SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] શ્રી વર્ધમાન–મહાવીર આ અસલ લેક પ્રસૂતિઓને કંઠસ્થ અત્ર જોઈ જવી એ જરૂરી છે. એ આ પ્રમાણે રાખવાને અંગે આપ્યા છે. તેનો અર્થ ઉપર છેઃ (૧) પ્રથમ તે પિતાની પરણેતર સ્ત્રી થઈ ગયો છે અને એનો વિસ્તાર વંદિતાસૂત્રની સિવાયની કોઈપણ સ્ત્રીની સેબત ન કરવી, અર્થદીપિકામાં કરવામાં આવ્યો છે તે ઘણા કારણ કે સબત હોય ત્યાં કામ વિકાર જાગે વખતથી જૈન કથારત્નમેષના ચોથા ભાગમાં છે, તેટલા માટે જયાં પડોશમાં ઘણી સ્ત્રીઓ ભીમશી માણેક તરફથી પ્રસિદ્ધ થયેલ છે. આવી વસતી હોય તેવી વસ્તિમાં પણ ન રહેવું આ રીતે મહાવીરસ્વામીએ ત્રીજ વ્રતની પાલના યુગમાં આ સંબંધમાં ખાસ સંભાળ રાખવાની કરી અને પ્રસૂતિઓ પૈકી કોઈને પણ પિતાના છે. હાલમાં ભણવાને બહાને કાલે છે. હાલમાં ભણવાને બહાને કોલેજ કે હાઈ. જીવનમાં સ્થાન જ ન આપ્યું. તેઓની ભાવના સ્કૂલમાં છોકરીઓ સાથે મળવાનું થાય છે તો મહાવ્રત લેવાની હતી, તેથી આવી અતિ અને ફરવાની જગાએ બગીચામાં પણ અનેક ચાર રૂપ પ્રસૂતિએને તો ત્રીજા વ્રતને અંગે સ્ત્રીઓને મળવાનું થાય છે તેનો ત્યાગ કરે, સ્થાન કેમ જ આપે. આ પ્રસૂતિને વિષય એવા સ્થાને ન જવું કે રહેવું તે પ્રથમ ઉપ ચોગી વાડ છે, એથી પોતાની સ્ત્રીમાં જ સંતોષ અપ્રસિદ્ધ હોવાથી તેમાં જરા વધારે વિવેચન કર્યું છે તે માત્ર વાંચનારના લાભ માટે અને થાય છે અને પટ્ટીયા પોતાની થાય તે વૃત્તિને યાદ રાખવા માટે મૂળ લોક પણ આપ્યા છે. ઉદ્ભવ પણ થતો નથી. આ પ્રકારે આ થ હવે મહાવીરસ્વામીએ ચેથા વતની પાલના વાડનું પાલન કરવું અને બનતા સુધી સ્ત્રીને કે કુમારિકાનો કોઈ પણ પ્રસંગ ન થાય તેવી કેમ કરી તે જરા વિચારી જઈએ. એ ઘણી અગત્યની વાત છે અને ચોથા વ્રત પાલનને પરિસ્થિતિ ઉપજાવવી. બીજી વાડમાં સ્ત્રી સંબધી બહ કથા વાર્તા ન કરવી. સ્ત્રીના અંગઅંગે ખૂબ ઉપગી વ્યવહારૂ હકીકત જાણવા મરોડ કે અમુક ભાગ સંબધી ચર્ચા વાર્તા ન લાયક છે. આપણે તે હકીકત જોઇએ. કરવી. કથા વારંવાર કરવાથી કે ચર્ચા કરવાથી ચોથા અણુવ્રતનું નામ સ્વદારીસંતેષ વ્રત પણ કામ ઉત્પન્ન થાય છે. તેથી અમુક સ્ત્રી છે, એમાં પિતે લગ્નવિધિથી પરણેલ સિવાય વાં કી ચાલે છે કે અમુક સ્ત્રી ફગી છે કે અમુક સર્વ સ્ત્રીઓને સંગ ત્યાગ છે. વિધવા, સ્ત્રી પિતા ની સામે કલાસમાં (વગમાં) જોયા વેશ્યા, કુમારિકા એ સર્વને પરદાર ગણવામાં કરે છે, એવી વાતો પણ ન કરવી, કારણ કે આવે છે. આ વ્રત ઘણું મહત્વનું છે. પારકી તેવી વાત પણ કામને ઉન્ન કરે છે. જે તે સ્ત્રી પરદારની દૃષ્ટિ સાથે દષ્ટિ મેળવવી નહિ જવું નહીં તેનું નામ પણ ન લેવું. એટલા એવે તેમાં હમ છે. આ વ્રતને એટલું મહત્વ માટે મૂળ વ્રતના રક્ષણ માટે આ વાડની આપવામાં આવે છે કે એના પાલનને અંગે ચેજના બનાવવામાં આવી હોય એવું લાગે નવ પ્રકારની વાડ પાળવાને ગૃહસ્થને પણ છે. ત્રીજી વાડમાં જે સ્થાન પર કુમારિકા હકમ છે અને ભગવાન મહાવીરસ્વામીએ એ બેઠેલી હોય તે સ્થાન પર કે તે બાંકડા ખુરશી ન વાડોને ગૃહરથાવાસ દરમ્યાન પાળી. એ કે સટુલ ઉપર બે ઘડી સુધી બેસવુ નહિ. વાડો પણ ઘણી જ મહત્વની છે. ખેતરનું એવા સ્થાન પર બેસવાથી પણ કામે ‘ત્તિ રક્ષણ જેમ વાડથી થાય છે તેમ એ બ્રહ્મચર્ય થાય છે અને તે વ્યક્તિ પરત્વે ભોગ ભેગવ. વ્રતનું રક્ષણ વાડોથી થાય છે એવી અગત્યની વાની ઈચ્છા થઈ આવે છે. એમ ન બને તેના એ વાડો હોવાથી એને જરા વિગતથી આપણે રક્ષણ માટે આ વાડની યેજના થઈ હોય એમ For Private And Personal Use Only
SR No.533964
Book TitleJain Dharm Prakash 1967 Pustak 083 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1967
Total Pages19
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy