SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬ ) જૈન ધર્મ પ્રકાશ છે તેમાં ભારત (આમ તી ; એ બે શબ્દોમાં આ યોગ સમાયેલ છે૧૪ માં બન્ને તિર્થકરોની મહામુનિ તરીકે સ્વનિરીક્ષણ એટલે સાગર કિનારે ઊભેલી ભાવના કરે છે જે પિંડસ્થ ભાવનાનો એક વ્યક્તિ સાગરના મોજાંઓને જુએ તેમ પ્રકાર છે. પિંડસ્થ ભાવના કર્યા પછી મહર્ષિ તમારી અંદરની વાસનાઓને જુએ વિચારને નંદિવેણુ બન્ને તિર્થકરોની ગા. ૧૫–૧૬પકડવાની આપણી ટેવ છે. એક વિચાર જય ૧૭-૧૮ માં પદસ્થ ભાવના કરે છે. અને તેમાં ત્યારે બીજા વિચારને આપણે તરતજ પકડી તેમના અલૌકિક રૂપને ચિતાર રજુ કરે છે. લઈએ છીએ. આ અને વિચારો વચ્ચે જે ગાથા ૧૯-૨૦-૨૧-૨૨-૨૩-૨૪ માં અને અંતરાય પડે છે તેમાં આપણે કરી જતા નથી. તિથ"કરીનું દેવાધિદેવત્વ સંબંધી દશ્ય રજુ આ અંતરાય ઉંડાણુ માં જવાને (આત્મા તરફ) કરે છે. બનેને કેવળરસાન થયું છે અને તે એ જવાને રસ્તે છે. અહીં વિચારમાંથી નિવિ. તીર્થનું પ્રવર્નાન કરી રહ્યા છે તે સમયે ચારમાં કુદવાનું છે અને એ તપ અને સાધના ત્રષિઓને સમુહ, દૂ દ્રો કુબેદિ દેવો અને છે. આ નિર્વિચાર સ્થિતિ આપણને ઉંઘ નરેન્દ્રો બને તીર્થકરોના દર્શન કરવા આવે આવે છે તે પહેલાની જેવી સ્થિતિ છે. આ છે અને તેમની સ્તુતિ, પૂજા કરીને કુતકૃત્યતા સ્થિતિમાં સાધકને ઝોલાં વગેરે અડચણ કરે અનુભવે છે. આકાશના દેવે પણ મોટી છે; માટે તે વખતે જાગૃત રહેવા•ી જરૂર છે, સંખ્યામાં તે વખતે એકત્ર થાય છે અને બન્ને અને આ નિર્વિચાર સ્થિતિ જેમ વધારે તીર્થકરોને પ્રણામ કરે છે. વળી સકળ સંઘ સમયની થાય તેમ કરવાની જરૂર છે. તે વખતે પણ ભેગા થઈને બને તીર્થકરોને પ્રણામ શ્વાસોશ્વાસ પર ધ્યાન રાખવાથી અને થોડે કરે છે. ગા. ૨૫-૨૬-૨૭-૨૮ માં દેવીએ થડે અંતરે શાંતિ એવા એક જ માનસિક પણ બને તીથ કરને વંદન કરવાને આવે જપથી જાગૃત રહી શકાય છે. તે સ્થિતિને છે. અને તે વખતનું દૃશ્ય મહર્ષિ નંદિપેણ શબ્દમાં વર્ણાન કરવાનું અશકય છે; પણ તે રજૂ કરે છે. ગા. ૨૯-૩૦-૩૧-૩૨ માં દેવીએ સ્થિતિ જે સાધક અનુભવી શકે છે તેને જ અસંખ્ય વાજિંત્ર સાથે નૃત્ય. ગાન વગેરે કરે તેના રહસ્યનું જ્ઞાન થાય છે. છે ત્યારે બને તીર્થકરોની વીતરાગતાનું અજિત શાંતિ સ્તવન : અનુપમ દૃશ્ય મહર્ષિ નંદિણ રજુ કરે છે. મહર્ષિ દિણ પ્રથમ પિંડ પછી ગા. ૩૩-૩૪-૩૫ માં તેઓ બન્નેના શરીર પદસ્થ અને છેવટે રૂપાતીત અવસ્થાને આ પર નજર કરે છે અને શરીર પર અનેક ઉત્તમ સ્તવનમાં અનુસરે છે. તિર્થંકર ભગવાન કેવળ લક્ષણે જુએ છે. પછી દર્શનશ્રી, જ્ઞાનશ્રી, જ્ઞાન પામે તે પહેલાંની તેમની સઘળી અવ ચારિત્રશ્રી તે બનેમાં મહર્ષિ નંદિણ જુએ છે સ્થાના ચિંતનને પિંડ ભાવના કહે છેઃ સર્વજ્ઞ અને બને તીર્થક સિદ્ધો છે તેવી રૂપાતીત થયા પછીના સ્વરૂપનું ચિંતન એ પદસ્થ ભાવના ભાવના કરે છે. ગા.૩૬-૩૭-૩૮માં આ સ્તવનને છે અને સકલ કમરહિત થઈને સિદ્ધ બુદ્ધ સુંદર રીતે ભણનારા ભક્તોને હર્ષ પમાડા થયા તેનું ચિંતન એ રૂપાની ભાવના છે. મને અત્યંત આનંદ આપે અને સ્તવનના મર્ષિ નંદિષણ પ્રથમ પિંડસ્થ ભાવના ભાવતાં સાંભળનારાઓને સુખ-સમૃદ્ધિ આપે એવી ગાથા ૯-૧૦-૧૧-૧૨ માં ઉભય તીર્થકર અભિલાષા મહર્ષિ નંદિ વ્યક્ત કરે છે. (અજિતનાથ અને શાંતિનાથ)ની રાજરાજેશ્વર આ સ્તવન ગાનાર અને સાંભળનારના ઉપસર્ગ, અવસ્થાનું ચિંતન કરે છે. આ પ્રમાણે રાજ. રેગે, પાપ વગેરેને દૂર કરે છે અને તેમને રાજેશ્વરની ભાવના ર્યો પછી ગા. ૧૩ અને શાંતિ આપે છે. For Private And Personal Use Only
SR No.533964
Book TitleJain Dharm Prakash 1967 Pustak 083 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1967
Total Pages19
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy