SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra પુષ્પદંતકૃત મહાપુરાણ www.kobatirth.org અપભ્રંશ ભાષા અને સાહિત્ય : સંસ્કૃત અને પ્રાકૃત્ત એ આપણા આ ભારત વર્ષોંની એ પ્રશિષ્ટ ( Classical) ભાષાએ છે. એ બન્ને બહુ નિકરવી-ગાઢ સંબંધ ધરાવે છે. વિશેષમાં એ બન્નેનો અભ્યાસ પરસ્પર પૂરક અને આવશ્યક છે. સંસ્કૃત સાહિત્યને વિષકતા, વિવિધતા અને સ’રક્ષણનાં ક્ષેત્રમાં જે સૌભાગ્ય સાંપડ્યુ’વીસ * તેનાથી પ્રાકૃત સાહિત્ય ક ો ત ચિત રહે જ છે એમ સામાન્ય રીતે મનાય છે. એ ગમે તે હે! પણ એથી પ્રાકૃત સાહિત્યની ઉપચાગિતા ઘટતી નથી. * અપભ્રંશ ' એ પ્રાકૃત ભાષાના એક અને અન્તિમ ગણાતો પ્રકાર ૐ. આપણી વિદ્યા પીડાના અભ્યાસક્રમામાં સસ્કૃતને અને કાલાનાર પાનેિ-પ્રાકૃતને જે સ્થાન મળ્યું છે તે ન્યાપિ અપકાને મળ્યુ નથી; પરન્તુ આ જે તા અપભ્રશ સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં ઉપ લબ્ધ છે-પ્રકાશિત પણ થયુ છે, તે જોતાં તેમ જ ભાષાવિજ્ઞાનની એિ પણ એ મહ ત્ત્વનું છે, એ વાસ્તાં અને ક્યા સ્થાન સથર વાળવું તેએ. જીવન માં હિંગમ્બર પુષ્પદ્યન્ત એ અપભ્રંશના મહા કવિ છે. એએ ‘ કાશ્યપ ’–ગોત્રીય અને શિવભક્ત બ્રાહ્મણ કેશવ અને એની પની મુગ્ધા દેવીના સુત્ર થાય છે. બેએ વીર એવું રાજાના આશ્રય મેળવી શક્યા હતા પરન્તુ કાઇક કારણસર એ જતા કરી કઢાળ વધામાં લાંબી મુસાફરી કરી એએ માન્યખેટ (આધુ નિક”માલપેડ ) ગયા. એ સમયે ત્યાં રાકુર વંશના કૃષ્ણ ત્રીજા પતિ હતા અને સાહિત્ય પ્રા. હીરાલાલ ર. કાઠિયા અને કિ ભરત એમના સમન્ત્રી હતા. નજ અને અમ્માએ નામના બે જણના આમથી પુષ્પદ્યન્ત ભરતને મળ્યા. ભરતે એમનું નુ ચિત અને પ્રેપુરુ સ્થાતિથ્ય કર્યું અને કાકાનર કે મહાપુરું હું ? રચવા એમને વિના મહાપુરાણના યિ જ્ઞાનુ' પિરણામ તે અપભ્રંશ બ્રામાં હન્તર Àાકપ્રમાણક, ગેય પદ્યોમાં અનેક વિધ શબ્દાવકારોથી અને અાત્રા | વિભૂતિ સ્વરૂપે બે કટકે રચાયેલું અને મને જેને માન્ય એવા વિશિષ્ટ મહામારીના જીવનવૃત્તાન્તકે આનુષંગિક અન્યાન્ય માહિ નીપૂર્વક રજૂ કરતુ મહાપુરાણ છે. ના પ્રાપ્ય બને નથી કરાયા છે. તેની ધ્રુવપદરૂપ આદ્ય પંક્તિઓ દ્વારા કવિ કહે છે કે“ મિત્રિશર ાળુ વરજી, Acharya Shri Kailassagarsuri Gyanmandir મુળમાર્ગ=૬ | पणविधि विश्वविणासणु, णिरुवम सारुणु - रिसहाहु परनेन ॥ " આગળ જતાં કવિ સુન્દર લલનાને અંગે પણ ઘટે એવાં વશેષણા દ્વારા સરસ્વતીને પ્રણામ કરે છે. તેમ જ ઋષભદેવના ગામર્દોષ ગેસુખને અને શાસનદેવી ચક્રેશ્વરીને સહાયક થવા પ્રાર્થના કરે છે. પ્રસ્તુત મહાપુરાણમાં ૧૦૨ માન્યત અર્થાત વિચ્છેદો છે. એકમાં આછાંયાં કડવક ( કડવાં ) છે. સમગ્ર મહાપુરાણના બે ભાગ પડાય છે : (૧) આદિપુરાણ અને (૨) ઉત્તરપુરાલુ, મા બન્ને ભાગ દ્વારા મા ચાલુ * વર્પિણીમાં આપણા આ દેશમાં થઈ ગયેલા ઋષભદેવાર્ષિ ૨૪ તીથ ક, ભરતાદિ ૧૨ ચક્રવર્તીઓ, ત્રિદિવ = ( ૧૭ )>> For Private And Personal Use Only
SR No.533964
Book TitleJain Dharm Prakash 1967 Pustak 083 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1967
Total Pages19
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy