________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
• અંક ૧૨ ]
આ હરિયાળી શ્રીશીતલજિન ગીતમ્”ના શીર્ષક પૂર્વક પૃ. ૯૦માં અપાઈ છે, અને અગે ‘દેશાખ ’ રાગના ઉલ્લેખ કરાયા છે.
સમયસુન્દરગણિકૃત' 'સાત હરિયાળીએ
* કે ઉપર્યુક્ત હરિયાળીની બીજી કડી નિમ્નલિખિત પદ્યનું સ્મરણ કરાવે છે:
" आद्येन हीनं जलधानदृष्ट
मध्येन हीनं भुवि वर्णनीयम । अन्त्येन हीनं धुनुते शरीरं
"
तन्नामक तीर्थपति नमामि ॥
[R) “સખિ ! મેઉ માહનલાલ મિલાવર્ક, સ ષિ સુત અન્ધુ સામિ તસુ સારી;
તાસુ નદન સતાવઈ ૧ સ૦
વૃષપતિ સુતવાહન તસુ વાલિ ભ,
ભણ્ડન માહિ ડરાવા; અગનિ સખારિપુ તસુ રિપુ,
ખિણુ ખિણ રવિ મ્રુત શબ્દ સુણાવર્ષ, ૨ સ॰ હિમગિરિ તનયા સુત તસુ વાહન, તાસ ભક્ષણ માહિ ભાવ; સમયસુંદર પ્રભૃકુ` મિલિ રાજુલ,
નૈમિ જિષ્ણું ગુણ ગાવમ. ૩ સ" આ ૧૨૮ પૃષ્ઠગત હરિયાળીનું શીર્ષીક “શ્રી નેમિનાથ ગૂઢાગીતમ” રખાયું છે. એના રાગ તરીકે આસાવરીના ઉલ્લેખ છે.
[3] “ લાલણું કા લયું રી સખિ સમઝાઈ, લા અગનિ ભખી પ્રિય જનક તણા સુત;
ઈસ ભૂષણુ ક્ષ ક્ષ સુત સામિ રિપુ
આણિ મિલાવે ભાઈ. લા૦-૧
બાજન ઈન્દ્રસહોદર સુત રિપુ
બંધુ પ્રીયા મજરા સાઈ, લા
કાભરણ મુહાઇ. લા ૨
અભિમાની પ`ખી ભાષા-વિષ્ણુ
ખિણ છંક: મેં ન રહાઈ, લા રાજુલ તેમિ મિલે -‘ઉજ્વલ’ગિરિ :
#7
$1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમયસુન્દર સુખદાઇ. લા ૩ “ આ પૃ. ૧૩૦માં છપાયેલી હરિયાળીનું શીર્ષોં ક “ગૂઢા ગીત” છે. એ માટે રાગના નિર્દેશ નથી. [૪]
ગ્રહપતિ પુત્ર તૂત કરઉ
જ્યોતિષ જાણુ
તસુ પ્રિય રતિ
( ૧૧૧ )
શમુખ બંધુ નવાજક, નારી, અગ્નિ યૂ. ભૂધર, ૨૦ ૧
સહેાદર નામે, તસુ યક્ષ પિશુન ખર; અગલિ રતિ રવિ કઉ, અધિક નિકઉ : આદરઉ. શ્ર૦ ૨
દધિતન પ્રિયુ . લઘુ બાંધવ ચિત,
ચિંત બઉ તે આદરઉ; સમયસુન્દર કહપ્તે કત(?)ક ગલઈ જિમ,
તે લદ્ધિ તુરત તરઉ. પ્રશ્ન ૩'' માનુશી'ક નીચે મુજબ પૂ ૪૫૪માં અપાયુ છેદાન-શીલ-તપ-ભાવના ગૂઢા ગીતમમ્.
-··
આના રા તરીકે ગૂજરી ના ઉલ્લેખ છે.
1
[૫]
14
કહિ જ્યા પડિત એન્ડ્રુ હિયાલી.
For Private And Personal Use Only
તુમ્હે છઉ ચતુર વિચારી;
નારી એક ત્રણુ અક્ષર નામે,
દીઠી નયર મઝારી પૈકું મુખ અનેક પણ જીભ નહીં' રે, ચરણુ નહીં તે હાથે ચાલ,
નરનારીસુ. રાષ્ટ્ર;
નાટક પાખે નાચઇ ૨, ૪૦૨ અન્ન ખાય ઇ પાની નહીં પીયઈ,
તૃપ્તિ નરાતિ øિs; પર ઉપગાર કરષ્ઠ પણિ પતિખ,
અવગુણ કાર્ડિ દિખાઇ. કે૦ ૩