SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૩. વધારે ગળાથી મન ફતા ગણતરી પર ધ્યાન રાખે છે. અને પાંચ કરતાં આછા ગળવાથી મન સ્થિર રહેતું નથી માટે દશ ને પાંચની વચ્ચેના સાથવાળા આંક હાઇને સાવધાનીથી ગણના કરવી. ગણના થઉં. મન ામુક અંશે સ્પિરુ થવા લાગે ત્યારે બબુતરી ડી મી કેવળ શ્વાસેાશ્વાસ સાથે મન અદર અને મહાર તું આવતુ ર વા યાન કરવો તેને અનુધના કહે છે. સ્પર્શ કેટલે નાસિકાના અગ્રભાગ પર જે જગ્યાએ યાસ અને પાસ વડાય છે. તે જગ્યાએ ધ્યાન રાખવાથી ચન આ ધ્યાન ( ૫ ) જે દેહ નથી તેને ઋણી લેવુ' એ જ વાસ્તવિક જીવનનું જ્ઞાન છે. આવા ધ્યાનની વધામાં જ્યારે ચિત્ત શૂન્ય અને શાંત થાય છે ત્યારે દંડ સિવાય બીજા અનેક ો જ તત્ત્વનું જ્ઞાન થાય છે. ટુકમાં પોતાની ર ાહીય મારા અને જાણે તે સમયે સાક્ષી થઇને જે કાંઇ બનતુ હાય તેને જોતા રહેા. તે ખતે તમારામાં નિાપતા હશે. તમે એક નવા શાંતિના ધામમાં પ્રવેશ કર્યાં હો ત્યાં ચાર નહિ ય કેવળ ચૈતના હકો અને એ શુન્યો માધ્યમમાં ધ્યાન આત્મા તરફ વળે છે. સ પર ધ્યાન રાખવાનું કારણ એ છે કે વાસ ઉશ્વાસ એ શરીર અને આત્મા વચ્ચેનો પૂર્વ છે. બે માધ્યમ વર્ડ આત્મા (જીવ) શીરમાં રહેલ છે. ાગૃત રહીને શ્વાસ-ઉશ્વાસ નીરખ વાથી હું શરીર નથી એવા અનુભવ ધશે. આવા ધ્યાન વખતે તમારા મન પર ક.. દબાણ રહેતુ નથી. જ્યારે “હું” શૂન્ય બને છે (નાશ પામે છે) ત્યારે જ સાચો “”ના દર્શન થાય છે. (ચિત્ત )ની એકાગ્રતા સુલભ થાય છે. પ્રમાણે. થામ પર ચિત્તની એકામત્તા કરવાના કાને સ્થાપના કરે છે. વખતે લાંબા વાસાધામ લેવાથી ચિત્ત ( મન ) એકાબ થાય છે. આ ક્રિયા વગર પ્રયત્ને થવી અશક્ય છે; માટે સતત પ્રયત્ન કર્યો સિવાય આવાસની ક્રિયા સાધ્ય થઈ શકતી નથી. બની શકે તા આ ક્રિયા એકાંતમાં શાંન સ્થળે પક્ષીઓ ગાન કરતાં ડૅાય, પાસે નદી ખળખળ વહેતી હાય, તેવી જગ્યાએ થાય તે જરૂર આ ક્રિયા સાધ્ય થઈ શકે છે. વળી આ ક્રિયાનો આાર કરનારાઓએ અગાઉ થઈ ગયેલા ચોગીઓના અનુભવા વાંચી રહ્યા સમજીને અને પાનાની કઈ કઈ સુશીખવે છે તે સુધીખતો કેવી રીતે દૂર થઈ શકે તે સબંધી પ્રયત્ન કરો. બની શકે તો યોગી પાસેથીતે મુશીબતેને કેવી રીતે દૂર કરી શકાય તે શીખા, ધ્યાન કરતી વખતે (૧) શાંત બેસે (૨) કરાડને સીધી રાખો. (૩) ધીમા અને ઊંડા . ધાસ છે. (૪) શ્વાસ તરફ ધ્યાન રાખે (૫) સાગરના મે એને જુએ તેમ તમારી દરની વાસનાઓનું સાક્ષીભાવે નિરીશું કો. જે આ સમયને પીરજ અને જેએ શાંતિથી પાર કરે છે તે એક માન રહસ્ય અને જ્ઞાનના માલિક અને છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir હું આત્મા છું. પણ જ્યારે મારી અંદર નપામ કરૂ છું ત્યારે વાસના સિવાય કાંઈ જણાતુ નથી. આપણું આખું જીવન વાસના મય છે. અહીં વાસનાનો અથ કર્યું ચક્ષુ છે, ક કે મેળવુ છે. પોતે જે સ્થિતિમાં છે તેમાં સંતોષ નથી. એક વસ્તુ મળે છે કે એક ઇચ્છા પુરી થાય છે કે તરત જ બીજી ઇચ્છા ઉત્પન્ન થાય છે. શ્યામ યાસનાની દાડો એ જ નથી. વાસના એક આત્મા પરનું આવરણ છે. તેથી આત્મન થતુ નથી. વિચારોને નિષ્પાણુ કરો અને પછી તમે જે નો તે જ્ઞાન છે. વિચાર. જ્યાં નથી એવી ધુમાડા વગેરેની ચેતનામાં જ્ઞાન છે. બિચારા ન ગૈા. વિચારની ક્રિયાને જાણા. બસ જુએ નેતજોતામાં કોઈક પળે છલગ મરાય છે અને તે વખતે તમને પોતાને શૂન્યમાં જોશે, Stop and see ચાલે અને જુએ. For Private And Personal Use Only
SR No.533964
Book TitleJain Dharm Prakash 1967 Pustak 083 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1967
Total Pages19
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy