: ણતાં લગભગ અક્ષર એક સાથે હોવા જોઈએ નહિ. શરૂ- આઠ સેકંડને સમય લેવાનું છે, For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૪) જૈન ધર્મ પ્રકાશ કા રાગ, દ્વેષ, મેહ વગેરે વિકારાથી કિત, શાંત, મનહર ચૈત્રસુદ્રાથી શોભાયુક્ત અને જેમની ખેામાંથી વિપુલ આન ંદના પ્રવાહ વરસી રહ્યો છે તેવા તીર્થંકર ભગવાનની મૂર્તિને નિળ મનથી અને અનિમેષ દ્રષ્ટિએ. શરૂ આતમાં તિર્થંકર ભગવાનની આખી મૂર્તિનુ ધ્યાન ન થઈ શકે તે મૂર્તિના પગના અંગુઠાથી શરૂ કરી બાકીના વધવાનું જ્યાં સુધી આખી મૂર્તિ આંખો બંધ કરી ને તાય ત્યાંસુધી ધ્યાન કરવું. અરિહંત ભગવાનના રૂપને અવલખીને કરેલા ધ્યાનને પલ્પ ધ્યાન કહે છે. અરિસન ભગવાનને ચાર મુખ છે, ચંદ્રની કાંતિવાળા જેમને ત્રણ છો . દિવ્ય દુભિ વટ જેમની સંપત્તિને ઘેષ થઇ રહ્યો છે. જેમનુ સિંહાસન અશોક વૃક્ષ નીચે છે, જેમને પામો ઢોળાઈ રહ્યા છે; દેવતાઓના મુકુટમણિાથી જેમના પગના નખ પ્રતિબિંબિત થઈ રહ્યા છે, દિવ્ય પુષ્પાના સમૂહથી જેમના પિરષદની જમીન ઢ’કાઇ રહી છે; જેમના મધુર અવાજનું પાન મધ્યે. અને નિત્યચા કરી રહ્યા છે અને જેમની સમીપમાં સહજ વેર ભુલીને હાથી અને સિંહુ બેડા છે અને જેએકેવળજ્ઞાનથી પ્રકાશિત છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની દી આદી ધ્યાનની પદ્ધતિ : પાવ આત્મા છું”, શરીર, મન વગેરેથી જુદે શરીર જન્મ હૈં છે અને નાશ પામે છે છું, તેથી તેમાં ફણાય રાખવા તે જ્ઞાન CC Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) તમાર દેહને મડદું સમજો, તમારી પાછળ તમારી સ્ત્રી, તમારે પુત્ર અને તમારા મિત્રો કે છે તે કાને માટે તે 'ધી વિચાર કરો, રાગ-દ્વે, શત્રુ-મિત્ર વગેરે તો રીય તા અતઃકરણે મન, બુદ્ધિ, વિત્ત, અહંકારના છે, તમારે તેમની સાથે લેવાદેવા નથી. તમે ના આ બધાથી અલગ છો બેનું ધ્યાન ધરશે. (૩) તમે તમારા ઘરમાં શાંત અને એકાંત સ્થળે આસન પર બેસે પછી કોઇ મનપસંદ જગ્યાએ મનને માકો અને તે જગ્યાના સ્વને તૈયા કરો. (૯) એકાંતમાં બેસી મનની વૃત્તિ સાક્ષીભાવથી તપાસે. ૐને માનિસક જપ કરી. આમાનું ધ્યાન ધરો, ટુ કાણુ દુ' એમ સુબા (પ) આ વાંચુ, આ ોઉં, આ ખાઉં, તે ખાઉં, આમ દાન કરૂ તેમ દાન કરૂ, મ ઉપદેશ કરૂ તેમ ઉપદેશ કરૂ, શ્યામ એવા ક તેમ સેવા ક' વગેરે વગેરે બંધા મનના ધખારા છે. તેમાં ઈ મેળવવાનુ છે જ નિ હું પોતે જ શાંત સ્વરૂપ છું, હું સચિ આનંદમય છું, માથામાં હળ-શાક, રાગ દ્વેષ, સુખ-દુઃખ આદિતો છે.નિબંધ દસ િ તરફ નજર કરૂ છુ ત્યારે શાક, દ્વેષ, દુ:ખ ચારે તરફથી ઘેરી લે છે. એવું ધ્યાન ધરે. (1) બારમાં જાગૃત થાએ તે વખતે વિચાર કરો કે તમે કેણુ છે ? શરીર, પ્રાણ, મન, બુદ્ધિ વગેર તમે નથી; તમારા શરીરને કેવળ નમા અરિહંતાણુ અથવા ૐ નમઃ ક મડદા તરીકે ગણા, પ્રાણ તેને હલાવે થવાવેત્ર પણ ચિત્ત સ્થિર કરીને શ્વાસોશ્વાસ છે. શરીર જન્મ લે છે અને મૃત્યુ પામે છે, લન સહેલાઈથી થઇ શકે તે સારૂ, નહિ તે તેથી શરીરમાં અનુભાય (મારાપણાનો ભાવ) ગળના તંત્રના, વર્શી અને વાપનાના પ્રયાગ રાખવા તેનુ નામ અજ્ઞાન છે. આ શરીર કરવા, મળમા એટલે લાંબા કે ટુકા ધારા “હું” ... તે વિચારનો ત્યાગ કરો. દેહમાં પાસની ગણતરી, ટુંકા બારાવાસ (નાડીના કોઈપણ જાતનો અહંભાવ ન રાખો. આ મેળકારા) શરૂઆતમાં દસ કરતાં વધારે કે આ ક્યુ' છે તેવા ગય પણ ન કરો. તરમાં પાંચ કરતાં આછા ગવા નહિ દેશ કરતાં For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૩. વધારે ગળાથી મન ફતા ગણતરી પર ધ્યાન રાખે છે. અને પાંચ કરતાં આછા ગળવાથી મન સ્થિર રહેતું નથી માટે દશ ને પાંચની વચ્ચેના સાથવાળા આંક હાઇને સાવધાનીથી ગણના કરવી. ગણના થઉં. મન ામુક અંશે સ્પિરુ થવા લાગે ત્યારે બબુતરી ડી મી કેવળ શ્વાસેાશ્વાસ સાથે મન અદર અને મહાર તું આવતુ ર વા યાન કરવો તેને અનુધના કહે છે. સ્પર્શ કેટલે નાસિકાના અગ્રભાગ પર જે જગ્યાએ યાસ અને પાસ વડાય છે. તે જગ્યાએ ધ્યાન રાખવાથી ચન આ ધ્યાન ( ૫ ) જે દેહ નથી તેને ઋણી લેવુ' એ જ વાસ્તવિક જીવનનું જ્ઞાન છે. આવા ધ્યાનની વધામાં જ્યારે ચિત્ત શૂન્ય અને શાંત થાય છે ત્યારે દંડ સિવાય બીજા અનેક ો જ તત્ત્વનું જ્ઞાન થાય છે. ટુકમાં પોતાની ર ાહીય મારા અને જાણે તે સમયે સાક્ષી થઇને જે કાંઇ બનતુ હાય તેને જોતા રહેા. તે ખતે તમારામાં નિાપતા હશે. તમે એક નવા શાંતિના ધામમાં પ્રવેશ કર્યાં હો ત્યાં ચાર નહિ ય કેવળ ચૈતના હકો અને એ શુન્યો માધ્યમમાં ધ્યાન આત્મા તરફ વળે છે. સ પર ધ્યાન રાખવાનું કારણ એ છે કે વાસ ઉશ્વાસ એ શરીર અને આત્મા વચ્ચેનો પૂર્વ છે. બે માધ્યમ વર્ડ આત્મા (જીવ) શીરમાં રહેલ છે. ાગૃત રહીને શ્વાસ-ઉશ્વાસ નીરખ વાથી હું શરીર નથી એવા અનુભવ ધશે. આવા ધ્યાન વખતે તમારા મન પર ક.. દબાણ રહેતુ નથી. જ્યારે “હું” શૂન્ય બને છે (નાશ પામે છે) ત્યારે જ સાચો “”ના દર્શન થાય છે. (ચિત્ત )ની એકાગ્રતા સુલભ થાય છે. પ્રમાણે. થામ પર ચિત્તની એકામત્તા કરવાના કાને સ્થાપના કરે છે. વખતે લાંબા વાસાધામ લેવાથી ચિત્ત ( મન ) એકાબ થાય છે. આ ક્રિયા વગર પ્રયત્ને થવી અશક્ય છે; માટે સતત પ્રયત્ન કર્યો સિવાય આવાસની ક્રિયા સાધ્ય થઈ શકતી નથી. બની શકે તા આ ક્રિયા એકાંતમાં શાંન સ્થળે પક્ષીઓ ગાન કરતાં ડૅાય, પાસે નદી ખળખળ વહેતી હાય, તેવી જગ્યાએ થાય તે જરૂર આ ક્રિયા સાધ્ય થઈ શકે છે. વળી આ ક્રિયાનો આાર કરનારાઓએ અગાઉ થઈ ગયેલા ચોગીઓના અનુભવા વાંચી રહ્યા સમજીને અને પાનાની કઈ કઈ સુશીખવે છે તે સુધીખતો કેવી રીતે દૂર થઈ શકે તે સબંધી પ્રયત્ન કરો. બની શકે તો યોગી પાસેથીતે મુશીબતેને કેવી રીતે દૂર કરી શકાય તે શીખા, ધ્યાન કરતી વખતે (૧) શાંત બેસે (૨) કરાડને સીધી રાખો. (૩) ધીમા અને ઊંડા . ધાસ છે. (૪) શ્વાસ તરફ ધ્યાન રાખે (૫) સાગરના મે એને જુએ તેમ તમારી દરની વાસનાઓનું સાક્ષીભાવે નિરીશું કો. જે આ સમયને પીરજ અને જેએ શાંતિથી પાર કરે છે તે એક માન રહસ્ય અને જ્ઞાનના માલિક અને છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir હું આત્મા છું. પણ જ્યારે મારી અંદર નપામ કરૂ છું ત્યારે વાસના સિવાય કાંઈ જણાતુ નથી. આપણું આખું જીવન વાસના મય છે. અહીં વાસનાનો અથ કર્યું ચક્ષુ છે, ક કે મેળવુ છે. પોતે જે સ્થિતિમાં છે તેમાં સંતોષ નથી. એક વસ્તુ મળે છે કે એક ઇચ્છા પુરી થાય છે કે તરત જ બીજી ઇચ્છા ઉત્પન્ન થાય છે. શ્યામ યાસનાની દાડો એ જ નથી. વાસના એક આત્મા પરનું આવરણ છે. તેથી આત્મન થતુ નથી. વિચારોને નિષ્પાણુ કરો અને પછી તમે જે નો તે જ્ઞાન છે. વિચાર. જ્યાં નથી એવી ધુમાડા વગેરેની ચેતનામાં જ્ઞાન છે. બિચારા ન ગૈા. વિચારની ક્રિયાને જાણા. બસ જુએ નેતજોતામાં કોઈક પળે છલગ મરાય છે અને તે વખતે તમને પોતાને શૂન્યમાં જોશે, Stop and see ચાલે અને જુએ. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬ ) જૈન ધર્મ પ્રકાશ છે તેમાં ભારત (આમ તી ; એ બે શબ્દોમાં આ યોગ સમાયેલ છે૧૪ માં બન્ને તિર્થકરોની મહામુનિ તરીકે સ્વનિરીક્ષણ એટલે સાગર કિનારે ઊભેલી ભાવના કરે છે જે પિંડસ્થ ભાવનાનો એક વ્યક્તિ સાગરના મોજાંઓને જુએ તેમ પ્રકાર છે. પિંડસ્થ ભાવના કર્યા પછી મહર્ષિ તમારી અંદરની વાસનાઓને જુએ વિચારને નંદિવેણુ બન્ને તિર્થકરોની ગા. ૧૫–૧૬પકડવાની આપણી ટેવ છે. એક વિચાર જય ૧૭-૧૮ માં પદસ્થ ભાવના કરે છે. અને તેમાં ત્યારે બીજા વિચારને આપણે તરતજ પકડી તેમના અલૌકિક રૂપને ચિતાર રજુ કરે છે. લઈએ છીએ. આ અને વિચારો વચ્ચે જે ગાથા ૧૯-૨૦-૨૧-૨૨-૨૩-૨૪ માં અને અંતરાય પડે છે તેમાં આપણે કરી જતા નથી. તિથ"કરીનું દેવાધિદેવત્વ સંબંધી દશ્ય રજુ આ અંતરાય ઉંડાણુ માં જવાને (આત્મા તરફ) કરે છે. બનેને કેવળરસાન થયું છે અને તે એ જવાને રસ્તે છે. અહીં વિચારમાંથી નિવિ. તીર્થનું પ્રવર્નાન કરી રહ્યા છે તે સમયે ચારમાં કુદવાનું છે અને એ તપ અને સાધના ત્રષિઓને સમુહ, દૂ દ્રો કુબેદિ દેવો અને છે. આ નિર્વિચાર સ્થિતિ આપણને ઉંઘ નરેન્દ્રો બને તીર્થકરોના દર્શન કરવા આવે આવે છે તે પહેલાની જેવી સ્થિતિ છે. આ છે અને તેમની સ્તુતિ, પૂજા કરીને કુતકૃત્યતા સ્થિતિમાં સાધકને ઝોલાં વગેરે અડચણ કરે અનુભવે છે. આકાશના દેવે પણ મોટી છે; માટે તે વખતે જાગૃત રહેવા•ી જરૂર છે, સંખ્યામાં તે વખતે એકત્ર થાય છે અને બન્ને અને આ નિર્વિચાર સ્થિતિ જેમ વધારે તીર્થકરોને પ્રણામ કરે છે. વળી સકળ સંઘ સમયની થાય તેમ કરવાની જરૂર છે. તે વખતે પણ ભેગા થઈને બને તીર્થકરોને પ્રણામ શ્વાસોશ્વાસ પર ધ્યાન રાખવાથી અને થોડે કરે છે. ગા. ૨૫-૨૬-૨૭-૨૮ માં દેવીએ થડે અંતરે શાંતિ એવા એક જ માનસિક પણ બને તીથ કરને વંદન કરવાને આવે જપથી જાગૃત રહી શકાય છે. તે સ્થિતિને છે. અને તે વખતનું દૃશ્ય મહર્ષિ નંદિપેણ શબ્દમાં વર્ણાન કરવાનું અશકય છે; પણ તે રજૂ કરે છે. ગા. ૨૯-૩૦-૩૧-૩૨ માં દેવીએ સ્થિતિ જે સાધક અનુભવી શકે છે તેને જ અસંખ્ય વાજિંત્ર સાથે નૃત્ય. ગાન વગેરે કરે તેના રહસ્યનું જ્ઞાન થાય છે. છે ત્યારે બને તીર્થકરોની વીતરાગતાનું અજિત શાંતિ સ્તવન : અનુપમ દૃશ્ય મહર્ષિ નંદિણ રજુ કરે છે. મહર્ષિ દિણ પ્રથમ પિંડ પછી ગા. ૩૩-૩૪-૩૫ માં તેઓ બન્નેના શરીર પદસ્થ અને છેવટે રૂપાતીત અવસ્થાને આ પર નજર કરે છે અને શરીર પર અનેક ઉત્તમ સ્તવનમાં અનુસરે છે. તિર્થંકર ભગવાન કેવળ લક્ષણે જુએ છે. પછી દર્શનશ્રી, જ્ઞાનશ્રી, જ્ઞાન પામે તે પહેલાંની તેમની સઘળી અવ ચારિત્રશ્રી તે બનેમાં મહર્ષિ નંદિણ જુએ છે સ્થાના ચિંતનને પિંડ ભાવના કહે છેઃ સર્વજ્ઞ અને બને તીર્થક સિદ્ધો છે તેવી રૂપાતીત થયા પછીના સ્વરૂપનું ચિંતન એ પદસ્થ ભાવના ભાવના કરે છે. ગા.૩૬-૩૭-૩૮માં આ સ્તવનને છે અને સકલ કમરહિત થઈને સિદ્ધ બુદ્ધ સુંદર રીતે ભણનારા ભક્તોને હર્ષ પમાડા થયા તેનું ચિંતન એ રૂપાની ભાવના છે. મને અત્યંત આનંદ આપે અને સ્તવનના મર્ષિ નંદિષણ પ્રથમ પિંડસ્થ ભાવના ભાવતાં સાંભળનારાઓને સુખ-સમૃદ્ધિ આપે એવી ગાથા ૯-૧૦-૧૧-૧૨ માં ઉભય તીર્થકર અભિલાષા મહર્ષિ નંદિ વ્યક્ત કરે છે. (અજિતનાથ અને શાંતિનાથ)ની રાજરાજેશ્વર આ સ્તવન ગાનાર અને સાંભળનારના ઉપસર્ગ, અવસ્થાનું ચિંતન કરે છે. આ પ્રમાણે રાજ. રેગે, પાપ વગેરેને દૂર કરે છે અને તેમને રાજેશ્વરની ભાવના ર્યો પછી ગા. ૧૩ અને શાંતિ આપે છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ For Private And Personal Use Only અધ્યાત્મિક યોગનિષ્ઠ શાળä મિત્ર પુ. ધા, શ્રી કરવિજ્યજી મહારાજ સાહેબના પ ય પ ીમંત્રી શુદ્ધ બ્રહ્મચારી શ્રી પુષ્પવેયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પર કરી બાળ પ્રચારી પન્યાસજી મહારાજ શ્રી મનહર વિજયજી મહારાજ સાહેબનો જીવન દીપ સ્વાધ્યાય ા પિતાને બહતી મૂકી આશાતના કરવી નહી. ૐ નમઃ પરબી એક આવ્યા. ોિ ભરી બરી લાવ્યાં ‘મનેહરવિજયજી’ જેમનું છે નામ જણ ન્યાતિ જ્ઞાબી, ભક્તિ ડીપ પડાવી, જીત્યે નથી કાચાર દી વે કામ .......નવ′′ પાલીતાણાના “માળિયા ” ગામે, રહે ગૃહસ્થી ‘રૂખડ’ નામે, તેને ‘અમૃત’ નામે નારી, સેવા ધર્મ ભક્તિના પુજારી: તેના પુદ્ધ જે ભક્ત જન્મ ધરે, મા. હરિબંધ' જેનું નામ ..... પ્ જન્મ ધર્યા ચકી કુળમાં, તાયે ધર્મ ગ્રહ્મા જિનવરના, વળી દીક્ષા લીધી બચપણમાં, કારા શેકી છે નખના રણમાં, કયા ક્તિના કામ મા નાં આ ધામ. વિડ્યો ત્યાગને પચે સુજાણ તપસ્યામાં વિખ્યાન છે, ત્યાર થી કહ્યું જેના શિષ્ય શ્રી વિથ, તેના શિષ્ય મનોવિજય જેલા દાદા ગુરુ તેવા ચયા મુનિર જો દીયાળુ ગુરૂજીનું નામ .....૦ ..... 6 બાળપણાથી પ્રાચતું પાળે, કઠીન નવ માંડે. ડ્વન ગાળે, સંપ કરીને કમાં સર્વ બાળે, આખા કુળને એ ઉજવાશે. જેમ કાદવે કમળ. તેમ મુનિ સ વાળ, જવા ન વરી છે. કામ ઉપ આ માણે કામનું પુરાં દીધાં, અવિહાર સિદ્ધિ તાકિ લીધાં, સાળ સોળ ઉપવાસ ચાવીવાર કીધાં. જેણે ભક્તિ અમીરસ પીધાં ગાયને અાદ કીડી, ખારાધના તપ થવા વિધિ અર્જુન ઉપવાસનો નિહ પાર ક્ષીર સમુદ્ર તપે ત્રણવાર, કર્મસુદન પ નવું ધાર, પીસ્તાલી આગને ઉત્તાર. બેલથી આરાધના સાર; ક્રિયા ધિની સાથે ૧૦મી મેથી ા દિવાર .....૧૦ જુના આવે લાગી. બાબનગર થયું. બુ ાગી. શ્રદ્ધા ભાવે હૃદયે ભક્તિ જાગી. તતા ભવનાં દુઃખડાં ભાંગી: કિ. પ્રભુનીને કહે તો, ચરણ શીશ મુકી દેતા, મુને પાર ઉતારી મારી નાવ પ नपद 蕫蕎蕎羮炎熊 મકર :-બીજીવાર ચડું વેલ વમાન તપની ૧૩ આળી પુરી થઈ સીધાચલની ૧૨ વધુ જુનાગઢની ૪પ ચાત્રા કરી કદમગીરીની ૫૫૦ યાત્રા કરી તલાન્તની ૫૫૦ યાત્રા કરી. '' 'L ..૧૧૦ યા ને કા નામ ફે માન્ડ પણ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મચર્ય લેખક : શાહ ચતુર્ભુજ જેચંદ બ્રહ્મચર્યનો અર્થ આમા સમીપ વિચરવું આવશ્યક છે. મંત્ર જપની સફળતા અને ચુંગ અથવા આત્માની ઉપાસના કરવી એમ થાય વિદ્યા ઋદ્ધિ સિદ્ધિ બ્રદાચારીને પ્રાપ્ત થાય છે. છે. બ્રહ્મ એટલે આત્મા અને ચય એટલે બ્રહ્મચર્ય ચારિત્રનો પ્રાણ છે, મેક્ષ સાધનાને ચર્ચા-ક્રિયા. જે જીવન ચર્યા અથવા ક્રિયા અનન્ય ઉપાય છે. આ આત્માનું હિત કરનારી હોય તે બ્રહાય. આ હવે મૈથુન ત્યાગ અને બ્રહ્મચર્ય પાલનના તાવિક અર્થ છે. પણ વ્યવહારમાં બ્રહ્મચર્ય આટલા બધા મહત્ત્વ પાછળ રહેલ રહસ્યને એટલે વીર્યની રક્ષા કરવી એમ અર્થ થાય છે. વિચાર કરીએ. દરેક સંસારી જીવ આત્મા જે મન, વચન, કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યનું અને પુ ગળના કમજ સગથી બનેલ પાલન કરી વીર્યની રક્ષા કરી હોય તેવા પુરુ. છે. તે અનાદિ કાળથી ચાયું આવે છે અને પનું તેજોબળ સામ અપ્રતિમ હોય છે. મોક્ષ પ્રાપ્તિ સુધી ચાલે છે. કેઈ પણ ગમે શરીરને રાજા વીર્ય ગણાય છે. શરીરનું પિષણ તેવા નાના સૂકમ કે મેટા દરેક જીવને શરીર ધારણ કરતી સાતે ધાતુઓનું વીર્ય સારભૂત હોય છે. તે સાથે દરેક જીવને પોતાના જીવિસત્વ છે. સંસારમાં આત્મા શરીરને આશ્રયી તત્ર અંગે આહાર, ભય, મિથુન, પરિગ્રહ એ રહે છે. આત્માની સર્વ પ્રવૃત્તિ મન, વચન, ચાર સંજ્ઞા અવશ્ય હોય છે. જીવન ધારણ માટે કાયાના ગરૂપે શરીર મારફત થાય છે. તે આહાર જરૂરી છે અને તે જીવ સતત પ્રહણ શરીર સુદઢ બળવાન હોય તેમ જીવન વ્યાપાર કરે છે. શરીર પણ એક પરિગ્રહ છે. શરીરના વધારે સારી રીતે ચાલે છે. એટલે બ્રહ્મચર્ય ધારણુ પિષણ અને બીજા ભેગ ઉપગ માટે પાલનથી વીર્યની રક્ષા કરવી તે આત્માની પણ જીવ વસતિસ્થાન, ધન, માલ, મિલકત, વિગેરે. રક્ષા કરવા બરોબર છે. તે વીર્ય રક્ષા માટે નો પણ પરિઝડ કરે છે. જીવ માત્રને પિતાના વિષય સેવન વગેરેનો મન, વચન, કાયાથી જીવન પ્રાણુ અત્યંત વહાલા છે. તે જીવન ત્યાગ કરવાનું છે. તેવા ત્યાગ સિવાય બ્રહ્મચર્ય પ્રાણને ઘાત કરે તેવી કઈ પણ વાતને જીવ પાલન થઈ શકે નડુિં. તેથી જૈન પરિભાષામાં સતત ભય સેવે છે. તે બધી સંજ્ઞાઓમાં મિથુન ત્યાગને બ્રહ્મચર્ય કહેલ છે. પંચ મહા- આત્માને શરીર સાથે સંલગ્ન કરનાર માનવ્રતનાં મથુન ત્યાગ અથવા બ્રહ્મચર્ય પાલન ભાવ સૌથી મોટી સંજ્ઞા છે. આત્માનું શરીર મહત્વનું વ્રત ગણાય છે અને તે ચારિત્રો સાથેનું તાદામ્ય મિથુનભાવથી થાય છે અને અતિ અગત્યનો ભાગ છે. આ આભૂમિના તે મિથ્યાત્વ માફક સંસારનું મૂળ બીજ કારણ દરેક ધર્મ પ્રવર્તકે અને તtવચિતએ બ્રા છે. મિથ્યાત્વ પરિણામે જીવાત્માને મથુનરૂપ ચર્યના મહિમા વિષે ઘણું કહેલ છે. બ્રહ્મચર્ય પૌગલિક ભાવની સતત વાસના રહે છે અને સર્વ વ્રતોમાં શિરામણી વ્રત છે. તે જ ઋષિ, મિથુન ક્રિયાથી અરસ્પર સ પુદ્ગાનું જોડાણ મુનિ સંયમી છે જે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન થાય છે. આહાર એ શરીરની ભૂખ છે પણ કરે છે. બ્રહ્મચર્ય પાલનથી મનુષ્ય નિરોગી, તેને મિયાત્વ મેહ સાથે સીધો સંબંધ નથી. દીર્ધાયુષી તેજસ્વી શરીર ધારણ કરે છે અને તૈથુન કે શરીરની ભૂખ નથી. પણ મિથ્યાત્વ ધારેલું કામ સિદ્ધ કરવા શક્તિમાન થાય છે. મેહવાસિત 'જની ફરી ફરી ઉત્પત્તિ યાને કોઈ પણ વેગ સિદ્ધિ માટે પ્રદારણ્ય પાલન સંસાર સર્જન માટે એક બીજાના પુદ્ગલેના For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. G 50 પરસ્પર આકર્ષણ જોડાણરૂપ મૈથુન ક્રિયા છે. નહિ અને તે સાથે અહિંસાદિ બીજા દરેક તે મૈથુન ભાવ શરીરશાસ્ત્રીઓ માને છે તેમ વ્રત ખંડિત દોષિત થાય તેવો નિયમ છે. તેથી આહાર માફક કે શારીરિક ભૂખ કારણે થતાં સાધુ સાધ્વીના સંયમ પાલન માટે બ્રહ્મચર્યને નથી. પણ પુરુષદ, સ્ત્રીવેદ, નપુંસકદના એક નિરપવાદ વ્રત કહેલ છે. ધર્મના પ્રશસ્ત પ્રકારના મેહ અથવા જાતિય વાસનાના કારણે કારણોસર અપવાદ તરીકે બીજા વ્રતોનો ભંગ થાય છે. તેથી શરીરશાસ્ત્રીઓ તેને sexual નિભાવી લેવાય પણ બ્રહ્મચર્ય વ્રત પાલનમાં hunger જાતિય ભૂખ નહિ પણ Sexual કેઈ અપવાદને સ્થાન નથી. [instinct Mતિય વૃત્તિ વાસના કહે છે. આહાર: * ઉપર મુજબ શ્રદાચર્ય વ્રત પાલન અને સંસારૂપ ભૂખ અને મૈથુન સંસારૂપ મેહુ સંથન ત્યાગનું મહત્વ સમજયા પછી તેના વાસના વચ્ચે એ ભેદ ખાસ સમજવા જે પાલન સંબંધી વિચાર કરીએ. બ્રહમચર્યનું છે. મિથુન શબ્દ જોડાણુ સંગ વાચક છે. * મહત્વ જેમની આમલક્ષી ધર્મદ્રષ્ટિ વિકસી આત્માનું પુગલ સાથેનું જોડાણુ મિસ્યાથી છે તેવા મનુષ્ય અને સમકિતિ દેવાને જ થાય છે. જીવના સંસાર ભવ, પરંપરાનું મૂળ સમજાય છે. પણ જ્ઞાનપૂર્વક તૈથુન ત્યાગ મિથ્યાત્વ અથવા જીવનો પૌગલિક ભાવ છે. અને બ્રહ્મચર્યનું પાલન ફક્ત મનુષ્ય જ કરી જેમાં મિથુનભાવ જતિયવાસના મહત્વને ભાગ શકે છે. દેવગતિ એ ભેગ ભૂમિ છે અને તેઓને ભજવે છે. અને તે દેવ મનુષ્ય નારક તીય સતત અવિરતિનો ઉદય ડેય છે. તેમના ચાર ગતિમાં અને સૂમ બાદર એ કેદ્રિય થી વિક્રિય શરીરની શ્ચના જ એવી છે કે તેઓ પંચેન્દ્રિય જાતિના સંસારી સર્વ જીવામાં હોય કેઈ વિરતિના પચ્ચખાણ વ્રત નિયમ પાલન છે. મિથ્યાત્વ માફક મૈથુન ભાવ જીવના સંસાર- કરી શકતા નથી. પણ તેઓ સમજે છે કે ચકનું, સૃષ્ટિ સજનનું, ભવપરંપરાનું મૂળ દેવગતિના ઉચ્ચ પ્રકારના સુખ દાનાદિક પરેબીજ રૂ! કારણું છે. બીજી બધી સંજ્ઞાઓ પકાર પ્રવૃત્તિ અને સંયમ ધર્મના પાલનથી કરતાં મિથુનભાવ સૌથી વધારે જોરદાર મિથ્યા તેમને મળેલ છે. પણ દેવગતિમાં કઈ સંયમ ત્વવાસિત સંજ્ઞા છે. ધર્મનું પાલન શકય નથી અને સંયમ ધર્મમાં ઉપર મુજબ મિથુન ભાવથી સંસાર વૃદ્ધિનું તપશ્ચર્યા ઉપરાંત બ્રૉચની મુખ્યતા છે. અને ભભ્રમણનું કારણ સમજાયા પછી તેમાંથી તેનું પાલન મુખ્યત્વે મનુ જ કરી શકે છે. મુક્ત થવા અને બ્રહ્મચર્ય પાળવા મૈથુન ત્યાગનું અને મનુષ્ય ભવમાં જ સંયમ પાલનથી શાશ્વત મહત્વ સમજાશે. અને મૈથુન રૂપ પૌગલિક સુખ રૂપ મેક્ષ પ્રાપ્ત કરી શકાય છે. સમકિતિ ભાવથી છૂટવા અને આમ શુદ્ધિ વિકાસ અને દેવે તે અને જાણે છે. તેથી મોક્ષ સાધના માટે બ્રહ્મચર્યનું મહત્વ સમ. બ્રહ્મચર્યની કામુક્યતા છે તેવા સંયમ જાશે. તે માટે દરેક ધર્મમાં બ્રહ્મચર્ય વ્રત ધર્મનું સર્વ શ્રેષ્ટ પાલન કરનાર તીર્થકર ભગપાલનને મહત્વ અપાયેલ છે. પણ જૈન ધર્મનાં વતે અને બીજા સાધુ સંત મહાત્માઓને આચારમાં ચારિત્રના પ્રાણુરૂપ તે વ્રતને સૌથી તે સમકિતિ દેવો હૃદયના ખરા ભક્તિવિશેષ મહત્ત્વ અપાયું છે. કારણ જેનું બ્રહ્મ- ભાવથી નમસ્કાર કરે છે. ચય ખંડિત થાય તેનું બીજું કઈ વ્રત કે (કમશ:) પ્રકાશક : દીપચંદ જીવણલાલ શાહ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર મુદ્રક : ગીરધરલાલ ફુલચંદ શાહ, સાધના મુદ્રણાલય-ભાવનગર For Private And Personal Use Only