SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સમયસુન્દરગણિત સાત હરિયાળી ‘ખરતર’ગચ્છના સમયસુન્દરમણિનાં જીવન અને ક્વનને `ગે અત્યાર સુધીમાં વિવિધ વિદ્યાતાએ ન્યૂનાધિક પ્રમાણમાં નિરૂપણ્ કર્યું છે. આની વિષય દીઠ એક સંપૂર્ણ સૂચી તૈયાર કરાવી તે પ્રસિદ્ધ કરા ધવાના સમય તે ક્યારનો યે પાકી ગયા છે. એટલે હાલ તુરત તે। આ સબંધમાં મારે જે નમ્ર ફાળે છે તે હું અહીં સ ંક્ષેપમાં સૂચવું છુંઃ— (૨) મુંબઇ સરકારની માલિકીની અને “ભાંડારકર પ્રાચ્યવિદ્યા સીાષન મદિર"માં રખાયેલી એવી આ ગણિએ રચેલી નિમ્નલિખિત કૃતિની હાથપાથી આ મે પરિચય આપ્યા છેઃ (૧) 'અષ્ટલક્ષાર્થી કિંવા અર્થે રત્નાવલીનુ સંપાન, આ “ૐ. સા. જૈ. પુ. ” સ’સ્થા તરફથી અન્ય કેટલીક કૃતિઓ સહિત છે. સ. ૧૯૩૩માં પ્રકાશિત કરાએલ છે. આ પ્રકાશનનું નામ અનેકાર્થ રત્નમજૂપા છે. આમાં મેં સમયસુન્દરગણુિની ૪૩ કૃતિ-યાળી એની નોંધ લીધી છે. આ કૃતિઓ પૈકી કેટલીક સંસ્કૃતમાં, એકાદ પાયમાં અને કેટલીક ગુજરાતીમાં રચાયેલી છે. વિશેષમાં અહીં મે એમના શિષ્ય પરિવારના પશુ નિર્દેશ કર્યાં છે, 1. કલ્પલતા જ તેસવણા કપ્પનીવૃત્તિ— DCGCM Vol.XVII, pt. 2, pp. 127-139 2. ચાતુર્માસિક પ વ્યાખ્યાન પદ્ધતિ DCGCM Vol. XVII, pt, 4, pp. 186-188 3, વીરચરિત્ર સ્નેાત્રનીવૃત્ત— DCGCM ૧. આ દ્વારા આ ગણિવર્યું. “રાનાનો વવર્તે સાતમ’ ના આઠથી દસ લાખ અથ દર્શાવ્યા છે. આવી જાતની અન્ય કાઈ કૃતિ હેય એમ જણાતુ નથી, ૨ આને લક્ષીને મેં સમયસુન્દરગણિની સ’સ્કૃત અને ગુજરાતી કૃતિએનાં તેમજ એમણે રચેલી વૃત્તિએનાં નામ દર્શાવ્યાં છે. જીએ Vol. XIX, Sec. 1, pt, 2, pp. 103-104. લે પ્રો, હીરાલાલ ર, કાપડિયા એમ, એ. Vol. XIX, Sec. 1, nt. 2. pp. 103–107 4. શાન્તિનાથપ—DCGCM Vl. XIX Sec. 1, ppt. 2. to 127 5. ચાર પ્રત્યેક મુદ્દની ઢાલ-DCGCM Vol. XX, Sec. 2, pt. 1, p. 256-257 જૈન સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ-(ખડ ૧, પૃ. ૧૫૮, ૧૯ અને ૨૮૩)માં મે સમયસુન્દરગણિ કૃત ત્રણ વૃત્તિઓને ઉલ્લેખ કર્યો છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સમયસુન્દરકૃતિ કુસુમાંજલિમાં આ ગણિતી વિવિધ કૃતિઓને સ્થાન અપાયુ છે. તેમાં જે રિમાને પ્રહેલિકા છે તે હું હવે ક્રમસર મૂતિ સ્વરૂપે નોંધુ છું: [1] “ કહત સખિ કઉણું કહી જઇ, તુમકું અવિધ વર્સ થ્રી દ્વી જઈ, સુત વિધિ સબદ પ્રથમાક્ષર, જણી જાસ ભણી જઈ ક ૧ આદિત્રના જલનિધિ નિવદીસ, ધ્ધ વિના સલડી છે; દુખકારી, સબ સબ મિલી નામ સુણી જY, ૧૦ ૨ દિવ નાદર રનથી સુરભી સિરુ, દો મિલી ચિહ્ન ધરી જ; સુખસુન્દર કહખ઼ અનિય ઉનંદ, ત તેના ( ૧૧ ) ૧ આ પૈકી એક કૃત્તિ નામે કૃતિ નામે “શ્રીપાર્શ્વનાથગાકિબન્ધસ્તવનસ્” પૃ. ૧૯૩-૯૪માં છપાવાઈ છે પર ંતુ આ મધને લગતું ચિત્ર અપાયું નથી અને એ કેવી રીતે સાલેખવુ' તેને મને અત્યારે તે ખ્યાલ આવતા નથી તે આ સબંધમાં પ્રકાશ પાડવા તજજ્ઞાને સાદ વિજ્ઞપ્તિ છે. For Private And Personal Use Only પુત્ર પંકજ પ્રણમી જઈ,' ૪૦ ૩
SR No.533962
Book TitleJain Dharm Prakash 1966 Pustak 082 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1966
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy