________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬).
જૈન ધર્મ પ્રકાર
લાગે છે. જેથી વાડ પણ શીયળના રક્ષણ કારણ કે પૂર્વકાળમાં ભેગવેલ ભેગનું સ્મરણ માટે જ જાયેલી સ્પષ્ટ દેખાય છે. એમાં પણ કામને ઉત્તેજન કરે છે અને પોતે સ્ત્રીને સ્ત્રીની તરફ કે તેના શરીરના કોઈપણ ભાગ પગ કેમ ખેંચ્યું અને તે કેવી રીતે શરમાઈ તરફ ધારી ધારીને જવાનો નિષેધ છે. સ્ત્રીની ગઈ વગેરે વાતો યાદ કરવી નહિ. આ પૂર્વના કેઈપણ દાદ્રિય તરફ ધ્યાન રાખીને જેવું તે કામગ કરેલા હોય તેનું સ્મરણ કરવું તે કામ જાગૃતિ કરે છે અને તેટલા માટે ચોથી પણ કામભેગને જગાડનાર હોઈ ખાસ નિષિદ્ધ વાડમાં સ્ત્રીને ધારી ધારીને તેની કોઈપણ છે, માટે પૂર્વે કરેલા કામોગને પણ યાદ ઇંદ્રિય તરફ ધારી ધારીને જોવાનો નિષેધ ફર- કરવા નહિ એમ શિયળના રક્ષણ માટે જણામાવવામાં આવેલ જણાય છે. સ્ત્રીઓના કુચ વવામાં આવ્યું છે. આ બ્રહ્મચર્ય પાલનની છઠ્ઠી સ્થળ કે છાતી અથવા તેના રૂપનું ધારી ધારીને વાડ થઈ. સાતમી વાડ (રક્ષા) ભજનને અંગે જેવું તે આ કારણથી અટકાવેલું જણાય છે ફરમાવવામાં આવી છે. બ્રહ્મચારીએ અતિ અને એ વાડના પાલનથી પોતાના વ્રતની સ્વાદિષ્ટ ભોજન કરવું નહિ. સારો દૂધપાક દૃઢતા થાય છે. તેના રક્ષણ માટે આ વાડના ખાવાથી અથવા અતિ સ્વાદવાળું ભજન, પાલનનું ફરમાન અતિ ઉપગી છે અને આ તીખા તમતમતાં શાખ અથવા ભાવતું ફરસાણ કાળમાં પુરુષ અને સ્ત્રીઓ છૂટથી હળતી ખાવાથી પણ કામે;પત્તિ થાય છે. અતિ આહાર મળતી હોય છે તેવા કાળમાં તે તેની ઉપ- કરવાથી જરૂર કામ જાગ્રતિ થાય છે અને જેણે ગિતા તો જરૂર જણાય છે. પાંચમી વાડમાં શિયળ પાળવું હોય તે સ્વદારાસતેલીને માટે ભીંતની પડખે સ્ત્રી અને પુરુષ હોય તેની વાત- નિષિદ્ધ છે તે બહુ ખાનારના ભાવનું અવચીત સાંભળવાનો પ્રયાસ ન કરે અથવા કનનું પરિણામ છે. અતિ સિનગ્ધ ભજનનું એવી ભીંતને અંતરે સૂવું કે બેસવું નહિ. આ પરિણામ થાય છે અને કઈ કઈવાર તે કામગ વાતનું શ્રવણ પણ કામગને પ્રેરે તે મહા વ્યાધિની શરૂઆતનું કારણ બને છે. છે અને ભીંતની આરપાર અવાજ તો આવે અને તે જ કારણે આઠમી વાડમાં અતિ ચાપીને છે તે બ્રહ્મચારી સ્વદારાસંતોષીએ સાંભળવો ખાવાનો નિષેધ છે. ખાવાની ભૂખ હોય તેથી નહિ એવી રક્ષણ એજના છે, તે વાત ખાસ ઓછું જમવું, પિટનો પા ભાગ ખાલી રાખવે વિચારવા લાયક છે. આટલા ઉપરથી કામ- એમ તે આજના દાક્તરે અને પ્રાચીન વૈદ્યો ગની વાત બીજાની હોય તે પણ તે સાંભળ કહે જ છે એટલે વાત ખાસ ધ્યાનમાં રાખી વાનો સકારણુ નિષેધ છે. છઠ્ઠી વાડમાં પિતે આઠમી વાડને પિતાના અનુભવમાં લઈ તેને પૂર્વકાળમાં કામગ સેવ્યા હોય તે કદીપણ ઉપગ કરો એ બ્રદાચારી અને સ્વદારાન સંભારવા એમ ફરમાવવામાં આવ્યું છે, સંતોષી માટે જરૂરી છે. (ચાલુ)
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર : ભાગ ૨ જે ઉપરોક્ત ગ્રંથ ગુજરાતી લીપીમાં કલકત્તાના અમુક ભાવિક સદુગ્રસ્થ તરફથી મળેલ સહાયથી છપાવવાનું શરૂ કરેલ છે. પાના ૩૦૪-ફેમ ૩૮, બહુ ઘેડી નકલે હોવાથી તુરતજ મંગાવી લેશે. બુકની કિંમત રૂ. પાંચ. પટેજ રૂા. ૨). લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર,
For Private And Personal Use Only