SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૪) જૈન ધર્મ પ્રકાશ કા રાગ, દ્વેષ, મેહ વગેરે વિકારાથી કિત, શાંત, મનહર ચૈત્રસુદ્રાથી શોભાયુક્ત અને જેમની ખેામાંથી વિપુલ આન ંદના પ્રવાહ વરસી રહ્યો છે તેવા તીર્થંકર ભગવાનની મૂર્તિને નિળ મનથી અને અનિમેષ દ્રષ્ટિએ. શરૂ આતમાં તિર્થંકર ભગવાનની આખી મૂર્તિનુ ધ્યાન ન થઈ શકે તે મૂર્તિના પગના અંગુઠાથી શરૂ કરી બાકીના વધવાનું જ્યાં સુધી આખી મૂર્તિ આંખો બંધ કરી ને તાય ત્યાંસુધી ધ્યાન કરવું. અરિહંત ભગવાનના રૂપને અવલખીને કરેલા ધ્યાનને પલ્પ ધ્યાન કહે છે. અરિસન ભગવાનને ચાર મુખ છે, ચંદ્રની કાંતિવાળા જેમને ત્રણ છો . દિવ્ય દુભિ વટ જેમની સંપત્તિને ઘેષ થઇ રહ્યો છે. જેમનુ સિંહાસન અશોક વૃક્ષ નીચે છે, જેમને પામો ઢોળાઈ રહ્યા છે; દેવતાઓના મુકુટમણિાથી જેમના પગના નખ પ્રતિબિંબિત થઈ રહ્યા છે, દિવ્ય પુષ્પાના સમૂહથી જેમના પિરષદની જમીન ઢ’કાઇ રહી છે; જેમના મધુર અવાજનું પાન મધ્યે. અને નિત્યચા કરી રહ્યા છે અને જેમની સમીપમાં સહજ વેર ભુલીને હાથી અને સિંહુ બેડા છે અને જેએકેવળજ્ઞાનથી પ્રકાશિત છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની દી આદી ધ્યાનની પદ્ધતિ : પાવ આત્મા છું”, શરીર, મન વગેરેથી જુદે શરીર જન્મ હૈં છે અને નાશ પામે છે છું, તેથી તેમાં ફણાય રાખવા તે જ્ઞાન CC Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) તમાર દેહને મડદું સમજો, તમારી પાછળ તમારી સ્ત્રી, તમારે પુત્ર અને તમારા મિત્રો કે છે તે કાને માટે તે 'ધી વિચાર કરો, રાગ-દ્વે, શત્રુ-મિત્ર વગેરે તો રીય તા અતઃકરણે મન, બુદ્ધિ, વિત્ત, અહંકારના છે, તમારે તેમની સાથે લેવાદેવા નથી. તમે ના આ બધાથી અલગ છો બેનું ધ્યાન ધરશે. (૩) તમે તમારા ઘરમાં શાંત અને એકાંત સ્થળે આસન પર બેસે પછી કોઇ મનપસંદ જગ્યાએ મનને માકો અને તે જગ્યાના સ્વને તૈયા કરો. (૯) એકાંતમાં બેસી મનની વૃત્તિ સાક્ષીભાવથી તપાસે. ૐને માનિસક જપ કરી. આમાનું ધ્યાન ધરો, ટુ કાણુ દુ' એમ સુબા (પ) આ વાંચુ, આ ોઉં, આ ખાઉં, તે ખાઉં, આમ દાન કરૂ તેમ દાન કરૂ, મ ઉપદેશ કરૂ તેમ ઉપદેશ કરૂ, શ્યામ એવા ક તેમ સેવા ક' વગેરે વગેરે બંધા મનના ધખારા છે. તેમાં ઈ મેળવવાનુ છે જ નિ હું પોતે જ શાંત સ્વરૂપ છું, હું સચિ આનંદમય છું, માથામાં હળ-શાક, રાગ દ્વેષ, સુખ-દુઃખ આદિતો છે.નિબંધ દસ િ તરફ નજર કરૂ છુ ત્યારે શાક, દ્વેષ, દુ:ખ ચારે તરફથી ઘેરી લે છે. એવું ધ્યાન ધરે. (1) બારમાં જાગૃત થાએ તે વખતે વિચાર કરો કે તમે કેણુ છે ? શરીર, પ્રાણ, મન, બુદ્ધિ વગેર તમે નથી; તમારા શરીરને કેવળ નમા અરિહંતાણુ અથવા ૐ નમઃ ક મડદા તરીકે ગણા, પ્રાણ તેને હલાવે થવાવેત્ર પણ ચિત્ત સ્થિર કરીને શ્વાસોશ્વાસ છે. શરીર જન્મ લે છે અને મૃત્યુ પામે છે, લન સહેલાઈથી થઇ શકે તે સારૂ, નહિ તે તેથી શરીરમાં અનુભાય (મારાપણાનો ભાવ) ગળના તંત્રના, વર્શી અને વાપનાના પ્રયાગ રાખવા તેનુ નામ અજ્ઞાન છે. આ શરીર કરવા, મળમા એટલે લાંબા કે ટુકા ધારા “હું” ... તે વિચારનો ત્યાગ કરો. દેહમાં પાસની ગણતરી, ટુંકા બારાવાસ (નાડીના કોઈપણ જાતનો અહંભાવ ન રાખો. આ મેળકારા) શરૂઆતમાં દસ કરતાં વધારે કે આ ક્યુ' છે તેવા ગય પણ ન કરો. તરમાં પાંચ કરતાં આછા ગવા નહિ દેશ કરતાં For Private And Personal Use Only
SR No.533964
Book TitleJain Dharm Prakash 1967 Pustak 083 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1967
Total Pages19
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy