Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુસ્તક ૮૨ મુ અંક ૧૨ ૨૫ સપ્ટેમ્બર
मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्या ।
શ્રી જૈન ધર્મ પ્રકાશ
આ સા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગટ
શ્રી જૈ ન ધમ પ્રસાર ક
(१०७) चरे पयाई परिसंक्रमाणो, जं किंचि पासं इह मण्णमाणो । लाभन्तरे जीवियं बृहत्ता, पच्छा परिन्नाय मलावधंसी ॥ ७ ॥ ૧૦૭. આ જગતમાં જે કાંઇ ધન, સ્ત્રી, પુત્ર વા બીજી જે ક્રાંઈ સુખની સાધન સામગ્રી છે, તે તમામને એક ફ્રાંસા જેવી માની તેના તરફ ફૂંકી ફૂંકીને ડગ ભરવાં ઘટે. અર્થાત તે સચેતન વા અચેતન તમામ સામગ્રીના સાધન તરીકે ઉપયાગ કરતાં બરાબર સાવધાન રહેવું ટે–કયાંય એ સામગ્રી પે!નાને ફસાવી ન દે–લલચાવી ન પાડે એ જાતની સાવધાની રાખીને ખીલ પીતાં ઐ સામગ્રીને! ઉપયોગ કરવા ઘટે. જ્યાં સુધી શરીર સશક્ત હેાય ત્યાં સુધી પેાતાની ચિત્તશુદ્ધિની સાધનાના ખાસ ાભ માટે જ તેને વધારેમાં વધારે ઉપયોગ કરવા ઘટે. અર્થાત્ ચિત્તશુદ્ધિની સાધના પૂરતું જ શરીરને સંભાળવુ“સાચવવુ કે અચાવવું ઘટે, પણ પછી જ્યારે એ શરીર પેાતાની એ સાધનામાં ખપ આવે એવું ન જણાય–ઉલટું વિઘ્નકારી લાગે ત્યારે મેલની પેઠે તેના ત્યાગ કરવા ઘટે.
-મહાવીર વાણી
વીર્સ, ૨૪૯૨ વિ. સ, ૨૦૨૨
.. સ. ૧૯૬૬
⭑
For Private And Personal Use Only
સ ભા :: ભા વ ત ગર
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ : વર્ષ ૮૨ મું : “આજ સહિત
વાર્ષિક લવાજમ ૫-૧પ
પાપા પાડવામા મહાકાલાવવાના પ્રયતાકાહાર પાક કામ કરતા કામ
હનુમાન કરવામામા
अनुक्रमणिका ૧ શ્રી વદ્ધમાન મહાવીર : મણકો બીજે-લેખાંક : ૧૭. (સવ. મૌક્તિક) ૧૦૩ ૨ જપ માટેના મંત્રો : ૪ |
(દીપચંદ જીવણલાલ શાહ) ૧૦૬ ૩ સમયસુન્દરગણિકૃત સાત હરિયાળીઓ (પ્રો. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) ૧૧૦ ૪ શ્રી જૈન ધર્મ પ્રકાશ-પુસ્તક ૮૨ ની વાર્ષિક અનુક્રમણિકા .... ૧૧૩
ત
શા| જૈન વિધિ પ્રમાણે વહીપૂજન કરો
જેનવિધિ પ્રમાણે વહીપૂજન-શારદાપૂજન કરવું તે ફાયદાકારક છે. આ વિધિમાં પ્રાચીન શારદા સ્તોત્ર અર્થ સાથે છાપવામાં આવેલ છે. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીના છ દે પણ સાથોસાથ આપવામાં આવેલ છે; તો દીપોત્સવી જેવા મંગળકારી દિવસોમાં આ માંગલિક વિધિ પ્રમાણે પૂજન કરવું તે અત્યંત લાભકારક છે. વાંચવી સુગમ પડે તે માટે ગુજરાતી ભાષામાં જ છાપવામાં આવી છે.
:: A Rામીન ઈ દે પણ આ વિધિ પ્રમાણે પૂજીને કે
કિંમત : દશ પિસા
સે નકલના રૂા. ૧૦-૦૦ લખે-કી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર
આ ભા ૨ શ્રી ઊંઝા ફાર્મસી લિમિટેડના માલિક શેઠશ્રી ભેગીલાલભાઈ નગીનદાસ જેઓ આપણી સભાના લાઈફ મેમ્બર પણ છે, તેમના તરફથી દર વર્ષની માફક આ વર્ષે પણ વિ. સં. ૨૦૨૩ ની સાલના કાર્તિકી પંચાંગ સભાના સભાસદ બંધુઓ તેમજ શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિકના ગ્રાહક બંધુઓને ભેટ આપવા માટે મોકલવામાં આવેલ છે, જે આસો માસના અંક સાથે રવાના કરેલ છે. તેઓશ્રીની સભા પરત્વેની હાર્દિક લાગણી માટે આભાર વ્યક્ત કરીએ છીએ.
ઉ
.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ
પુસ્તક ૮૨ મું
અંક ૧૨
આ
વીર સં, ૨૪૨ | વિક્રમ સં૨૦૨૨
લય-ક-કાકા કાકાકા :-- વિ શ્રી વર્લ્ડ માન-મહાવીર
વિઝા મણકો 2 જો :: લેખાંક : ૧૯ ર્કિ
લેખક : સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (મૌક્તિક) સાધુને મહાવ્રતમાં સર્વ જીવોને કાઈપણ કારણે છે અને કદાચ પિતાને ભોગ આપવો પડે તો તે જીવિતવ્યથી દૂર ન કરવાનો નિયમ હાઈ વીશવસા પણ આપીને હિંસાના કાર્યથી મર્યાદાની બહાર પણ દયા હોય છે ત્યારે શ્રાવકને સુવાવસા એટલે સે દૂર રહે છે, એ શોખ ખાય, પણ કંદમૂળ ભક્ષણથી ટકામાંથી સવાછ ટકા દયા જરૂર હોય છે અને દૂર રહે છે અને એ ડુંગળી, લસણ કે કાંદાને કે બાકીના ટેકા માટે જયણું હોય છે. ત્યાં પણ તે કોઈ જાતનાં કંદને ખાતો નથી અને તે ખાવાને બને ત્યાં સુધી તો જીવહિંસાથી દૂર રહે છે, પણ માટે બીજાને પ્રેરણા પણું આપતા નથી. આવી રીતે કદાચ સંગોને લઇને એ હિંસા કરી બેસે તે મર્યાદાની અંદર તે એ કદી હિંસા કરતા જ નથી, તેના શ્રાવકપણામાં વાંધો આવતો નથી. એ તો પણ મર્યાદા બહારની બાબતમાં એ ચિંતવન કરી નિરંતર ઉપયોગના ચિંતનમાં જ પ્રવૃત્તિ કરે છે જ્યાં સુધી બને ત્યાંસુધી હિંસાનો ત્યાગ કરે છે અને અને સદૈવ જાત હોય છે એટલે સવા વસા ઉપરાં. તેવી રીતનું પ્રથમ વ્રત મહાવીરે દીપાવ્યું એ જાણે તનાં જીવોની દયા પાળવામાં અને બાકીના છાને છે કે હિંસાના બે બે પ્રકારે આઠ વિભાગ પડે છે. બચાવી લેવા તે યોગ્ય પ્રયત્ન તે જરૂર જ કરે છે. તેમાં દ્રવ્ય હિંસા અને ભાવ હિંસાનો એક પ્રકાર છે. એનું જીવન ધાર્મિક હોઈ તે ખૂબ ઉપયોગ રાખી દ્રવ્યથી એ કોઈ પ્રાણીને ઇરાદાપૂર્વક સંકપીને ચિતવન કરી વર્તે છે અને માંસ ભક્ષણને તો તે નિરપરાધી હોય તે મારે નહિ અને ભાવસર્વથા ત્યાગ કરે છે. એ કઈ જીવને મારતો નથી, હિંસામાં તેની લાગણીને કોઇ પ્રકારે વિના કારણું કઈ પાસે મરાવતું નથી અને માંસભક્ષણ કે એવા દહવે નહિ. અથવા દયાના બીજી રીતે બે વિભાગ મર્યાદિ માછલાના આહારથી સર્વથા દૂર રહે છે. પડી શકે છે. સ્વરૂપ દયા અને અનુબંધ દયા. આમાં અને વિના કારણુ એપ્રિય છેને પણ બચાવી વિચારણાને વિપણ વધારે રહે છે. દેખાવમાં દયા લે છે, એને મન પ્રાણીને જીવન આપવું તે મોટું અને ઈરાદાપૂર્વકની દયા. એ બન્નેમાં ઘણે તફાવત કતવ્ય લાગે છે અને પ્રાણીને મારવાથી દૂર રહી છે. દેખાવમાં દયા હોય, છતાં તે વસ્તુતઃ દયા જ એને અભયદાન આપવા ઉપરાંત એ બને ત્યાંસુધી ન હોય. વકીલ કે માબાપ છેકરા પર ગુસ્સે થાય કોઇની લાગણી પણ દુભવતો નથી. એ સમજે છે તે તેના હિત ખાતર હોય છે અને દેખાવમાં તે કે કે ઇની લાગણી દુખવવી એ પણ એક જાતને તેને મારે છે કે તેના પર ગુસ્સે થાય તે તેના પ્રાણ નારાજ છે અને તેથી તે લાગણી દુભવવાના લાભ ખાતર હોય છે, તેથી સ્વરૂપમાં દેખાતી કાર્યથી પણ દૂર રહે છે. એની અહિં સાં સાર્વત્રિક હિંસા અને છેકરાની થતી મારફૂટ અંતે તેના છે અને તેને તે અનુસરવામાં પોતાનો ધર્મ સમજે લાભ માટે હોય છે અને અનુબંધમાં તે
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન ધર્મ પ્રકાશ
( ૧૪ )
દયા જ છે અથવા હાય છે. આ વિભાગ ઘ્યાને અંગે ખાસ વિચારવા યોગ્ય છે. કેટલીકવાર દેખાવની યા હિંસા તરીકે, પરિણમે છે તે વિચારણા આ છે વિભાગમાં થાય છે. અને ત્રીજો વિભાગ વ્યવહારદયા અને નિશ્રય દયા આવે છે. આમાં વ્યવહારથી ક્યા હૈય, છતાં નિશ્ચયથી યા ન હોય તે પ્રાણીના સયેાગો પર આધાર રાખે છે. વસ્તુતઃ દયા છે કે નહિ, દેખાવ ભાત્ર હોય તે વિચારણા અહીં થાય છે. લેકવ્યવહાર નળવવા પણ કેટલીકવાર દૈયા પળાય ૐ તે વ્યવહાર દયા છે. અને ચેાથા દ્નમાં સામાન્ય । મને વિશેષ ધ્યાના સ્વરૂપની વિચારણા થાય છે. સામાન્યમાં સાધારણ રીતના અ છે અને વિરોધમાં ખાસિયત હોય છે. ખાસ યા તે જુદે જ વર્ગ છે એ સમછુ લેવું. પણ પ્રાણી જીવ લઈ શકે છે, પણ વિતવ્ય આપી શકતા નથી, તેથી વિના કારણ અન્ય કાદ પણ પ્રાણીના તેના જીવ લેવાના અધિકારી નથી. આ રીતની અતિ સૂક્ષ્મ વિચારણા મહાવીરે રાનેં અંગ કરી હતી તેમણે અહિંસાને ખૂબ મહત્વનું સ્થાન આપ્યુ... અને ‘અહિંસા પરમો ધર્મ'ની સ્થાપના કરી અને તે પ્રકારનું જીવન જીવ્યા. તેમના આખા જનના અભ્યાસ અને અધ્યાસ આ અહિંસા ધર્મોના કેંદ્ર ઉપર રચાયલા હતા અને બીજા સર્વ ધર્મો આ અહિંસા ઉપર રચાયલા છે અથવા તેને બચાવ કરવા અને તેનું રક્ષણ કરવા માટે છે તે તેમનુ જીવન હતુ અને પછવાડેના સમયમાં તે તેમનું શિક્ષણ્યુ હતુ. તેમણે સમજણપૂર્વક અહિંસા ઉપર ખૂબ ભાર મૂક્યો અને તેના પ્રચાર કરવામાં પોતાના જીવનનુ સાક્ષ્ માન્યું. પ્રથમ અનુવ્રતની મહત્તા તેમણે ખૂબ વધારી અને પ્રાણવ્યપરાપણની વાતને અંગે પેાતાનુ ધક ધ્યાન સારી રીતે તે ચાલુ જીવનમાં તથા ત્યારપછી પણ સાધુ જીવનમાં આપ્યું એને એટલી હદ સુધી મહત્તા આપવામાં આવી કે અન્યના પ્રાણ ન લેવાની અહિંસાને તેમણે કેંદ્ર સ્થાન આપ્યું અને બાકીના બીન્ન ધર્મને ધરી સ્થાનકે મૂકયા અથવા આ અહિંસા પાલનની વાતના
ચાં માટે બાકીના સર્વ ત્યાગે અને નિયમે છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ આસ
એમ બતાવ્યું અને સર્વ પ્રકારના ત્યાગમાં અહિં સાને પ્રાધાન્ય આપ્યું, તે યુગમાં ધર્મને નામે યજ્ઞ યાગાદિમાં પણ એટલી જ હિંસા થતી હતી કે હિંસા તે સર્વ કામમાં હિંસા જ છે અને સથી વધારે વહાલી ચીજ પેાતાના પ્રાણની રક્ષા કે અને પ્રાણી તે રક્ષા ગમે તે ભેગે કરે છે એ વાત શીખવી ધર્મને નામે થતી હિંસાને પણ તેમણે અટકાવી દીધી. આ વાતમાં શું મહત્વ છે અને આખા ભારતમાં ધર્મને નામે લેહીની નદીઓ કેવી રીતે ચાલી હતી તે તે તે વખતના પ્રતિહાસ વાંચવાથી સમાઈ જાય તેવુ છે અને એક રીતે એમ કહેવાય છે કે, * શિવાજી ન હેાત તે સુન્નત હ્રાંત સબકી. ’ એટલા બધા લોકોને મુસ્લીમ થતાં એક શિવજીએ અટકાવી દીધા, તે જ પ્રમાણે એમ કહી શકાય તેમ છે કે જૈન અને બૌધ્યે એ હિંદને હિંસામય-લેહી લેાહાણુ થતુ અટકાવ્યુ અને અહિંસાને તેના વિશુદ્ધ આકારમાં બતાવી આપી. અત્યારે ગુજરાત-સૌરાષ્ટ્ર તદ્દન અન્ન ફળ-શાકાહારી છે ત્યારે બંગાળના બ્રાહ્મણેા પણ મચ્છી માંસ ખાય છે તેનું કારણ જૈન ધર્મની અસર છે અને એવી અસરને અનુરૂપ તેમના ઉપદેશ હતા. આ પ્રમાણે બાર ત્રતા પૈકી પ્રથમ અનુવ્રત પ્રાણાતિપાત વિરમણુની વાત છે. એ પ્રથમ વ્રતને તે એટલી હદ સુધી લઈ ગયા કે જ્યારે તે વ્રતને મહાવ્રતને ફેરવી નાખવામાં આવે ત્યારે પેાતાને તે વાત સહજ થઈ જાય અને જરા પણુ મુશ્કેલી ન લાગે. આવું લગભગ મહાવ્રતની લગભગ ઊતું રહે તેવુ પ્રથમ અહિંસાવ્રત પાળ્યું અને ઊંચા પ્રકારના તેના પરિચય કરીને સારામાં સારા દાખલે પાડ્યો. ઘણીવાર માણુસા અહિંસા પાળવામાં દેખાવ કે ધાંધલ બહુ કરે છે. મહાવીરના જીવનમાં એવુ કાંઇ હતુ નહિ. એ તે બીજા ત્રા પાળવાને અંગે આ વ્રતને બહુ સૂક્ષ્મ રીતે તે ઉપયોગ કરતા અને એ રીતે અહિંસાનુ કે જીવદયાનું પાલન કરતા હતા. ખીન્ન વ્રતને અગે તે અસત્ય ખેલતા નહાતા. એકલું સત્ય જ એટલવું એટલું નિહ, પશુ સત્ય પ્રિય, હિત, મિત અને તથ્ય ખેલવું એવુ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંકે ૧૨ ] શ્રી વર્ધમાન-મહાવીર
(૧૦૫) એમણે આચરણ રાખ્યું હતું. એટલે વાત જેવી તેવી તે આકારમાં કહેતા હતા. તેઓના શના હોય તેવી સાચે સાચે જ બેલવા ઉપરાંત સાચાને શ્રી અર્થ થતા નહોતા. અને તેમને એકવાર બેલેલી. વહાલું લાગે એવું જ તેઓ લતા હતા. સાચું વાતને વિશેષ ખુલા છે કે વર્ણન કરવા પડતા નગ્ન સત્ય ઘણા માણસોને એના એ આકામાં નહોતા. આ તેમની ભાષાની ખૂબી હતી, તેઓ ગમતું નથી, સાચું બોલનાર અપ્રિય થઈ પડે છે, ટુંકામાં સત્ય, પ્રિય, ડિત, મિત અને તથ્ય બલવાનું પણ મહાવીર સ્વામી તે પોતાના વ્યવહારમાં સત્યની ચૂકતા નહિ અને અત્યારના પ્રધાનની જેમ વાર - સાથે પ્રિયતાને જાળવતા હતા. એમના સત્યમાં વાર ખુલાસા કરતા નહિ કે એ તેવુ બેલ્યા જ સામાને ગમવા પણાનું તત્ત્વ સવિશેષ હતું અને તેથી નથી એવો ખુલાસે નહિ. કારણ કે ઘણું ઓછું આખી પ્રજાને તેઓ વહાલા થઈ ગયા હતા અને બેલનાર તરીકે તેમણે નામના કરી હતી અને આ વર્ધમાનકુમાર અમુક વાત જોયા એટલે એને તે પાંચે નિયમને વળગી રહીને બેસનાર તે ખાનગી પ્રભુના અક્ષર તુલ્ય ગણી લોકો તેને અનુસરતા રખાસામી હોય કે રાજદ્વારી માસ હોય તેને કદી હતા, અને વધારે વિચાર કરતાં વાત તેમજ હોય ખુલાસા કરવા પડતા નથી, કે વિરોધ કરવો પડતો એમ તેઓને લાગતું હતું. રાજદ્વારી અનેક ગૂંચવણો નથી. અત્યારે ઘણું ખેલાય છે, દરેક પ્રધાન પોતાની હતી અને કરવેરા પણ ભાતભાતના પડતા હતા, બોલવાની ફરજ સમજે છે અને અપ્રિય થાય છે, પણુ વર્ધમાનકુમારે તે પસંદ કર્યા છેએટલી વાત તેમણે આ વર્ધમાનકુમારની રીતને અનુકરણ કરવા થતાં તથા એ રિપોર્ટ આવતા તે વાત બેસી ચાય છે. જતી અને જડબેસલાક થતી હતી, અને બોલતી આ પાંચ વિશેષણ યુક્ત જ બેલી બેલે તે વખતે સામાને સારું લાગે તેવું સત્ય બોલતા હતા વિના કારણે કઈ વાતે દુ:ખી ન થાય, એ નિયમ એટલું જ નહિ પણ સામાનું હિત નજરમાં રાખીને જ વ્યવહારને છે અને બહુ હિત કરનાર છે. એ નિયમ તેઓ તેમાં તેનું ભવિષ્યમાં એકંદરે હિત થાય છે તે મહાવીરને હૃદયમાં વસી ગયે. હવે તેથી તેઓ નજરમાં રાખી તેઓ બોલતા હતા. વહારમાં તે હોળી તોળીને પ્રજાના હિતને જરમાં રાખીને પ્રિય બેલિવું જ પડે, અનેકવાર બલવું પડે પણ સત્ય થઈ પડે તેવું અને તેટલું જ છે તા હતા. એટલું જ જ્યારે હિતકારી અને લોકપ્રિય હોય ત્યારે બોલનારને નહિ પણ પાંચ ટકા જ છે એટલે પાંચ બાબતનું મહિમા વધે છે અને લોકો તેને સ્વીકાર લાગે જૂઠાણું તે કદી એલન જ નહિ. તે પાંચ વિચાર કર્યા વગર પછી કરે છે. અને મહાવીર બાબત આ રહી; કન્ય-- કુમાર છાકરી સંબંધી, વદ્ધમાન તે ત્યારે ત્યારે બે લતા જ નહોતા ભૂમિ સંબંધી, જનાવર સ નુ ધર અને જૂઠી સાક્ષી અને અત્યારે જેમ તારમાં શબ્દ એછા થાય તે બેટા ખતપત્ર ન્યાયાસ ન આપવાની બાબત વધારે સારું, એવી રીતે તેઓ માપી માપીને તેમાં જરા પણ ભળતું છે ૬ ઠી ન જાય, તેની જરૂર હોય તેટલું જ બોલતા હતા. આથી તેઓ સ ભાળ રાખતા હતા. અને ... 1રીકે ન્યાયાસન અત્યારના પ્રધાન માફક તયારે ત્યારે એલતા આગળ તે તેઓ કદી મનુ સાત પુરતા જ નહિં. હતા નહિ, પણ જરૂર હોય અને પિતાની ફરજ ખાસ કરીને પાંચ ટકા જુઠા ન બેલાઈ જાય હોય તે પોતાના ખાતાની બહુ થોડા શબ્દોમાં તેની તેઓ ખાસ સંભાળ રાખતા હતા. આ પાંચ જરૂર જોગી વાત કરતા હતા. આથી તેઓ દરેક મોટાં જૂઠાને પ્રસંગ આ વખ વિચારી લઈએ પ્રકારે વહાલા લાગતા હતા. અને વહિવટદાર તરીકે એ પ્રસ્તુત છે. કુમારી કન્યા સારી છે, રૂપાળી છે, ખૂબ લોકપ્રિય થઈ પડ્યા હતા અને સર્વથી વળી વધારે રૂપાળા થશે એવું સારે સારા માણસે અગત્યની વાત તેઓ જે વાત જે પ્રકારની હોય પણ વેવિશાળ કરવાને અંગે બોલે છે તેવું કાંઈ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જપ માટેના મંત્ર
-દીપચંદ જીવણલાલ શાહ જપનું વિજ્ઞાન (જપનું ગૂઢ રહસ્ય)
તત્વજ્ઞાનીઓએ જણાવ્યું છે કે હવા, જ્ઞાન તંતુઓની ગ્રંથિઓ મસ્તકમાં બે પાણી, ખોરાક અને સૂર્યના પ્રકાશમાં પ્રાણ- આંખો વચ્ચે, ડોકમાં, છાતીમાં, નાભિ વગેરેમાં જીવનશક્તિ-ચૈતન્ય ભરેલાં છે અને તેથી છે. નાભિમાં રહેલી ગ્રંથિને Solar Plexus મનુષ્યોને ચેતનશક્તિ મળે છે. આ બધામાં (મણિપુર ચક) કહે છે. અને તે પ્રાણ સંઘરે છે, જે શક્તિ છે તે પ્રાણને લીધે છે અને પ્રાણુ આ મણિપુર ચક્રવાળી જગ્યાએ પાટુ મારવામાં આ બધામાંથી છૂટો પાડી શકાતો નથી. પણ આવે તે મનુષ્ય બેભાન બને છે અધx: તેનું આ બધામાંથી પ્રાણને ખેંચી લેવાની અને મૃત્યુ થાય છે. તેને ઉપયોગ કરવાની શક્તિ મનુષ્યમાં છે. પ્રાર્થના સ્થાન નાડીમાં છે. મસ્તક અને બીજા બધામાંથી પ્રાણુ મનુષ્ય મેળવે છે તેના કરોડરજજુ પ્રાણના ભંડાર છે. બ્રહ્મરંધ્ર અને કરતાં શુદ્ધ હવામાંથી મનુષ્ય વધારે પ્રાણ હૃદય પ્રાણુના આશ્રય સ્થાન છે. મેળવે છે અને આ પ્રાણનો મનુષ્ય મગજમાં માનસિક રોગને આધિ કહે છે. તે વખતે અને જ્ઞાનતંતુઓમાં સંગ્રહું કરે છે. અને મન, બુદ્ધિ અથવા અંતઃકરણમાં વિકાર ઉત્પન્ન જ્યારે જરૂર પડે ત્યારે તેને ઉપયોગ કરે છે. થાય છે અને પ્રાણુની ગતિ અવ્યવસ્થિત થાય છે, ગીઓ દર્દીઓને પિતાની હાજરીથી હાથ ચંચળ મનમાં કઈ શક્તિ નથી; જયારે ફેરવીને શબ્દોથી કે કુંક વગેરેથી પૂરતા પ્રાણુ
ચંચળ મન સ્થિર થાય છે ત્યારે તે પોતાનું અર્ધી તેમને સાજા કરે છે. પ્રાણુ મગજમાં
સામર્થ્ય બતાવે છે. એકાગ્ર મનમાં ઘી શક્તિ અને જ્ઞાનતંતુઓમાં પુરતા પ્રમાણમાં હોય છે તેમ છે. જાપા
હોય છે. જપથી ચંચળ મન એકમ અને ત્યારે મનુષ્યમાં તાકાત, ઉત્સાહ, સ્મૃતિ વગેરે શાંત થાય છે. જોવામાં આવે છે.
રોગ પર મનની સંપૂર્ણ સત્તા છે, મન - શરીરની ક્રિયાઓમાં જેમ પ્રાણની જરૂર શરીરની રક્ષા કરે છે અને મન શર રને નાશ છે તેમ શુદ્ધ વિચાર લાવવા, હોંશથી કામ કરે છે. રોગ મનમાં છે, રોગનું કારણ મનમાં કરવા સાત્ત્વિક વૃત્તિ કેળવવામાં પણ પૂરતા છે, મનમાં શરીરને તંદુરસ્ત કરવાની શક્તિ છે; પ્રાણની જરૂર છે.
માટે મન પર કાબૂ મેળવવાનું. :- જરૂર છે. શ્રી વમાન-મહાવીર ( પેજ ૧૦૫ થી શરૂ ) બેલાઈ ન જાય અને પરણનારને આખી જિંદગી સંબંધી ખેતી વાત કરવી તેને સારુ મેટું જુદું સુધી પસ્તાવું ન પડે તેની તેઓ ખાસ સંભાળ ગણવામાં આવતું હતું. આ ત - સંબંધી રાખતા હતા. બીજુ તે યુગમાં જનાવર-ભેંસ, ગાય અને જનાવર સબંધી મોટાં બે મિક: ૨૧ જૂઠાણું કે ગાડર સંબંધી કાંઈ બોલવું લાગ્યું મહત્વનું ગણાતું. થયાં તે મહાવીર કદી બોલ્યા ની. ને ખી કારણ કે લોકોની પુંજી જનાવરની સંખ્યામાં જે હોય તેવી વાત કરતા અને પાકને પસંદ ન પડે ગણાતી અને તેને ક્રિય વિક્રયને અંગે લેકે પિતાના તે ની વાત હોય તે મૌન જ રહેતા હતા. આપણે જનાવરના માટે ગમે તેવું ભળતું બેલતા અને આવતા પ્રકરણમાં બાકીનાં જૂઠાણુ જે .. પિતાના જનાવરના વખાણ કરતા. તેથી જનાવર
( ક્રમશઃ)
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જનું વિજ્ઞાન
અક ૧૨ ]
ભય, ચિંતા, ક્રાધ વખતે પ્રાણના પ્રવાહ વ્યવસ્થિત રીતે શરીરમાં વહેતા નથી તેથી તે પ્રવાહને વ્યવસ્થિત રીતે વહેવા માટે મનને શાંત કરવાની જરૂર છે. તે વખતે ઠંડા પાણીથી ન્હાઈને અમુક સમય સુધી ખુલ્લી હવામાં નાડીના ધબકારા ધ્યાનમાં રાખીને એટલે કે છ ધબકારાએ મોંત્રનું એક જ પદ્મ ખેલીને મન એકાચ અને શાંત થાય છે અને પ્રાણના પ્રવાહ વ્યવસ્થિત રીતે શરીરમાં વહે છે અને ઉદ્વેગ પણું બેચેની વગેરે દૂર થાય છે.
સામાન્ય મનુષ્ય માટે જપ તેના જીવનના વિકાસ માટે સરળ અને નિર્દોષ સાધન છે. માનસિક જપ ઉત્તમ છે પરંતુ સાધક શરૂ તમાં મનથી જપ કરી શકતા નથી કારણકે તેમને સચયે તેનું મન સંકલ્પ વિકલ્પેાથી ભરેલ છે; તેથી સાધકે શરૂઆતમાં વાચિકજપ કરવા જોઇએ પછી ઉપાંસુ અને ત્યારપછી માનસિક જપ કરવા જોઇએ. અનેક પ્રકારના આઘાત પ્રત્યા ઘાતને લીધે મનુષ્યના શરીરના જ્ઞાન તંતુએમાં કુ'પ ઉપન્ન થાય છે. વળી આ કપના પ્રકારો જુદા જુદા હાય છે; તેથી કામ, ક્રોધ, લેાભ વગેરે સંવેદના ઉત્પન્ન થાય છે અને જ્ઞાનતંતુએની કા ક્ષમતા ધટે છે. જપથી જ્ઞાનતંતુઓ
પ્રાણવાન બને છે અને શાંત થાય છે અને મનના સંકલ્પ વિકલ્પો ઘટે છે.
માણસનું ચિત્ત કે મન સારના વિષય તરફ દોડ્યા કરતુ હાય છે. પિત એટલે જાણવુ'. જે જાણે છે તે ચેતન અથવા આત્મા છે. આત્મા જેનાવડે જાણે છે તેને ચિત્ત કહે છે અને જેનાવડે મનન કરે છે તેને મન કહે છે. મન ચિત્તને પર્યાય છે. મન જાગૃત ( Conscious ) તેમજ અજાગૃત ( Subconscious ) એમ બે પ્રકારનુ છે.
( ૧૦૭ )
શક્તિએ મન, અહુ, શ્રદ્ધા, બુદ્ધિ, વૃત્તિએ છે. હુ આવે! છું, હું આટલી શક્તિવાળા છુ, આ સ્ફૂરણ અહંને લીધે ઉત્પન્ન થાય છે. મનુષ્યના ચિત્તના વિકાસ પ્રમાણે તે મનુષ્યને અહુ હોય છે. જપ અંતઃકરણ, મન અને અહુને શુદ્ધ કરવા મદદરૂપ છે,
મનને કેટલાક અંત:કરણ કહે છે. કરણ એટલે જ્ઞાને દ્રિય. મનુષ્યના ચિત્તની
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાય છે. પ્રથમ એક થવાનું કામ. ચિત્ત કોઈ માણસનું ચિત્ત દરરેાજ પાંચ કામ કરતુ વિષય સાથે એક થયેલુ હોય છે કારણકે તે વખતે ચિત્ત તે વિષય સમ`ધી વિચાર કરતું ડાય છે. આ એક થવાની ચિત્તની ક્રિયામાંથી શ્રદ્ધાના જન્મ થાય છે. બીજી શક્તિ જોવાની, માણસનું ચિત્ત જેવું તે જુએ છે તેવું તે
છે અને જે જોઈને તેના ચિત્તમાં નિણય ઉત્પન્ન થાય છે તે જોવાની શક્તિને બુદ્ધિ કહે છે. માણસની નિણયશક્તિ ( બુદ્ધિ ) પર તેના વિકાસના આધાર છે. ત્રીજી શક્તિને વૃત્તિ કહે છે. વૃત્તિ ચિત્તની અંદર હેાય છે ત્યાંસુધી તે વિચારાદ્રિ કર્યા કરે છે. વૃત્તિ ચિત્તમાં દરરાજ ખળભળાટ મચાવ્યા કરે છે. ચિત્તની ચેાથી શક્તિ સ્મરણ છે અને પાંચમી શક્તિ કલ્પના છે. મન હુ ંમેશ કાંઈ સ્મરણ અને કલ્પના કરતું હોય છે. આ પાંચ શક્તિને શુદ્ધ કરવાનું કાર્ય જપ કરે છે.
વૃત્તિએને જરા વધારે સમજવાની જરૂર છે. પશ્ચિમનું મનેવિજ્ઞાન કહે છે કે વૃત્તિ
અજાગૃત ( સુપ્ત ) મનમાંથી બહાર નીકળે છે માનવમનના નવ ભાગ અજાગૃત છે અને તે બહુ શક્તિશાળી છે તેથી મનુષ્ય વૃત્તિના વેગને સમજ્યા વગર તેમાં તણાયે જાય છે અને જીવનમાં ભૂલેા કરે છે. આ સુપ્ત મનમાં મનુષ્યની દખાયેલી ઈચ્છાએ હાય છે એમ પશ્ચિમના વિજ્ઞાનશાસ્ત્રીએ માને છે. આ અંતઃસુક્ષ્મ ચિત્ત ( મન ) ચેતનામય છે, એ ાકૃત થવા યત્ન કરતુ હોય છે. સુપ્ત અવસ્થામાંથી
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮) જૈન ધર્મ પ્રકાશ
| [ આ જાગૃત અવસ્થામાં આવવા એ જે ઉછાળા છે (૧) મંત્રની અર્થ સાથે જપ કરવાની મારે છે તે જ વૃત્તિઓ છે. વૃત્તિઓના વમળથી રીત ( ૨ ) મૂર્તિ સાથે એકતા સાધીને જપ કંટાળેલા અને ત્રાસેલે માનવ સાચો આનંદ કરવાની રીત. શૈધવા યત્ન કરે છે. જપ આ સાચા આનંદને જપ એટલે અમુક મંત્રનું બાલવું; શોધવામાં મદદ કરે છે આ વૃત્તિઓને ઉર્ધ્વ જપ માટેથી બોલવાથી મનુષ્યના શરીરમાં ગામી બનાવવી એ કાંઈ સહેલું કાર્ય નથી રહેલા પ્રાણશરીર, મનેમ શરીર અને કારણકે જ્યાં સુધી માનવને અહ વિકસિત સૂક્ષ્મશરીર પર તેના આંદોલનની અસર અને શુદ્ધ થયો નથી ત્યાંસુધી વૃત્તિઓની થાય છે. 9 બાલતાં-૩ અક્ષરે શ્વાસ લે શુદ્ધિના કાર્યમાં અંતરાય રહે છે. જ૫ અને અને ન બેલતાં શ્વાસ બહાર કાઢવા રોડHવિકસિત અને શુદ્ધ થવાનાં કાર્યમાં મદદ ૉ અક્ષર બોલતાં ધાસ લે અને આ
" બોલતાં શ્વાસ બહાર કાઢ. અજાગૃત મને શરૂઆતમાં વૃત્તિઓ માર- જપને રટણ કરવાથી જપની શક્તિ ઉત્પન્ન ફત જાગૃત અવસ્થામાં પ્રગટ થાય છે તે વખતે થાય છે. સામાન્ય ભરમને ખૂબ ઘૂંટવાથી તેને તપાસવાની શક્તિ મનુષ્યમાં રહેતી નથી. અસરકારક બને છે. હોમિઓપેથીમાં દવાને ખૂબ ઘણીવાર મનની વૃત્તિઓ મનુષ્યને ખેંચી ઘૂંટી ઘૂંટીને ભારે શક્તિશાળી બનાવવ'માં જાય પછી ખબર પડે છે કે તે અમક વૃત્તિમાં આંવે છે ખોરાકને સારી રીતે ચાવવાથી પ્રેરક સપડાયે'છે પણ વૃત્તિ ઉત્પન્ન થાય કે તરત ગળે લાગે છે અને પચી જાય છે. જપ પણ જ તે લક્ષમાં આવી જાય તો તેને સમાગે આંતરિક જીવનને ખેરાક છે, જપને ગણવાથી વાળી શકાય. આ કાર્ય કરવામાં જપ ઉપયોગી આત્મામાં સ્થિર થવાય છે તેથી મને એકામ છે. કારણ કે જપને લીધે ચેતન્ય (આત્મા)ને અને શાંત થાય છે. જાગૃતિ અંશ (વિવેક) મનુષ્યમાં ધીમે ધીમે વધે છે. બાહા વિશ્વ
જ્યારે મનુષ્ય રાત્રિએ તારાથી સુશોભિત તરફ જવું તે
આકાશ તરફ નજર નાંખે છે, અનંત સાગરના વૃત્તિઓનું કુદરતી વલણ છે; કારણકે વૃત્તિ વિષયેથી સ તેષાય છે એવા મન પર સંસ્કાર
પાણી પર નજર નાંખે છે, દૂરના બરફથી
છવાયેલ પર્વતની શ્રેણી પર નજર નાંખે છે. હોય છે. ધનિક માણસ ખરેખર ભિખારી છે
અથવા સાટુ વનરાજી તરફ નજર નાંખે છે કારણકે તે વૃત્તિઓને ગુલામ છે અને તે
ત્યારે મન શાંત થાય છે. તેવી રીતે જ૫ જે વૃત્તિઓ બાહ્ય વિષયે પર 'સંતોષ માટે ફાંફા
ચૈતન્ય ( આમાના) અનંત સ્વરૂપ પર મારે છે પણ સંત અકિચન હોવા છતાં મસ્ત
કેન્દ્રિત કરવામાં આવે તે મનને વિષયમાંથી હોય છે કારણકે વૃત્તિઓના સ તાપનું કારણ
શિથીલ ( શાંત) કરવું સહેલું બને છે. બહાર નથી પણ અંદર છે એમ સંતે માને છે.
- જપથી અહંભાવને સ્થાને ૩ ભાવ ઉપન્ન જપથી આત્મામાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે.
કરવાનું છે. સંકુચિત અછું કારની જગ્યાએ શ્રદ્ધાથી આંતરિક જાગૃતિ અને એકાગ્રતા વગેરે
વિશ્વવ્યાપક ચેતના સ્થાપવાની છે. માણસને વધે છે અને પછી આત્મ સૂઝ (પ્રજ્ઞા) ઉત્પન્ન
માટે એક જ પગલું ભરવાનું બાકી છે પણ થાય છે.
આ પગલું વિરાટનું પગલું છે. જપમાં એવી જપમાં સામાન્ય બે રીતનો ઉપયોગ થાય શક્તિ છે કે જે વામનને વિરાટ બનાવે છે,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ]. જેમનું વિજ્ઞાન
(૧૯) તેથી તન (આત્મા)ની સતતું રટણ કરનાર મય છે. આત્મા સંપૂર્ણ રીતે નિર્મળ (કર્મ. જ૫ મહાફળદાયી છે. માણસને મૂતિ
૨ ચાલતું નથી કારણકે મંત્રનું કામ માણસની અાંતર ચેતનામાં પિતે જ એક આકૃતિ છે. એનું મન હંમેશાં કંપને પેદા કરવાનું છે જેથી જપને લીધે મંત્રની કઈ કઈ વિકપના રૂપ ઉત્પન્ન કરે છે તેથી અર્થ ભાવના હદયમાં ઉતરે. કેવળ જર્ષમાં મનુષ્યને પરમાતાનું મણ કરવામાં તેનું શ્રદ્ધાને લીધે મંત્ર જપ થતો હોય ત્યાં ઘણીસુંદર રૂપ કે મૂર્તિ મદદ રૂપ થાય છે, માટે વાર મને પર તાણું ઉત્પન્ન થાય છે અને મન મનુષ્ય જપ કરતી વખતે પરમાત્માની મૂર્તિ પર કંટાળા અને થાકની અસર જોવામાં અથવા ટો રાખે છે.
' ' આવે છે જપને શ્રદ્ધા સહિત જ્ઞાનપૂર્વક જ્યાં સુધી મનુષ્યને અહં વિકસિત થયેલ કરવાના છે.
. . નથી ત્યાં સુધી માણસની વૃત્તિઓ બહિર્મુખ મંત્ર કેવળ વાણીને ઉચ્ચાર નથી પણ થવાની એટલે કે બહારની વસ્તુઓમાં માણસ એક વિચાર બળ અથવા વિચારનું આંદોલન આનંદ શોધશે અને ત્યાં સુધી વૃત્તિઓની છે. મંત્રની પાછળનું રહસ્ય સમજ્યા વિનાના શુદ્ધિના કાર્યમાં અંતરાય રહેશે.
મંત્ર ફોગટ છે, તેનો અર્થ સમજીને ધીમે મનુષ્ય શરૂઆતમાં આત્માની ઝાંખી કરી ધીમે બોલતાં તે શબ્દ એક શક્તિ ઉત્પન્ન કરે શકતા નથી પણ જેમ જેમ તેનું જીવન જપ
છે. આ વિચારશક્તિના બળવડે માણસ ઘણું મય બનતું જાય છે તેમ તેમ તેનામાં મૂળભૂત
કરી શકે તેમ છે; પરંતું એને ખીલવવા અને પ્રેરણુઓની અનુભૂતિ થવા લાગે છે અને નવીન કરવા વિચાર શક્તિના મૂળ (આત્મા)મનુષ્યને સમજાય છે કે મારે આત્મા મારા ના આશરો લેવા જરૂર છે. મન પરમાત્માને
થાન ધરે, તેને જ મંત્ર જપે તે મન પરદેહ(શરીર)થી જુદો છે. વિષય સંબંધી સર્વ વિચારોને દૂર કરીને
માત્મા રૂપ બને અને તેના જેવું શુદ્ધ અને
શક્તિવાન બને, મનને સ્વભાવ એ એક જ આમા સંબંધી વિચારને વળ]
છે કે
જે વિષયને પ્રહણ કરે તેવું તે બને છે. શબ્દ રહેવું તેને જપ કહે છે. જપથી ધ્યાન થાય
અને અર્થ બને જુદા નથી, શબ્દ સ્થળ વાણીનું છે અને ધ્યાનથી આત્મજ્ઞાન થાય છે. ' કંપન ઉત્પન્ન કરે છે તેથી વિચારનું કંપન પેદા
આત્મવિચાર એટલે હું કેણની શે.. થાય છે માટે તંત્રની ખરી શક્તિ તેના આત્મવિચારનો મૂળ આશય. મનને તેના મૂળ વિધ્યાર અને અર્થમાં છે. જપસાધકની ચેતનાન સ્થાન આત્મા )માં. એકાગ્ર કરવાનો છે. જગાડે છે. મંત્રશક્તિ માણસની ચેતનાની
મનને હદયની અંદર એટલે આમ વર સાથે તેના સારા સંસ્કારને જગાડે છે વૃત્તિપમાં સ્થિર કરવું તેને આત્મવિચાર કહે છે. રન પૂરતું નથી પણ વૃત્તિ જય જોઈએ. વૃત્તિ આત્મા સતુચદાન દમય છે. આત્મા છે. (એટલે જય માટે ઈરછાશક્તિ જોઈએ. જપની ચાવી કે. આત્મા દેહ નથી ) આત્મા જ્ઞાનમય છે લગાડતાં. માણસમાં વૃત્તિને શુદ્ધ વળાંક આપઅને અમા, આનંદમય. છે. આત્મવિચારણા વાની શક્તિ ઉત્પન્ન થાય છે, અને વૃત્તિ પર એટલે આત્મા સભ્ય જ્ઞાન દર્શન અને ચારિત્ર. પીમે ધીમે જય પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમયસુન્દરગણિત સાત હરિયાળી
‘ખરતર’ગચ્છના સમયસુન્દરમણિનાં જીવન અને ક્વનને `ગે અત્યાર સુધીમાં વિવિધ વિદ્યાતાએ ન્યૂનાધિક પ્રમાણમાં નિરૂપણ્ કર્યું છે. આની વિષય દીઠ એક સંપૂર્ણ સૂચી તૈયાર કરાવી તે પ્રસિદ્ધ કરા ધવાના સમય તે ક્યારનો યે પાકી ગયા છે. એટલે હાલ તુરત તે। આ સબંધમાં મારે જે નમ્ર ફાળે છે તે હું અહીં સ ંક્ષેપમાં સૂચવું છુંઃ—
(૨) મુંબઇ સરકારની માલિકીની અને “ભાંડારકર પ્રાચ્યવિદ્યા સીાષન મદિર"માં રખાયેલી એવી આ ગણિએ રચેલી નિમ્નલિખિત કૃતિની હાથપાથી આ મે પરિચય આપ્યા છેઃ
(૧) 'અષ્ટલક્ષાર્થી કિંવા અર્થે રત્નાવલીનુ સંપાન, આ “ૐ. સા. જૈ. પુ. ” સ’સ્થા તરફથી અન્ય કેટલીક કૃતિઓ સહિત છે. સ. ૧૯૩૩માં પ્રકાશિત કરાએલ છે. આ પ્રકાશનનું નામ અનેકાર્થ રત્નમજૂપા છે. આમાં મેં સમયસુન્દરગણુિની ૪૩ કૃતિ-યાળી એની નોંધ લીધી છે. આ કૃતિઓ પૈકી કેટલીક સંસ્કૃતમાં, એકાદ પાયમાં અને કેટલીક ગુજરાતીમાં રચાયેલી છે. વિશેષમાં અહીં મે એમના શિષ્ય પરિવારના પશુ નિર્દેશ કર્યાં છે,
1. કલ્પલતા જ તેસવણા કપ્પનીવૃત્તિ— DCGCM Vol.XVII, pt. 2, pp. 127-139 2. ચાતુર્માસિક પ વ્યાખ્યાન પદ્ધતિ DCGCM Vol. XVII, pt, 4, pp. 186-188 3, વીરચરિત્ર સ્નેાત્રનીવૃત્ત— DCGCM ૧. આ દ્વારા આ ગણિવર્યું. “રાનાનો વવર્તે સાતમ’ ના આઠથી દસ લાખ અથ દર્શાવ્યા છે. આવી જાતની અન્ય કાઈ કૃતિ હેય એમ જણાતુ નથી,
૨ આને લક્ષીને મેં સમયસુન્દરગણિની સ’સ્કૃત અને ગુજરાતી કૃતિએનાં તેમજ એમણે રચેલી વૃત્તિએનાં નામ દર્શાવ્યાં છે. જીએ Vol. XIX, Sec. 1, pt, 2, pp.
103-104.
લે પ્રો, હીરાલાલ ર, કાપડિયા એમ, એ. Vol. XIX, Sec. 1, nt. 2. pp. 103–107 4. શાન્તિનાથપ—DCGCM Vl. XIX Sec. 1, ppt. 2. to 127
5. ચાર પ્રત્યેક મુદ્દની ઢાલ-DCGCM Vol. XX, Sec. 2, pt. 1, p. 256-257
જૈન સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ-(ખડ ૧, પૃ. ૧૫૮, ૧૯ અને ૨૮૩)માં મે સમયસુન્દરગણિ કૃત ત્રણ વૃત્તિઓને ઉલ્લેખ કર્યો છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમયસુન્દરકૃતિ કુસુમાંજલિમાં આ ગણિતી વિવિધ કૃતિઓને સ્થાન અપાયુ છે. તેમાં જે રિમાને પ્રહેલિકા છે તે હું હવે ક્રમસર મૂતિ સ્વરૂપે નોંધુ છું:
[1] “ કહત સખિ કઉણું કહી જઇ,
તુમકું અવિધ વર્સ થ્રી દ્વી જઈ, સુત વિધિ સબદ પ્રથમાક્ષર,
જણી જાસ ભણી જઈ ક ૧ આદિત્રના જલનિધિ નિવદીસ,
ધ્ધ વિના સલડી છે; દુખકારી,
સબ
સબ મિલી નામ સુણી જY, ૧૦ ૨ દિવ નાદર રનથી સુરભી સિરુ,
દો મિલી ચિહ્ન ધરી જ; સુખસુન્દર કહખ઼ અનિય ઉનંદ,
ત તેના
( ૧૧ )
૧ આ પૈકી એક કૃત્તિ નામે કૃતિ નામે “શ્રીપાર્શ્વનાથગાકિબન્ધસ્તવનસ્” પૃ. ૧૯૩-૯૪માં છપાવાઈ છે પર ંતુ આ મધને લગતું ચિત્ર અપાયું નથી અને એ કેવી રીતે સાલેખવુ' તેને મને અત્યારે તે ખ્યાલ આવતા નથી તે આ સબંધમાં પ્રકાશ પાડવા તજજ્ઞાને સાદ વિજ્ઞપ્તિ છે.
For Private And Personal Use Only
પુત્ર પંકજ પ્રણમી જઈ,' ૪૦ ૩
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
• અંક ૧૨ ]
આ હરિયાળી શ્રીશીતલજિન ગીતમ્”ના શીર્ષક પૂર્વક પૃ. ૯૦માં અપાઈ છે, અને અગે ‘દેશાખ ’ રાગના ઉલ્લેખ કરાયા છે.
સમયસુન્દરગણિકૃત' 'સાત હરિયાળીએ
* કે ઉપર્યુક્ત હરિયાળીની બીજી કડી નિમ્નલિખિત પદ્યનું સ્મરણ કરાવે છે:
" आद्येन हीनं जलधानदृष्ट
मध्येन हीनं भुवि वर्णनीयम । अन्त्येन हीनं धुनुते शरीरं
"
तन्नामक तीर्थपति नमामि ॥
[R) “સખિ ! મેઉ માહનલાલ મિલાવર્ક, સ ષિ સુત અન્ધુ સામિ તસુ સારી;
તાસુ નદન સતાવઈ ૧ સ૦
વૃષપતિ સુતવાહન તસુ વાલિ ભ,
ભણ્ડન માહિ ડરાવા; અગનિ સખારિપુ તસુ રિપુ,
ખિણુ ખિણ રવિ મ્રુત શબ્દ સુણાવર્ષ, ૨ સ॰ હિમગિરિ તનયા સુત તસુ વાહન, તાસ ભક્ષણ માહિ ભાવ; સમયસુંદર પ્રભૃકુ` મિલિ રાજુલ,
નૈમિ જિષ્ણું ગુણ ગાવમ. ૩ સ" આ ૧૨૮ પૃષ્ઠગત હરિયાળીનું શીર્ષીક “શ્રી નેમિનાથ ગૂઢાગીતમ” રખાયું છે. એના રાગ તરીકે આસાવરીના ઉલ્લેખ છે.
[3] “ લાલણું કા લયું રી સખિ સમઝાઈ, લા અગનિ ભખી પ્રિય જનક તણા સુત;
ઈસ ભૂષણુ ક્ષ ક્ષ સુત સામિ રિપુ
આણિ મિલાવે ભાઈ. લા૦-૧
બાજન ઈન્દ્રસહોદર સુત રિપુ
બંધુ પ્રીયા મજરા સાઈ, લા
કાભરણ મુહાઇ. લા ૨
અભિમાની પ`ખી ભાષા-વિષ્ણુ
ખિણ છંક: મેં ન રહાઈ, લા રાજુલ તેમિ મિલે -‘ઉજ્વલ’ગિરિ :
#7
$1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમયસુન્દર સુખદાઇ. લા ૩ “ આ પૃ. ૧૩૦માં છપાયેલી હરિયાળીનું શીર્ષોં ક “ગૂઢા ગીત” છે. એ માટે રાગના નિર્દેશ નથી. [૪]
ગ્રહપતિ પુત્ર તૂત કરઉ
જ્યોતિષ જાણુ
તસુ પ્રિય રતિ
( ૧૧૧ )
શમુખ બંધુ નવાજક, નારી, અગ્નિ યૂ. ભૂધર, ૨૦ ૧
સહેાદર નામે, તસુ યક્ષ પિશુન ખર; અગલિ રતિ રવિ કઉ, અધિક નિકઉ : આદરઉ. શ્ર૦ ૨
દધિતન પ્રિયુ . લઘુ બાંધવ ચિત,
ચિંત બઉ તે આદરઉ; સમયસુન્દર કહપ્તે કત(?)ક ગલઈ જિમ,
તે લદ્ધિ તુરત તરઉ. પ્રશ્ન ૩'' માનુશી'ક નીચે મુજબ પૂ ૪૫૪માં અપાયુ છેદાન-શીલ-તપ-ભાવના ગૂઢા ગીતમમ્.
-··
આના રા તરીકે ગૂજરી ના ઉલ્લેખ છે.
1
[૫]
14
કહિ જ્યા પડિત એન્ડ્રુ હિયાલી.
For Private And Personal Use Only
તુમ્હે છઉ ચતુર વિચારી;
નારી એક ત્રણુ અક્ષર નામે,
દીઠી નયર મઝારી પૈકું મુખ અનેક પણ જીભ નહીં' રે, ચરણુ નહીં તે હાથે ચાલ,
નરનારીસુ. રાષ્ટ્ર;
નાટક પાખે નાચઇ ૨, ૪૦૨ અન્ન ખાય ઇ પાની નહીં પીયઈ,
તૃપ્તિ નરાતિ øિs; પર ઉપગાર કરષ્ઠ પણિ પતિખ,
અવગુણ કાર્ડિ દિખાઇ. કે૦ ૩
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૨) જૈન ધર્મ પ્રકાશ
[ આ અવધિ આઠ દિવસની આપી,
- કહિ અરથ હિયાલી કેરઉ, હિયઈ વિમાસી જેજે;
વહિલઉ હિયઈ વિમાસી; સમયસુંદર કહઈ સમઝી લેજે,
વિનયવંત ગુણવંત તુમ્હારી, પણિ તે સરિખા મત હે . ક ૪” નહિ ત થાસ્પઈ હાંસી રે. - ક આ પૃ. ૪૯૧માં છપાયેલી હરિયાળીનું તેમ જ કાજ પિયારે દેહ કયાવઈ, એના પછીની બે હરિયાળીનું પણું શીર્ષક “હીયાલી
નયણ બિના અણિયાળી; ગીતમ' છે. આ પૈકી પહેલા બેના રાગને અહીં સામલ વરણુ સદા મુખ સેહઈ, ઉલ્લેખ નથી ત્રીજી માટે ‘મિશ્રને નિર્દેશ છે.
જલ પીવઈ તૃષ ટાલી રે. કે ૨
મુખિ નવિ લઈ મસ્તકિ ડે લઈ પંખિ એક વનિ ઊપનઉ, ' ' '
વચન શુભાશુભ સ; આવ્યઉ યર મઝાર; સાજણ દૂજણ પાસિ રમતી, અાંખલડી અણિયાલડી જી હો,
દીઠી લીલ વિલાસ છે. કે ૩ * દેખઈ નહિં ય લગાર. ૯૦ 1 એ હીરાલી હિલઈ વિમાસી, હરિયાલી રે ચતુર નર હરિયાલી રે, ' સુંદર નર 9 હે કહિને હિય વિમાસિ;
. . કઇ ચતુર સુજાણ; સાચા પાંચ કારણ કહ્યા જ છે,
- સમયસુન્દર કઈ જેમ તુમ્હારુ,
જઈ ઘણું વખાણુ. ક. ૪” - ' કહ! તેહનઈ સાબસિ. ૮૦
ટ ચાંચા સદા ચરત રહે છે જી હા, આ આ પૃ. ૪૯રમાં છપાયેલી હરિયાળીનું શીર્ષક વમન કરઈ આહાર;
“ઠીયાલી ગીત” અપાયું છે અને એને રાગ મિશ્ર રાતિ દિવસ ભમતક રહઈ. જી હા, , , ,
હવાને અહીં ઉલ્લેખ છે. ન ચઢઈ નર વરે બાર. હ૦ ૩ આમ મેં આ લેખમાં નિમ્નલિખિત પુઠ ઉપર ભૂખઈ બેલક અતિ ધણું જી હો,
છપાવાયેલી સાત હરિયાળીઓ રજૂ કરી છે – બધું નવિ સમઝાય;
૬૭, ૧૨૮, ૧૩૦, ૪૫૪, ૪૮૧, ૪૯૧-૪૯૨ નારી સંધાતઈ તેલ લઉ છ હે,
અને ૪૯૨, વિનુ અપરાધ બંધાય. હ૦ ૪ તે પણિ પંખી બાપડઉ જી હો,
આ સાત હરિયાળીઓ પૈકી એકેને ઉત્તર
દર્શાવા નથી, કે પહેલી બે ને ઉત્તર એના અમદા પાડ્યઉ પાસ; ' સમયસુનર કઈ તે ભણી જી હા,
શીર્ષ કે ઉપરથી સૂચિત થાય છે. આ સાતેના ઉત્તર નારી નઉ મ કરિસ્યઉ વિશ્વાસ. ૯૦૫”
તેમ જ એ પ્રત્યેક ઉત્તરની પૂરેપૂરી સંગતિ દર્શાવપૃ. ૪૧-૪૨માં આ છપાયેલી હરિયાલીગત
વાનું કાર્ય હાલ તુરત તો હું મેકુફ રાખું છું કેમ
કે એ સંબંધમાં વિશેષ વિચારણા કરવા માટે અત્યારે વિશ્વાસ અંગે બેસાસ” એવું પણ છે.
‘અવકાશ નથી. આથી આ સાતેના ઉત્તરે સમુચિત
સંગતિપૂર્વક સુચવવા હું સહદય સાક્ષને વિનવું એક નારી વન માંકિ ઉપન્ની, , , આવી નયર મઝાર;
છું. અને તેમ કરનારાને અગાઉથી અભિનંદન પાતલડી રૂપક અતિ ૩૫ડી, , , ,
આપુ છું. - ચતુર લેક લેઈ ધારી રે. ૧
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" શ્રી જૈન ધર્મ પ્રકાશ-પુસ્તક ૮૬ મું સં. ૨૦૨૨ના કાર્તિક માસથી આસે.
વાર્ષિક અનુક્રમણિકા
પઘ વિભાગ ૧ નૂતન વર્ષ શુભાશીષ
(ભાસ્કરવિજય) ૧ ૨ વીર પ્રભુની વાણ ' (કવિ-સ્વ. સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ) ૧૩ ૩ અજ્ઞાન કે
૨૫ ૪ ગિરિશિખર ઝરણું
. ૩૭ ૫ શ્રી ગોડીજી પાર્શ્વનાથના દેરાસરનું વર્ણન (સ્તવન) (મુનિ ભાસ્કરવિજય) ૪૯ ૬ શ્રી ગોડીજી પાર્શ્વનાથનું સ્તવન
(મુનિ ભાસ્કરવિજય) ૬૧ આ ૭ દાદાસાહેબ મંડન શ્રી મહાવીર સ્વામીનું સ્તવન (મુનિ ભાસ્કરવિજય) ૭૩
ગદ્ય વિભાગ ૧ નૂતન વર્ષાભિનંદન
ન (દીપચંદ જીવણલાલ શાહ) ૨ ૨ શ્રી વર્ધમાન-મહાવીર : લેખાંક મણુકો ૨ : લેખાંક ૧૧ (મૌક્તિક) ૪ ૩ વિનય અને નિર્ભયતા
(લે. સ્વ. બાલચંદ હીરાચંદ માલેગામ) ૮ ૪ શુભાશીલ ગણને સંક્ષિપ્ત પરિચય (પ્રો. હીરાલાલ ૨. કાપડીયા એમ. એ.) ૧૧ ૫ શ્રી વર્ધમાન મહાવીર : મણકે ૨ જે લેખાંક ૧૨. ', (મૌક્તિક) ૧૪
જિનદાસ ગણું મહત્તર: જીવન અને કવન (પ્રે. હીરાલાલ રસીકદાસ એમ. એ.) ૧૭ - ૮ સમકિત અંઈ નાત્વિક વિચારણુ , (લે. ચત્રભુજ જેચંદ) ૨૨ ૯ વાચક સાધુરંગ રચિત કર્મ વિચાર સાર પ્રકરણ : (શ્રી અગરચંદ નાહટા) ૨૫ ૯ શ્રી વર્ષ નાન-મહાવીર : મણકો ૨ : લેખાંક ૧૩ " (મૌક્તિક) ૨૬ ૧૦ ઘર નાનું પ્રવાસ (લે. સ્વ. સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ-માલેગામ) ૨૯ .૧૧ જિનદાસનું મહત્તર : જીવન અને કવન (પ્રો. હીરાલાલ ૨. કાપડીયા એમ.એ.) ૩૩ ૧૨ શ્રીયુત બાલચંદ હીરાચંદ(માલેગામવાળા)ને મહારાષ્ટ્રના જૈન સમાજની શેકાંજલિ ૩૭ ૧૩ શ્રી વર્ધમાન મહાવીર : મણકો ૨: લેખાંક ૧૪
" લેખક સ્વ. મેતીચંદ ગીરધર કાપડીયા (મૌક્તિક) ૩૮ ૧૪ અઢી વર્ષ ઉપરનું સુરત શહેર જિનાલ અને ગૃહચેત્યો
' ' (લે. પ્રે. હીરાલાલ ૨. કાપડીયા) ૪૨ ૧૫ માનવંતા અને દાનવતા (સ્વ. સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ માલેગામ) ૪૪ ૧૬ શ્રી સિદ્ધસેન દિવાકર ( ચરિત્રની રૂપરેખા)
(લેખક પં. મહારાજશ્રી ધુરંધરવિજયજી ગણ) ૪૫.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯
( ૧૧૪) જૈન ધમપ્રકાશને
'[ આ ૧૭ પ. પૂ. ભદ્રબાહસ્વામી મહારાજ-જૈન શાસનને ચમકતો સિતારો (લે. બાળમુનિ) ૪૭ ૧૮ આત્મસાધનાની અગત્ય (જૈન સિદ્ધાંતમાંથી થોડા ફેરફાર સાથે-તંત્રી) ૫૦ ૧૯ શ્રી વર્ધમાન મહાવીર : મણકે ૨ : લેખાંક ૧૫ " (સ્વ. મૌક્તિક) ૫૦ ૨૦ પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ મહારાજા (લેખક મુનિશ્રી રૂચકવિજયજી ભરૂચ) ૫૩ ૨૧ વિદ્યમાન આગમને પુસ્તકારૂઢ કરનાર પૂર્વધર (લેખક પન્યાસજી મહારાજ ૫૫
મહર્ષિ શ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમણુજી મહારાજ શ્રી સુશીલવિજયજી ગણી) ૨૨ સુરતમાં જૈન સંબંધી માહિતી ગ્રંથ લે. પ્રે. હીરાલાલ ૨. કાપડીયા એમ.એ) ૫૭ ૨૩ સંઘવી જગજીવનદાસ પિપટલાલ (પંડીતજીની) જીવન ઝરમર * ૨૪ સ્વાધ્યાય
( આત્મ શિ૯૫માંથી ફેરફાર સાથે) ૬૧ ૨૫ જગ : ૧
(દીપચંદ જીવણલાલ શાહ) (ટા.પે.) ૨૬ શ્રી વર્ધમાન-મહાવીર : મણકે ૨ : લેખાંક ૧૬" (મૌક્તિક) ૬૨ ૨૭ ' વિદ્યમાન આગમને પુસ્તકારૂઢ કરનાર પર્વધર મહર્ષિ '
શ્રી દેવદ્ધિ ગણુ કમાશ્રમણજી મહારાજ (લેખક ૫. સુશીલ વિજયજી ગણી) ૬૫ ૨૮ ઉપમિતિ ભવપ્રપંચો કથાને અંગે (લે છે. હીરાલાલ ૨. કાપડીયા એમ.એ.) ૬ ૨૯ પ્રાર્થના
૭૪ ૩૦ શ્રી વર્ધમાન મહાવીર : મણકો ૨: લેખાંક ૧૭ , (મૌક્તિક) ૭૪ ૩૧ ઉવસમાલા (ઉપદેશમાલા) રેખાદર્શન (લે. પ્ર. હિરાલાલ ૨, કાપડીઆ) ૭૮ ૩૨ જપ માટે મંત્ર : ૨ , (લેખક-દીપચંદ જીવણલાલ શાહ) ૮૩ ૩૩ સમાલોચના . '
. (ટા. બીજા ઉપર) ૭૨ ૩૪ શ્રી વર્ધમાન-મકાવીર : મણકે ૨ : લેખાંક ૧૮ (સ્વ. મૌક્તિક) ૮૫ ૩૫ જ૫ માટેના મન : ૩ , , ; (લેખક-દીપચંદ્ર જીવણલાલ શાહ) ૮૮ • ૩૬ ઉવએસમાલા (ઉપદેશમાલા) રેખાદર્શન (લે. પ્રે. હીરાલાલ ૨. કાપડીયા) ૯૨ ૩૭ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનું .
જીવન અને સર્જન - (લેખક-મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી) ૭ ૩૮ સંવત ૨૦૧૯-૨૦૨૦નું સરવૈયું : ' ,
' , ૩૯ શ્રી વર્ધમાન-મહાવીર : મણકે ૨ : લેખાંક ૧૯ (સ્વ. મૌક્તિક) ૧૦૩ ૪૦ જપ માટે નં : ૪ ... (લેખક-દીપચંદ જીવણલાલ શાહ) ૧૦૬ ૪૧ સમયસુન્દરગણિ કૃત સાત હરિયાળીઓ , (લે. હીરાલાલ ૨. કાપડીયા એમ.એ.) ૧૧૦ જેની ઘણા સમયથી રાહ જોતા હતા તે પુસ્તક તૈયાર થઈ ગયું છે–
શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર : ભાગ ૨ જે ઉપરોક્ત ગ્રંથ ગુજરાતી લીપીમાં કલકત્તાના અમૂક ભાવિક સંગ્રહસ્થ તરફથી મળેલ સહાયથી છપાવવાનું શરૂ કરેલ છે. પાના ૩૦-ફાર્મ ૩૮. બહુ ઘેડી નકલે હોવાથી તુરતજ મંગાવી લેશે. બુકની કિંમત રૂ. પાંચ. પટેજ રૂા. ૨). :-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ટાઇટલ પેજ ૪ થી શરૂ )
આ ગ્રંથને સુંદર અને સુરીાભિત કરવામાં આવેલ છે. શિલ્પશાસ્ત્રના અભ્યાસીએએ આ ગ્રંત્ર વાંચવા લાયક છે.
૩. જૈન ઇતિહાસની ઝલક—( શ્રી જગમેોહનદાસ કારા સ્મારક પુસ્તકમાળા ૮. લેખક:પદ્મશ્રી મુનિ જિનવિજયજી પુરાતત્ત્વાચા સ`પાદક : રતિલાલ દીપચંદ દેશાઇઃ કિ ંમત શ. ૨. પ્રાપ્તિસ્થાન : ગુર્ ગ્રંથરત્ન કાર્યાલય ગાંધીરોડ, અમદાવાદ. પ્રકાશક: અશાક કાંતિલાલ કારા ૪૮, ગાવાલિયા ટેકરાડ, મુંબ–૨૬.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુજ્ય મુનિશ્રી જિનવિજયજીના ઐતિહાસિક અને સાહિત્યિક લખાણામાંથી સ`ક્ષિપ્ત કરેલા લેખ આ પુરતકમાં આપવામાં આવેલ છે અને દરેક લેખને અંતે એ લેખનું મૂળ સ્થળ અને સાલ વગેરે સૂચવવામાં આવેલ છે. તેથી પૂજ્ય મુનિશ્રી જીવનભરની જ્ઞાનાપાસનાની અલ્પ પ્રસાદીરૂપે આ પુતક પ્રગટ કરવામાં આવેલ છે. આ રીતે મુનિશ્રીના વ્યાપક જ્ઞાનના નમુના જિજ્ઞાસુ સમક્ષ રજુ કરવામાં આવેલ છે.
ઇતિહાસ એ ભૂતકાળની સત્ય આરસી છે. મુનિશ્રીની વિદ્યાતપસ્યાએ એ આરસીને તેજસ્વી બનાવીને વિદ્યાપ્રેમીઓ અને વિદ્વાનોને એશિંગણુ બનાવ્યા છે. મુનિશ્રી ઇતિહાસનું આલેખન શુષ્ક હકીકતા આપીને નહીં પણ એમાં કવિની સ ંવેદનશીલતાનુ માધુ ઉમેરીને કરે છે, એ એમની હૃદયસ્પર્શી વિશેષતા છે. આ પુસ્તકમાં જૈન ઇતિહાસ, જૈનધમ અને તેના પ્રભાવિક પુરૂષોના પરિચય આપવામાં માવેલ છે. તેથી જૈન અથવા જૈનેતર જીજ્ઞાસુને આ પુસ્તકનું વાંચન ઉપયોગી થશે.
LAVA
૪, શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ વર્ષ કર મું વિક્રમ સંવત ૨૦૨૩ ના કાર્તિકથી સ. ૨૦૨૪ ના કાગણ સુધી ઈ. સન ૧૯૬૬-૬૭-૬૮. કિંમત રૂા. ૧-૨૫. ર્ડા : આચાય વિજયવિકાસચંદ્રસુરિ પ્રકાશક શંભુલાલ જગસીભાઇ શાહ, ગુર્ ગ્રંથ રત્ન કાર્યાલય, ગાંધીરાડ, અમદાવાદ.
આ પંચાગમાં તિથિ વગેરેનું ગણિત આવ્યા. શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના મંત્રરાજ ગ્રંથમાં બતાવેલ પદ્ધતિ પ્રમાણે કરેલ હાવાથી આ પંચાંગનું નામ શ્રી મહેન્દ્ર જૈન પચાંગ રાખેલ છે. આ આખું પંચાંગ ધડીપળને બદલે કલાક મીનીટમાં આપેલ છૅ પંચાંગમાં સ્ટાન્ડર્ડ ટાઇમ આપવામાં આવેલ છે. દૈનિક સ્પષ્ટ હેા, કાંતિ તથા લગ્ન સહિત સૌથી સુક્ષ્મ ગણિતવાળુ આ પંચાંગ છે તેથી જનતાને આ પંચાંગ બહુ ઉપયોગી થશે.
સભાના વાર્ષિક સભાસદા અને માસિકના ગ્રાહક બંધુઓને ન મ્ર વિનંતિ
તા. ૨-૧૦-૬૬ના રાજસભાની સામાન્ય સભાએ એમ. ઠરાવ કર્યો કે હવેથી માસિકનું લવાજમ (૩–૨૫ પેસ્ટેજ સહિત) દર વર્ષે લેવું અને તે લવાજમ દર વર્ષનાં કારતક માસમાં લેવું, કાગળ અને છપામણીની અસહ્ય મોંઘવારીને લીધે હવેથી દર એ વર્ષે આપવામાં આવતુ ભેટનું પુસ્તક સહાય મળશે તેા જ આપવામાં આવશે. વાર્ષિક સભાસદોને અને માસિકના ગ્રાહક અંધુઓને ખાસ વિનંતી છે કે તે સભાના સભાસદો અને ગ્રાહક તરીકે ચાલુ રહેશે.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. G 50 समालोचना . 1. શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા-સ્મરણિકા ( નિયર) વિ. સં. 2022 સને 1966 પ્રકાશક શ્રી વિજય જૈન ગ્રંથમાલા, ગાંધીચોક, ભાવનગર. - , , , , આ સોનિયર”ની વિશિષ્ટતા એ છે કે આ સિનિયર જાહેરખબરોથી છષકાતે દળદાર અંક નથી. તેમાં જાહેરખબરની સાથે સાદી, સચોટ ને સંક્ષિપ્ત શૈલીમાં લખાયેલી લગભગ સાઠ જેટલી ધર્મકથાઓ અને બેધકથાઓ છે, તે ઉપરાંત ' અમુક વ્યકિતઓના પરિચય અને અમુક સંસ્થાઓની માહિતી રસભરી રીતે આપવામાં આવેલ છે. તેથી જાહેર ખબર વિભાગ દુન્યવી વસ્તુઓની જાહેરાત કરતો નથી પણ પારલૌકિક સુંદર ગુણનિધિ તરફ નિર્દેશ કરે છે. આ સેવેનિયરમાં આપણી જ્ઞાનપરંપરાની પ્રતીકરૂપ પટ્ટીમાં ભગવાન મહાવીર, મહાજ્ઞાની ગૌતમસ્વામી, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશવિજયજી, સંસ્થાના સ્થાપક શ્રી વિજયધર્મસૂરીશ્વરજી, શાંતમૂર્તિ શ્રી જયંતવિજયજી અને મુનિ વિશાલવિજયજીને રેખાચિત્રમાં આલેખ્યા છે. આ, સ્મરણિકામાં ઉંચા આઈપેપર પર સુંદર શાહીમાં છાપેલી ત્રીશેક આર્ટલેટવાળું આલબમ આપેલ છે તેમાં સંસ્થાની નિકટવર્તી વ્યકિતઓના અને સમારંભના ચિત્ર આપેલા હોવાથી સ્મરણિકાને પ્રેક્ષ, બનાવેલ છે. આ સેવેનિયરમાં મુનિશ્રી ચિત્રભાનુએ ઉપદેશેલ બેધવચન સરસ છે. “ખાના, પીના સેવના, મિલના, વચનવિલાસ; જે જ્યાં પાંચ ‘ઘટાડીએ, ત્યાં ત્યે ધ્યાન પ્રકાશ.” - - આ પાંચ વસ્તુ ઓછી થાય તો અંતરની જતિ જામે, ધ્યાન પ્રકાશ લાધે અને આત્મજાગૃતિ થાય. અત્યારે વાંચન કરતાં ચિંતન અને મનનની બહુ જરૂર છે. આ સોનિયરમાં લગભગ સો જેટલી ધર્મકથાઓ અને બેધકથાઓ સંક્ષિપ્તમાં આપેલ છે, તેમના પર સંસારી છે ચિંતન અને મનન કરશે તો તેમને જરૂર લાભ થશે તેથી આ સ્મરણિકાના પ્રકાશને મારા હાર્દિક અભિનંદન આપું છું. 2. સૂત્રધાર “નંદન' મંટન (વાસ્તુ શિપશાસ્ત્ર–ગુજરાતી ભાષાંતર સહિત) અનુવાદક અને સંપાદક:-પંડિત ભગવાનદાસ જૈન મૂલ્ય રૂ. 16 પ્રાપ્તિસ્થાન બી એસ શમાં 5, 6. ce, વિશારદ, મોતીસિંહ ભમીયાને રસ્તો, યતિ શ્યામલાલને ઉપાશ્રય જયપુર સીટી. (રાજસ્થાન) પ્રાસાદ મંડન ગ્રંથ શિપીવર્ગમાં પ્રસિદ્ધ છે. જેના આધારે સેમપુરા બ્રાહ્મણ જ્ઞાતીય શિપીઓ દેવાલય બાંધવાના કાર્યો વંશપરંપરાથી કરતાં આવ્યા છે. નાગની શૈલીના પ્રાસાદો બાંધવો સંબંધને આ પ્રાસાદ મંડન ગ્રંથ તેના ગુણદોષ વિષયમાં પ્રકાશ પાડતો હોવાથી તેનું વિગતવાર સમજૂતીપૂર્વક ગુજરાતી ભાષાંતર કરી તેને પ્રકાશિત કરેલ છે. આ ગ્રંથના આઠ અધ્યા છે. મંદિરના નકશાઓ ( Plans) અને મંદિરના ફટાએ આપીને ( અનુસંધાન ટાઈટલ પેજ કે ઉપરે ) - , , , , , ... .. પ્રકાશક: દીપચંદ જીવણલાલ શાહ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર * *:, મુદ્રક : ગીરધલાલ ફૂલચંદ શાહ, સાધના મુદ્રણાલય-ભાવનગર * For Private And Personal Use Only