Book Title: Jain Dharm Prakash 1963 Pustak 079 Ank 10 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533934/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मोक्षार्थिना पत्यहं ज्ञानवृदिः कार्या। શ્રી જૈન ધર્મ પ્રકાશ શ્રાવણ-ભાદરવો પુસ્તક ૯ મું અંક ૧૦-૧૧ ૨૫ જુલાઈ-ઓગષ્ટ વીર સં, ૨૪૮૯ વિ. સં. ૨૦૧૯ ઇ. સ. ૧૯૬૩ चउविहे वि आहारे, राइभोयणबज्जणा । सन्निही-संचओ चेच, वज्जेयव्यो सुदुक्करं ॥५॥ રાત્રે અનશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારને છોડી દે. અર્થાત્ રાત્રીજનને ત્યાગ કર તથા ખાવા પીવા વગેરેની કઈ પણ વસ્તુને પિતાની પાસે સંઘરે ન કરી રાખે એ બધું ભારે દુષ્કર છે. gifras-પુણાવાયા--gr-ufari વિશો .. राईभोयणविरओ जीवो भवइ अणासवो ॥६॥ હિંસા, અસત્ય, ચારી, બ્રહ્મચર્ય અને પરિગ્રહ, એ પાંચે પાપમય પ્રવૃત્તિઓથી અટકી ગએલે અને રાત્રી ભજનની પ્રવૃત્તિથી પણ વિરામ પામેલે જીવ, આસવ વગરના હોય છે-નિર્દોષ હોય છે. –મહાવીર વાણી =: પ્રગટતાં : - શ્રી જૈન ધર્મ પ્ર સા ર ક સભા :: ભા વ ન ગ ૨ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुक्रमणिका ૧ અરૂણું પ્રભા . . (બાલચંદ હીરાચંદ-સાહિત્યચંદ્ર) ૮૯ ૨ શ્રી વર્ધમાન મહાવીર : લેખાંક–૫૧ .... (સ્વ, મૌક્તિક) ૯૦ ૩ સેવાધર્મ ... ... (બાલચંદ હીરાચંદ-સાહિત્યચંદ્ર) ૯૩ ૪ તીર્થકરોને લાંછનો અને લક્ષણો (પ્રે. હીરાલાલ ૨, કાપડિયા એમ.એ.) ૯૬ ૪ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગરનું સરવૈયું ટાઈટલ પિજ ૪ નવા આજીવન સભ્યો માટે ભેટ આપવાના પુસ્તકનો સભાની મેનેજીંગ કમિટીએ નીચે પ્રમાણે ઠરાવ કરેલ છે, રૂા. ૧૦ ૧) આપી આ સભાના જે સહસ્થ આજીવન સભ્ય થાય તેમને નીચેના પુસ્તકો , રૂા. ૧૧)ની કિંમતના ભેટ તરીકે આપવામાં આવશે :૧. ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર. ભાષાંતર પર્વ ૧-૨ ૪- ૦૦ ૩. નવપદજીની પૂજાની બુક. ૪. પાર્શ્વનાથ પંચકરયાણક પૂજાની બુક. ૧૧ ૦૦ | o o | 2 o & o T' N ખ્યાશીમી વર્ષગાંઠ આપણી સભાની ખ્યાશીમી વર્ષગાંઠ શ્રાવણ શુદિ ત્રીજને મંગળવારે તા. ૨૩-૭-૬૩ સભાના મકાનમાં ઉજવવામાં આવી હતી. સવારે ૯-૩૦ કલાકે બારવ્રતની પૂજા રાગ-રાગિણી સહિત ભણાવવામાં આવી હતી. આ શુભ પ્રસંગે સભાસદ બંધુઓ સારી સંખ્યામાં પધાર્યા હતા. (ટાઈટલ પેજ ૪ થી શરૂ ) ૨૩૪-૩૯ શ્રી અટ્ટમાતી તપસ્યા ખાતે ૨૨૧૩૧-૦૦ બેંકીંગ ડીપોઝીટ ૫૧૭-૮૯ શ્રી શ્રાવક-શ્રાવકા ખાતે ૧૦-૦૦ થી ભાવનગર ઇલે. સીટી કુ. ડી. ૫૩૭-પર શ્રી પારેવાની જુવાર ખાતે ૬૮૯૯-૮૮ શ્રી લાયબ્રેરી ખાતે ૯-શ્રી લાયબ્રેરી ડીપોઝીટ ખાતે ૧૪૮-૫૦ મેઅો પાસે લવાજમના બાકી ૩૦-૭૦ શ્રી જૈન વેતાંબર એજ્યુકેશન બોર્ડ ૨-૦૦ મનસુખલાલ નભુભાઈ ૩૦-૭૫ વેલચંદ જેઠાભાઈ ૨૯૩-૫૬ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ પુસ્તક ખાતે ૨૪-૦૦ ગીરધરલાલ મગનલાલ ૧૦૪-૫૦ ગીરધરલાલ દેવચંદ ૧૨-૦૦ બેચલાલ નાનચંદ ૧૦૩૪-૦૦ અમેરચંદ ઘેલાભાઈ ૨૨-૭૫ રતીલાલ ઉકડભાઈ ૮૩-૮૧ ભગવાનદાસ મનસુખભાઈ ૯-૦૦ કાન્તીલાલ માણેકચંદ ૬૧-૦૮ મેમ્બરને તથા પરચુરણ દેવા રહેતા ૯-૦૦ ભગવાનદાસ રાયજી ૩-૫૯ લલ્લુભાઈ અમરચંદ ૨૧-૦૦ કાલીદાસ પાનાચંદ ૩૩-૦૦ પ્રાગજી અંદરજી ૧૨૯ ૦ ૦ શાન્તીલાલ જેમનું ૨૩-૮૧ સ્વસ્તીક કાર્ડ છે, કાં, ૩-૦૦ લલુભાઈ ભગવાન ૨-૦૦ ધરમચંદ હરગોવીંદ ૬૦-૬૦. પ૭૮-૩૨ શ્રી પુરાંત ૯૦૪પ-પ૧ ૯૯૪પ-૫૧ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પુસ્તક કે મુ અક ૧૦–૧૧ શ્રી જૈન ધર્મ પ્રકાશ શ્રાવણ-ભાદરવા અણુપ્રભા (સૂર્યોદય પહેલા અણુપ્રભા સહુને જગાડે છે. પણ અમારી મેનિદ્રા જતી નથી. તે ટાળવા કવિ પ્રભુ પાસે પ્રાર્થના કરે છે.) www.kobatirth.org કવિસાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ માલેગામ Acharya Shri Kailassagarsuri Gyanmandir હે દયાસિંધુ ! કર રૂપે અમ સમુચિત તુજ વિષ્ણુ નહીં તારક ખાલેન્ડ્રુ અતુલ વ ( છે એક જ મગની ફાડ મુસલમિન હિંદુ-એ રા૯) ગઇ રાત્ર તિમિરની શ્યામ કન્જલા કાળી, પ્રગટી છે અરૂણુપ્રભા ઘણી ગુણુશાલી; ચુંદડી એઢી છે. લાલ સિંદૂરી સારી, જરીયાણુ કાર જસુ ચમક ચિત્ત હરનારી. ૧ મુખ ઉજ્જવલ ગાલે છટા ગુલાબી શોભે; તંત્રે મેહકતા અતુલ ભાવ જગ લેજે, જસ દનથી આલસ્ય શિથિલતા જાએ, ઉત્સાહ સ્મૃતિને જીવમાત્રમાં આવે. ર ખગગણ સહુ જાગ્યે મધુર વચન મુખ બેલે, આનંદ ઉલ્લાસિત ભાવ ધરી મન ડેલે; મુનિગણ સહુ પ્રભુનુ નામ ચિત્તમાં ધારે, નિજ આત્માનંદે મુદિત થાય સહુ ત્યારે ૩ સહુ ઊઠો ઊંઘને તો કર્મ રત થાવા, મેધે છે. અરૂણુપ્રભા પ્રભુ ગુણ ગાવા; આનંદ વદન પર હૃદય પ્રફુલ્લિત થાતા, નવ નવિન કાર્ય નિજ નયનમાર્ગમાં નેતા ૪ ઇમ ઉષા ન ંદિની શુદ્ધ બેાધિની માતા, ઉપદેશ આપતી કાળ અનાદિ તતા; એ નિત્ય યૌવના સ્ફુર્તિ આપતી જનને, જે જાગે તે આનદ લહે નિજ મનને ૫ આલસ્ય મેહિની શિથિલ વૃત્તિને તજવા, આધતી પ્રભાતે નિત્ય પ્રભુને ભજવા; આગળ વધવાને અરૂણપ્રભા નિત્ય કહેતી, પ્રતિદિને જગાડી માત નિત્ય એ રહેતી. દ બધે ઇમ અમને તેાએ અમારી નિદ્રા, નેત્રાથી ન ફળે મ્લાન રહે અમ મુદ્રા; એ વેરણુ અમને બહુલ કાળની વળગી, છેડે નહીં કેમે થાય ન અમથી અળગી. છ For Private And Personal Use Only વીર સ’. ૨૪૮૯ વિક્રમ સ’, ૨૦૧૯ દૂર એહુ વેરણને, ભક્તિભાવ પ્રભુચરણે; અન્ય કેઇ દીસે છે, ચરણકૃપા વાંકે છે . Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માર શ્રી વમાન-મહાવીર વિવિધ લેખાંક : ૫૧ પિ લેખક : સ્વ. મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા (મૌક્તિક) ન દૈનમુનિની ચારિત્ર આરાધના: અતિ ઉત્કટ ચાલુ તપ અને વીશસ્થાનકાની આરાધના ઉપરાંત નોંદનમુનિએ યાત્રિની આરાધના બહુ ઉત્તમ પ્રકારે કરી. એમણે મન વચન કાયાના યેગા ઉપર અંકુશ લાવવા ધ્યાન અને સમાધિ મા' ખૂબ વ્યવસાય કર્યો, એમણે ધર્મધ્યાનમાં ખૂબ વધારા કર્યાં, એમણે ઉચ્ચ વન રાખી કાર્ડના તરફ ઋણગમો બતાવ્યો નહિ, એટલું જ નહિ પણ અને તેટલા પ્રાણીને ધર્મારાધન અને આત્માની ઓળખાણ કરાવી વિશુદ્ધભાગે લઈ આવવા પ્રયત્ન કર્યાં. જ્યારે જ્યારે કાઈ પ્રાણી એના સદુપદેશ સાંભળી આત્મધર્મ સન્મુખ થાય ત્યારે ત્યારે એને અંદરથી આત્માલ્લાસ એટલો થતા કે એના અંતરમાં વિશ્વદયા, વિશ્વબંધુત્વ અને “સવી જીવ કરૂં શાસન રસી”ની ઉત્કટ ભાવનાનાં બીજ દેખાઈ આવતાં હતાં. એમના વિહાર ઉગ્ન હતા, એમણે બન્ને પ્રકારના અપધ્યાન ઉપર વિજય મેળવ્યા હતા, એમની જીવનચર્ચામાં રાગ-દ્વેષ પર વિજય મેળવવાની માત્રા હતી. આ રીતે એમણે એ અપધ્યાન અથવા સંસારમાં રખડાવનાર મેહરાજાના બન્ને પુત્રા રાગ કેસરી અને ટ્રેપમજેન્દ્ર પર જય મેળવવાના તેમના સફળ પ્રયાસ ચાલુ રાખ્યા હતા. અને એમની ચારિત્રચર્યોંમાં ઋદ્ધિગારવ કે રસગારત કે સાતાગારવને સ્થાન નહેાતું. આ ગારવે ૧ આ વિભાગીય પ્રકરણ ત્રિ. શ. પુ. મહાવીર ચરિત્રમાં શ્રી હેમચદ્રાચાયૅ મૂકેલા એક ફકરાને વિસ્તાર છે. આ વિભાગ ઘેાડા પારિભાષિક છૅ, પણ અભ્યાસદૃષ્ટિએ ખૂબ મનન કરવા યોગ્ય છે. એમાં ઐતિહાસિક નજરે અપ્રયાગ (Anachronism), જેવા પ્રસ ંગે આવે છે જે વર્તમાન યુગની ઉપયોગિતાને અપેક્ષે છે. દા. ત. વીજળી કે મીલની વાત નંદનમુનિના યુગમાં ન સભવે. આને ખુલાસા વાચકે મન સાથે કરી લેવે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજવા જેવા છે. ગારવ એટલે આસક્તિ, મગફળી, રચ્યાપચ્યા રહેવાની વૃત્તિ. શ્રાવકની અપેક્ષાએ જોઇએ તે પેાતાના માલવેપાર કુટુંબકબીલામાં રચ્યાપચ્યા રહેવું, તે પાતા પાસે છે તેટલાને સસ્વ છે એમ માનવુ, ઍના સંબંધ કે માલેકીમાં મગરૂબી ધાર કરવી એ ઋદ્ધિગારવ; સ્પર્શે રસ ઘ્રાણુ અને ચક્ષુ અથવા શ્રોત્ર ઇન્દ્રિયના વિષયોમાં ગૃદ્ધિ કરવી, તેનામય થઇ જવું અને તેને ભાગવતાં પેતે ધણા મહાન થઇ ગયા છે, પેાતાને વનને લાભ મળી ગયા છે અને પેાતાના જેવા ખાવે-પીવે ભોગવે કોઈ સુખી નથી એમ માની ચાલવુ તે રેસગારવ અને સાતાગારવ એટલે પોતાની તદુરસ્તી માટે અભિમાન ધરવું, સાંસારિક સગવડના ઉપભોગમાં આસકત થઈ જવું, ધર્મ કે આત્માના વિચાર ન કરવેા અને ચાલતા ધરતી પર પગ ન દેવા કે છાતી કાઢીને ચાલવું એ સાતાગારવના ચિત્રવિચિત્ર આવિર્ભાવે છે. આ તે ગૃહસ્થને અ ંગે વાત થઈ. સાધુ ધર્મમાં ગયેલાઓને પણ આ ગારવા છોડના નથી, અને છૂટે નહિ તે રખાપાટે ચઢાવી દે છે એટલે તેને પણ ઓળખી લઇએ. પેાતે જ્ઞાનને વિષય જાણ્યો તેને કારણે લેકા પેાતાને પૂજ્ય માને છે, પોતાને નમે છે, પેાતાની પ્રશંસા કરે છે એ વાતમાં આનંદ માનવા એ સાધુને માટે ઋદ્ધિગારવ કહેવાય. સસારના તથા ભેગે પ્રભાગને ત્યાગ કરવા છતાં ખાવા પીવામાં રસ લે તે રસ ગારવ અને દેશ પરદેશના વિહારની મુશ્કેલીને કારણે એક ઠેકાણે મેટા શહેરમાં પડ્યા પાથર્યા રહી જાય તે સાતામારવ. આ ત્રણે ગારા પર નંદન મુનિએ વિજય મેળવ્યો. એમની ચર્ચામાં ગારવને સ્થાન નહોતું અને પોતે માયા શલ્ય (દ'ભ, દેખાવ, ઢાંગ ), નિયાણુ શક્ય ( ક્રિયાના મૂળમાં ઐશ્વર્યાં રાજ્ય બળની પ્રાપ્તિની અંદરખાનેની ઇચ્છા-વિશ્વભૂતિના ભવમાં ( 2 )> For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી વમાન- મહાવીર અંક ૧૦-૧૧ ] કરી હતી તેવી ) અને મિથ્યાત્વ શય. ( અંદરખાનેથી ધ' પર અચિ, અશુદ્ધ દેવ ગુરૂ ધ તરફ ખેંચાણુ) -આવાં ત્રણે શર્ભોથી રહિત હતા અને મનના વિચારીને ગાપવવાની શક્તિ, વચન ખેલવા પર અંકુરા રાખવાની શક્તિ અને કાયા પર સર્વ પ્રકારની અંકુશ રાખવાની શક્તિ મેળવી ત્રણ ગુપ્તિથી સહિત . હતા. આઠે પ્રવચન માતા પૈકી આ ત્રણ ગુપ્તિ અતિ મહત્ત્વનાં ત્રણ સ્થાન ધરાવે છે. ધર્મના આભામય બને છે. અને સાધુ કાયા પર ક્રોધ, માન, માયા, લેબ એ ચારે પેાતે બનતા વિજય મેળવ્યા હતા અને તેનું કાઈ પણ વખતે જોર કે પ્રાબક્ષ્ય વધી ન જાય તે માટે સદા સાવધ રહેતા. અને રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભોજનસ્થાથી પે!તે સદા દૂર રહેતા આ ચારે વિકથા બહુ નુકશાન કરે છે અને મીઠ્ઠી લાગે છે છતાં પરિણામે પ્રાણીને સસાર તરફ ઘસડી નય છે. દેવકૃત મનુષ્યકૃત તિય ચસ્કૃત અને નારકકૃત એવા ચારે પ્રકારના ઉપસર્ગાથી એ જરા પણ ચલાયમાન થતા ન હતા અને સાધુ ધર્મ સન્મુખ રહી ચેતનને નિર ંતર ધ્યાવતા હતા. બહારના ગમે તેવા ઉપસર્ગ થાય તે તેની ચિંતા ખેવના કે ખેદ કરતા નહિ અને તેના પર વિજય · મળે ત્યારે તેની કાઇ પાસે વાતેા કરતા નહાતા. પ્રાણાતિપાત વિરમણુ, મૃષાવાદ વિરમણ, અદ્રત્તાદાન વિગ્મણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિષ્ણુ એ પાંચ વ્રતમાં એ સતત ચીવટ રાખનાર અને ખાસ ઉદ્યમી હતા અને પાંચે ઇન્દ્રિયના કામ-વિષયા પર જાગૃતિપૂર્વક વિજય મેળવનાર હતા. એના વ્રત પાલનમાં કાઈ જાતના વાંધા ન રહે એને માટે એ સોંપૂર્ણ ધ્યાન આપતા હતા અને વિષયાને તે સંસાર બ્રાનાં મૂળા ગણતા હાઇ એના પરના વિજય માટે ખૂબ. નિગાહ રાખતા હતા. અને વાચના ( વાંચવું તે–Reading ), પૃષ્ઠના ( સવાલ પૂછ્યા --ચર્ચા કરવી તે ), પરાવના ( આગળ અભ્યાસ કરેલાને યાદ કરી જવુ તે-Revision), અનુપ્રેક્ષા ( અંદરના આદરપૂર્વક ધર્મતત્ત્વ સમજવાની ચર્ચા, Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) શાંત વિચારણા સ્વાનુભવ ) અને ધર્માંકથા ( બીજી વાતીત ન કરતાં ધર્મતત્ત્વ સંબધી વાતા અને વાતાવરણની જમાવટ ). આ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં નંદન મુનિ રત હતા. અને નંદન મુનિ ઈર્ષાસમિતિ ( ચાલતી વખતે સાડા ત્રણ હાથ ભૂમિ જોઈ દેખાઈ આવતા જીવા કચરાઈ ન જાય તે ધ્યાનપૂર્વક ઉપયોગ રાખી ચાલવું તે), ભાષાસમિતિ ( સત્ય, પ્રિય, હિત, પરિમિત અને હિતકારી વચન ખાલવું તે ), એણ્ણા સમિતિ ( નિરવદ્ય આહાર પાણી લેવાં ), પાર્રિાપનિકા સમિતિ (મળ મૂત્ર શ્લેષ્મ વાકુળ ભૂમિ પર ન મૂકતાં, ન નાખતાં શુદ્ધ જગ્યા ધી ત્યાં નાંખવું ), આદાન ભડ મત્ત નિક્ષેપા સમિતિ ( પેાતાનાં વસ્ત્ર, પાત્રને લેતાં મૂકતાં કે હેરવતાં ફેરવતાં તે પરના નાનાં સૂક્ષ્મજીવને કીલામણા . ન થાય તે માટે તેને પૂજવા, પ્રમાર્જવા). આ પાંચે મિતિ માટે તે ખૂબ ધ્યાન રાખતા, એ પ્રવચન માતા છે એમ સમજતા અને સાધુ જીવનના એ આત્મા છે એનો ઉપયોગ લક્ષ્યપૂર્વક રાખતા. અને ન'ન મુનિએ પાંચ ઇન્દ્રિયા પર વિજય મેળવ્યા હતા. તે રપ, રસ, ઘ્રાણુ, ચક્ષુ કે કાનના વિષયે। . પર્ જરા પણ ગૃદ્ધિ રાખતા નહેતા, તેમને વિષયા. ઉપર કાઈ પ્રકારની લેાલુપતા નહાતી અને ખાય, જુએ, સાંભળે, અડે કે સુધે તે વખતે તન્મયતા તેમણે સાધુ થયા પછી બતાવી નહતી. પાંચે ઇન્દ્રિયના વિષયા રાગમાંથી જન્મે છે અને સંસારને વધારવામાં જેમ આંતરષ્ટિએ કાયા કામ કરે છે તેમ બાલ્રષ્ટિએ સ્થૂળ સ’સારમાં વિષયે બહુ મદદ કરે છે. સાધુ ધમાં વિષય કષાય પર વિજય કરવાની વાત અતિ મહત્ત્વનું સ્થાન ભાગવે છે અને તે બાળતનું જ્ઞાન અને ભાનનંદનમુનિને સદૈવ જાગતુ હતુ અને તેને અમલ તે બરાબર કરી પેાતાની જાતની આંતર અને બાહ્ય દોરવણી કરી રહ્યા હતા. નંદનમુનિ પૃથ્વીકાય, અકાય અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય એ પાંચે એકેન્દ્રિયો અને ત્રસ વેા મળીને કુલ છ નિકાયના સ્થાવર For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન ધર્મ પ્રકાશ (ER) જીવાના રક્ષક હતા. આ છ નિકાયમાં સ` સ`સારી જીવાનો સમાવેશ થઈ જાય છે અને કાઈ ને કલામના ન નીપજે, કાને દુ:ખ ન થાય, બાધાપીડા ન થાય કે જાણતાં અજાણતાં કાઇને ધાતુ ન થઈ જાય તેને માટે મુનિરાજ ચીવટ રાખનારા હતા. ઈરાદાપૂર્વક જીવ વધ ન કરવા એ એક વાત છે અને બેદરકારીથી અનુપયોગથી જીવ વધ થવા ન દેવે એ બીજી વાત છે. આ બન્ને પ્રકારે સ્થાવસ્ત્રસ સ જીવાના રક્ષક હાઈ નંદનમુનિએ મેતાના આત્મવિકાસ સારી રીતે વધારી દીધે. ભય સાત પ્રકારના છે. ૧ મનુષ્યને મનુષ્યના ભય લાગે તે હિલેાક ભય. આમાં ચાર લુટારા કાંસીઆ ગુંડાના સમાવેશ થાય છે. આમાં સ વાધ સિદ્ધ વગેરેના ભયનો પણ સમાવેશ થાય છે. ૨ ભૂત-પ્રેત વ્ય ંતર વગેરેના ભય લાગે તે પરલોક ભય. ૩ ચાર ચોરી જશે, રાજા લુટી જશે, તેટા બળી જશે, ઘરેણુ લુંટાઇ જશે એવા ભય થયા કરે તે આદાન ભય. ૪ બંદુક ફૂટે, ધરતીકંપ થાય, એબ ફાટે કે વિમાન ઊડે ત્યારે અણુધારી આફત આવી પડશે એવી ધ્રુજારી થાય તે અકસ્માત ભય. ૫ આજે ખાવાનું નથી, નોકરી જશે તે ભીખ માગતાં થઇ જવાશે, રેશનીંગમાં દાણા ખૂટી ગયા છે, ખાંડ મળવાની નથી વગેરે ?!કારના ભય થયા કરે અથવા દેશમાં દુકાળ પડશે, સરકાર દરબાર ‘ લેવી” કરી માલ લઇ જશે વગેરે ચિંતા થાય તે આજીવિકા ભય. ૬ આ વ્યાધિમાંથી બચાવ થઇ 'શકે નહિ, કુદરતના કાપે વીજળી પડશે, ઉલ્કાપાત થશે, બાઇડી–છેકરા રખડી પડશે એવા સકારણુ વિનાકારણ ભય થયા કરે તે ભરણુ ભય. અને છે અમુક કામ કરવાથી નાતજાતમાં આબરૂ જશે, પેાતાની આબરૂને હાની પહોંચશે, પેાતાને કાચું દિવાળું કાઢવું પડશે આવી આવી આગાહી થયા કરે તે અપયશ ભય. આ સાતે પ્રકારના ભય પર નંદનમુનિએ વિજય મેળવ્યેા હતેા. નંદનમુનિને આ પ્રકારના મદ-અહુકાર અભિમાનમાંથી કાર્ય પ્રકારના મર્દી વિકાર પણ Acharya Shri Kailassagarsuri Gyanmandir [ શ્રાવણ-ભાદરવા થતા નહતા. એમનામાં સૌજન્ય એટલું ઊંચા પ્રકારનુ` હતુ` કે એમને પોતાની વમાન સ્થિતિ માટે, ભૂતકાળના પેાતાના ઋતિહાસ માટે પેાતાના ત્યાગ માટે મોટપ મહત્તા કે અકડાઈ આવતા નહિ. એમને આ આ! પ્રકારની વસ્તુઓમાંની ધણીખરી વસ્તુ પૌલિક લાગતી હતી, એટલે એમાંની પાતામાં હોય તે માટે એને અભિમાન થતું નહિ, જ્ઞાન માટે મેટાપ્ત થતી નહિં અને પેાતાનું છે તે પેાતાની પાસે જ છે, પેાતામય છે એ વાતમાં એને જરા પણું શક પડતી નહિ. આ મદ આવા પ્રકારના હોય છેઃ ૧ જાતિમદ (વાણીયા બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે ઉચ્ચઢાવાનું અભિમાન ૨ કુળમદ ( પેાતાની જ્ઞાતિમાં અમારૂં કુળ ઊંચુ, અને પર દેશમાં દીકરી ન આપીએ, લંકાની લાડી હાય તા પરણાવવા ૨ે આવે વગેરે મરીચિના,ભવમાં તે દાખલેો વિસ્તારથી આવી ગયા) ૩. બળભદઃ પેાતાની તાકાત માટે અભિમાન રાજગૃહનગરે વિશ્વભૂતિના સાળમાં ભવમાં એને વિગતવાર વિસ્તાર ઉપર થઈ ગયા. ક્રીકેટમાં વેટ લીટીંગમાં કુસ્તીમાં પોતે રેકર્ડ કર્યાં છે એ વાતનુ અભિમાન કરવું એ બળમદ. જુવાનીને મદ આમાં આવે છે જ. રૂપમદઃ પાતે રૂપાળા છે, આંક છે, હું બ્લેન્ડ ( blond) છું, હું બ્રુનેટ ( brunette ) (માંજરી આંખ, સોનેરી વાળવાળી સ્ત્રી). સનતુમારના જાણીતા દાખલા છે. ૫. તપમ પોતે ઉપવાસ, છઠ્ઠ, અરૃમ, માસ ખમણુ કરે તે વાતના પેાતાનાં વખાણ પોતે કરે, પોતાના તપસ્વીપણાની વાત પે।તે અભિમાનથી જાહેર કરે. ૬. ઐશ્વર્યાં (ઋદ્ધિ)ના મદઃ અમે લખપતિ, કરોડપતિ, રાજાધિરાજ, અમારા મહિમા કહ્યો ન જાય. અન્ય રાજા કે ધનિકા સાથે પેાતાની સરખામણી. દશાણુંભદ્રને દાખલા ૭. વિદ્યાભદઃ અમે ગ્રેજ્યુએટ, અમે ચાન્સેલર મેડલીસ્ટ, અમારી અદ્ભુત વિવાદશક્તિ, અમે વિદ્યાભ્રવણુ, અમે ખિતાબધારી ( વિદ્યાને અંગેના ). સ્થૂલિભદ્રની પોતાની શક્તિ બહેનને દેખાડવાની તમન્ના. સિંહરૂપ ધારણ પીને અંગે માનન્ન લેવાની અપેક્ષા. ૮. લાભના મદ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેવાધર્મ લેખક-સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ, માલેગામ ભકત દેવની ભક્તિ કરે, શિષ્ય ગુની ભક્તિ વારેઘડી પતિને ભાંડતી હોય, સેવક જ્યારે માલિકને કરે, પુત્ર પિતાની ભકિત કરે, પત્ની પતિની ભકિન તુચ્છ ગણી તેને ઉપરી થઈ બેસે, અને વિદ્યાથી કરે, સેવક માલિકની ભક્તિ કરે, વિદ્યાથી પાક કે જ્યારે અધ્યાપક કે પ્રાધ્યાપકને પણ પિતાને નોકર " મારી પતિ એ ન કરવાના અનેક ગણી સામે અનેક અનિચ્છનીય દેખા રજુ કરે સંબંધે, પ્રસંગે અને આચાર ગણાય છે. એ બધા ત્યારે સેવાધર્મનું શું મહત્વ રહે? અને એવા પ્રસંગે સુસંવાદી અને સદિચ્છાપૂર્વક અને ભાવ વર્તનને જ સેવાધર્મ ગણવામાં આવે તે ધર્મ પૂર્વક ચાલતા હોય તે જગતમાં સંતોષ, સમાધાને રીન અને શાંતિ અબાધિતપણે ચાલુ રહે એમાં શંકા શબ્દમાં કાંદાં સ્વારસ્ય જ ન રહે હવે એથી ઉલટી નથી. પણ એમાં વિદ્રોહ, સ્વાર્થ, લાલચ અને સ્થિતિને આપણે વિચાર કરીએ. અદેખાઈ જાગે તે એ પુણ્યપ્રદ પ્રસંગે અને જ્યારે દેવ જ ભાનું કામ કરી આપવા માટે સંબંધે ઉલટા પાપકારક નિવડે છે. અમુક રકમ કે વસ્તુની લાલચ માગે અગર અમુક ભકા લાલચુ થઈ દેવની પૂજા કરતા હોય, દેવને રકમ કે ક્રિયા મેળવવા માટે ભકતને કનડે, અને લાલચ બતા; પિતાનું ઐલિક કાર્ય કરાવી લેવા તેની ઉપર સંકટ લાવે અને પોતાની માંગણી માગતા હોય, શિષ્ય ગુરને પોતાને એક તાબેદાર પૂર્ણ થતા તેની ઉપર પ્રસન્ન થાય, આવા કામ ગણી એની પણ ઈર્ષ્યા કરી એની ઉપર પોતાની કરનાર કોઈ દેવ હોય તે એ દેવ કોઈ ગુનેગાર છાપ સાવવા માગતા હોય એટલું જ નહીં પણ અને લુચ્ચે હવે જોઈએ. આ દેવ તે જગતના પોતે ગુરુ કરતા વધુ જ્ઞાની છે એવું લોકોમાં લાલચુ ભમતાએ પોતાની જ પ્રતિકૃતિ જે એ દેવ પ્રચલિત કરતે હોય ત્યારે એનું ‘ ઉચાસણે સમાસ” નિર્માણ કરે છે જોઈએ અગર એવા દેવને ' બાલવું કેટલું અર્થહીન થઈ જાય છે ? પુત્ર જ્યારે આગળ કરી પોતાના પેટને ધંધો ચલાવનારા પિતાને પૂજ્ય ગણી તેની સેવા કરવાને બદલે તેને પૂરોહિત, પુજારીઓ વગેરેએ એ દેવનું ધતિંગ ઉભુ મૂર્ખ ઠરાવી તેની મશ્કરી કરતા હોય, પત્ની જ્યારે કરેલું હોવું જોઈએ. શિષ્ય એ પિતાની ચાકરી કરનાર વગર પગારને નેકર છે અને રાત-દિવસ ( શ્રી વદમાન-મહાવીર ) એ પિતાની સેવા જ કરતો રહે એમ જે કઈ ગુરુ પતે ઘરાક સમજાવવામાં કુશળ છે, પોતે છ ખંડનો માનતા હોય તો એના ગુપણાની કિંમત કેટલી ધણી છે, તે ઊડતા પંખીને પાડે તેવી તાકાત - ગણાય? શિષ્ય ભણીગણી તૈયાર થઈ ગુરુ બને એવી વાળા છે વગેરે. આ આઠે પ્રકારના મદ નંદન મુનિમાં આકાંક્ષાને બદલે એને ગુરુ હંમેશ કયા જ નહોતા. એ ધન વર્ષ માં રાચતા નહિ, એ કરે ત્યારે એ ગુરુ કે ? પિતા જ્યારે પિતાના જ્ઞાનને ગર્વ કરતા નહિ અને તપ કરવાને દેખાડે વેપાર અને કાર્યની પુત્રને સમજણું ન જ આપે કરતા નહિ.' અને વારેઘડી એના દે જ બતાવી એને નિરુત્સાહ ૧, અનુક્રમમાં ફેર સાથે આઠ મને યાદ રાખવા કરે ત્યારે એવા પૂજ્ય ગણાતા પિતાની પણ કિંમત નીચેન લેક ઉપયોગી છે: કેટલી ? પિતાને દિકરે બધી રીતે આગળ વધે, जातिलाभकुलैश्वर्य, तप रूप बल श्रुतौ; નામના મેળવે એમ કરવાને બદલે એને તદ્દન અજ્ઞાન कुर्वन्मद पुनस्तानि, हीनानि लभते जनः. રાખે એ પિતા હોય છતાં કાર્ય તે શત્રનું જ (ચાલુ) For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ [ શ્રાવણ-ભાદરવો કરતો હોય એમ નથી જણાતું ? પતિ પણ પત્નીને ભાવના સેવ્ય રાખે તે જ પરસ્પરાવલંબને સફળ હમેશ ત્રાસ આપતો રહે અને એને સુખમાં અંશ- નિવડે. સેવ્ય અને સેવક કે ગુરુ અને શિષ્ય એકેકનું ભાગી પણ ન કરે ત્યારે એ પતિનું મહત્વ કયાં ભલુ જ ચિતે એકેક માટે સદભાવના જ રાખે તે રહ્યું ? માલેક જે સેવકને આડે પહાર દબડાવ્યા જ બન્નેની નિરપવાદપણે ઉન્નતિ થયા વગર રહે જ નહીં. કરે અને એના નહીં છતા દે બબડ્યા જ કરે શિષ્ય ગમે તેટલે આગળ વધે તે પણું એ અને એની અગવડે જેવા તરફ આંખ આડા કાન જ સમજી રાખે કે, આગળ વધવામાં મુખ્ય કારણભૂત ધરે ત્યારે નોકર માલેકનું બહુમાન કેટલું રાખે? તો ગુરુ જ છે. દિકરો ગમે તેટલે. આગળ વધે અમારો કહેવાનો મતલબ એ છે કે, સેવ્ય અને તે પણ પોતાના પિતાની છત્રછાયા અને એમનું સેવક પરરપરની જવાબદારી ઓળખી પોતપોતાની માર્ગદર્શન એ જ પિતાની ઉન્નતિનું કારણ છે એ મર્યાદામાં રહી કામ કરતા રહે તો જ તે દીપી વેરતું પોતાની નજર સામે જાગૃત રાખે. જરા જે નિકળે, અને સેવાધમને સફળતા મળે. એટલા પણ કેદન ઉપકાર આપણા ઉપર થયે હેય માટે જ કહ્યું છે કે, તો તે પણ આપણું મન સાથે જોડી રાખો सेवाधर्म : पदमगहनो योगिनामप्यगम्य : । જોઈએ. કારણ એ ઉપકાર કરવાની આત્માની ઉંચા પ્રકારની બુદ્ધિ જાગૃત રહે અને આપણે પણ મલ્લબ કે, સેવાધર્મ આચરણમાં લાવવા અને પરોપકાર કરવાની બુદ્ધિ જાગે અન્ય ઉપર ઉપકાર પ્રત્યક્ષ ફલિત કરી બતાવ એ ચોગીઓ માટે પણ કરવાની પરોપકાર વૃત્તિ જાગૃત રાખવાની જેમ અગમ્ય જ રહે છે. જ્યારે વેગમાર્ગમાં ઓગળ આપણને જરૂર છે, તેમ આપણે કરેલા ઉપકાર બુધેલા અને સર્વસ્વ ત્યાગ કરવા તૈયાર થએલો ચાગી ત્વરિત ભૂલી જવાની પણ જરૂર છે, ઉપકાર કરતી ગણાતા સપુસ માટે સેવાધર્મ પાળ કઠણ વખતે આપણે કઈ મેટા છીએ અને બીજા ઉપર જણાવે છે, ત્યારે સામાન્ય માણસ તે પૂર્ણતયા ઉપકાર કરીએ છીએ એવી અહંકારની ભાવના આચરી ન શકે એમાં આશ્ચર્ય માનવાનું કારણું રાખવાથી આપણી ઉપકાર કરવાની વૃત્તિને ઘણી નથી. એ જે સેવાધમ તેનું રહસ્ય સમજવા માટે હાની પહોંચે છે. ઉપકાર કરવાથી થતા પુણ્યનો આપણે પ્રયત્નશીલ રહીએ એ આપણું કર્તવ્ય છે. અહંકારથી છેદ ઉડી જાય છે. અને ઉપકાર કૃત્તિ સેવાધર્મ પાળવા માટે તૈયાર થએલે 'તાણસ નિષ્ફળ થઈ જાય છે. ઉપકાર કરવાની વૃત્તિ કેટલું સેવક કહેવાય છે. તેમ જેની એ સેવા કરવા માટે ઉંચુ ફળ આપનારી થાય છે એ માટે પ્રમ્ મહાવીરના તૈયાર થાય છે તે એનું સૈવ્ય હોય છે. સેવ્યની પ્રથમ ગણાતા નયસારના ભવનો વિચાર કરીએ. ભાવના સેવકનું નિરપવાદપણે ભલું કરવું એવી પ્રભુ મહાવીરના મહત્વના ગણ ભવોમાં શુદ્ધ નિરપવાદ હોય. પિતા કરતા સેવક કે શિષ્ય નયસારને ભવ આવે છે. નયસાર એક રાજાને વધુ કાર્યક્ષમ અને વધુ લાયક બને એટલું જ નહીં મુખી હતો. હાલની ભાષામાં કહીએ તો એ બાંધકામ પણ જ્ઞાનમાં પોતાને જ શિષ્ય પોતાને પરાભૂત કરે ખાતાને મંત્રી હતા. એ જંગલમાં ઇમારત બાંધએવી ભાવના ગુરુની હોવી જોઇએ. રિચાર ઍપ - વાની લાકડા લેવા ગયા હતા. મહેલ બાંધવા માટે મવના જે નિર્મળ ભાવના સેવ્યની હોય તે જ ઉપયોગી લાકડા ભેગા કરવા એ એનું કામ હતું. શિષ્ય ગુરૂનું સ્થાન દીપાવવાને લાયક થાય. જેમ જંગલમાં ખુબ રખડવું પડેલું. બપોરને વખત જ્ઞાન માટે આવું કહેવાય તેવી જ વૃત્તિ સંસારી થયે. માથે સૂર્ય પિતાના પ્રખર કિરણે નાખતા માણસની હોવી જોઈએ. સેવકની લાયકી વધે તેની હતા. પરિશ્રમને લીધે ભૂખ પણ્ ખૂન લાગે. નામના વધે ને જગતમાં તે સારે ગણાય એવી ભજનની તૈયારી એક ઝાડની છાયામાં થઈ. જમવા For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧] શ્રી વર્લ્ડમાન-મહાવીર બેસવાને વખત થઈ ગયે. એવામાં સરળ સ્વભાવી દાનવૃત્તિ એ એના આત્માને સ્થાયી ભાવે બની ગયા. નયસારના મનમાં વિચાર આવ્યો કે આ વખતે એ પછી પ્રભુ મહાવીરના અમાએ અનેક જન્મ કઈ અતિથિ આવે તો એની સાથે ભોજન કરવામાં લીધા કડવા મીઠા અનંત પ્રસંગેનો એ આભાને આનંદ આવે. પણ એ વનવગડામાં માનવી ક્યાંથી અનુભવ મળે. તે પણ એ નયસારના ભવમાં જે મળે ? તરફ દષ્ટિ ફેંકી ત્યાં વિશાત એક સાધુ- દાનધર્મની સેવાનો લાભ મળે હતો તે અખંડ રીતે એને સમુદાય આવતો જે. બે-ત્રણ સાધુઓ એને શુદ્ધ ભાગે વાળતો જ રહ્યો. એના સ્વભાવમાં માર્ગમાં ભૂલા પડી ગએલા ત્યાં અનાયાસે આવી એ શુદ્ધ ગુણુ વણાઈ ગયે હતો અને એ જ સમ્યફવ ચઢયા. તેઓને માર્ગ કરતાં અન્નપાણીની ભૂખ ગુણ એને વારંવાર સાચા માર્ગે વાળવા માટે કારણવધારે લાગેલી હતી. ખરા બપોરે તુષાકાંત એ ભૂત થયા. મુનિનું દાન કહે કે સેવા કહે નયસારને મહાત્મા એ સામે નયસાર રેડી ગયે. પરિસ્થિતિ આત્માની એ ભૂખ હતી. એ ભૂખ ભાંગવાથી ઉપરથી એ મહાત્માઓની જરૂરીઆત તેણે એળખી નયસારને આમતૃપ્તિ મળી હતી. એ સેવા નિર્વિધ લીધી. અને પ્રથમ આહાર-પાણી કહેણ કરવાની હતી. એ શુદ્ધ અને પવિત્ર હતી. એમાં કલાકાંક્ષાનું વિનંતિ કરી. સંત મહાત્માઓને તેને ખપ જ નામ પડ્યું ન હતું. એટલા માટે જ કહ્યું છે કે, ગાય સાય, સેવાધર્મ યોગીઓને પણ પાળવો મુશ્કેલ છે. ગિઓ સારને તે અમૃત મળવા જે આનંદ થયો. તપસ્વીના મનમાં ૩ ડે તપસ્વિઓના મનમાં ઉડે ઉડે પણ સુખની લાલસા હોય સોનામાં સુગંધ ભળી. અપેક્ષા કરતા અનંતગણું છે. સ્વર્ગ કે મુક્તિનું સુખ એ વાંછે છે. અને જ્યાં સુધી મળ્યું. એને તો કોઈ પણ માણસ મળે તેને ભોજન એવી આકાંક્ષા અંશતઃ પણ જાગૃત હોય છે ત્યાં સુધી કરાવવાનો ભાવ હતો. અને મળ્યા તપસ્વી સંત સા સેવાધમ આચરણમાં આવ્યો એમ કહેવાય નહીં. મહાત્માઓ. એના હર્ષને પાર રહ્યો નહીં. એ તે સેવાધમમાં ફળની ઈચ્છા હોય ત્યાં સુધી તે ફળીહોંશભેર્યા મનથી મહાત્માને વહોરાવવા માંડ્યો. ભૂત થતું નથી. એ માટે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, દાતારને સપાત્ર મળ્યું. સેવ્ય, સેવક ને સેનાના જવારિર્ત મા જહુ માન | " ત્રિવેણી સંગમ મળ્યો. અન્નેનું સપાત્રમાં દાન કર્યા કમ એટલે કર્તવ્ય ભાવે સેવા કરતા રહેવું પછી નયસારનું ચિત્ત પ્રફુલ્લિત થયું. એના રમે- જોઇએ. કળની આકાંક્ષા હાવી નહીં જોઈએ. રમમાં હર્ષ અને આનંદની ઉર્મીઓ ઉઠવા માંડી. નિ:સ્વાર્થનું ફળ મળ્યા વિના રહેવાનું જ નથી. એને પિતાના જમનું સાફલ્ય થયાને આનંદ એનું ફળ તે નિઃસંદેહ મળવાનું જ છે, ત્યારે તેના આવ્યું. સેવાને બહાદ એના આત્માની સાથે માટે જંખના શા માટે રાખવામાં આવે ? પણું એમ તાણાવાણની પેઠે એકરૂપ થઈ ગયે. સાચી સેવાને થતું નથી. કરતી વખતે એનું શું ફળ મળશે એની લાભ એને મળ્યા. સેવાધમ નયસાર આચરી આપણે પહેલાથી જ ઈચ્છા ધરાવીએ છીએ, જેમ બતાવ્યું. મેગ્યપાત્રની ખરી જરૂરી વખતે એણે નાના છોકરાને કડવું ઓસડ પતી વખતે લાલચ સેવા કરી. એ સેવામાં ન હતો સ્વાર્થ કે ન હેતે બતાવવામાં આવે છે કે, આ એસિડ પીએ તે અહંકાર, એ સેવાનું મને અમુક ફળ મળશે એવી સાકર ખાવા મળશે એ એ પ્રકાર થાય છે. એના મનમાં અંશ માત્ર પણ કહપના હતી નહીં. સાકરની લાલચે એસિડ પીવાય છે. તેમ સુખની નિર્મળ અને નિરપેક્ષ સેવાને એકાંત આનંદ એમાં લાલચે સેવા કરાય છે. એમ જ્યાં સુધી થતું હોય હતા કર્તવ્યનું સમાધાન હતું. ત્યાં સુધી સેવાધર્મ આચરવામાં આવ્યું એમ નયસારને એવી શુદ્ધ નિઃસ્વાર્થ સેવાને કળ શ શી રીતે સમજાય ? સેવાધર્મ તે નિઃસ્વાર્થ અને મયું ? એના અમાને સાવિક આનંદ મળે શુદ્ધ ભાવે થે જોઈએ એવા સેવાધર્માનું રહસ્ય અને સમ્યકૃત્વને દઢ પાયો નંખાં. ત્યાગ અને બધાને સમજાય એવી ભાવનાથી વિરમીએ છીએ. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra તી કરાના લાંછના અને લક્ષણે ' તીય' શબ્દના વિવિધ અર્થ થાય છે. એને લક્ષ્યને ‘તીર્થંકરના પણ ભિન્ન ભિન્ન અથ કરાય છે. પ્રસ્તુતમાં ધર્મ – તીથંકર અને તે પણ સન અભિપ્રેત છે એવા તીથકરીતે જૈન સાહિત્યમાં અરિહંત-૫ ચપરમેષ્ઠી પૈકી એક તરીકે ઓળખાવાયા છે. આવા તી કરો અત્યાર સુધીમાં અનંત થયા. છે અને હવે પછી અનત થનાર છે એમ જૈન દર્શીનનું કહેવું છે, કેમ કે આ દન પ્રમાણે જગત અનાદિ અનંત છે અને મનુષ્યાની ઉત્પત્તિ કામ અમુક જ વખતે-કાળમાં થઈ નથી. www.kobatirth.org ટ્રેનની વેતાંબરાની તેમ જ દિગબરાતી માન્યતા મુજબ આપણા આ દેશમાં ભારતવમાં ચાલુ ‘હું ડા’ અવસર્પિણીમાં થઈ ગયેલા ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચેવીસે તીરેશને એક યા બીજા પ્રકારનુ લાંછન હતુ.... ‘કલિકાલસર્વજ્ઞ' હેમચન્દ્રસૂરિએ અભિધાનશ્ચિન્તામણિ (કાંડ 1)નાં નિમ્નલિખિત છે. પદ્મોમાં ચાવીસ લાખનનો ઉલ્લે કર્યો છેઃ— વો ગોઘઃ જા, 6 લાંછન ' એ સંસ્કૃત ભાષાના શબ્દ છે. એના · ચિહ્ન ′ થાય છે. પ્રત્યેક તીર્થંકરના જિનેશ્વરના વિચાર દેહ ઉપર અમુક પ્રકારનું ચિહ્ન હેાય છે એને ધ્વજ’ પણ કહે છે. ‘લાંછન' માટેને પાય (પ્રાકૃત) શબ્દ ‘છગુ’ છે. starset afteः शशी । मकरः श्रीवत्सः खड़ी. महिषः शूकरस्तथा ॥ ४७ ॥ श्येनो वज्रं मृगच्छातो, नन्द्यावर्त्ती घटोsपि च । कुर्मो नीलोत्पलं शङ्खः, નો નિકોદેતાં 7: ॥ ૪૮ || ઝ ૧. જુએ શબ્દરત્ન મહેાધિ (ભા. ૧, પૃ. ૯૧૦ ), (૧૬) દરણુ, (૧) ઘડા, (૨૦) શંખ, (૯) ગા ગુ ઉન લે. પ્રો. હીરાલા આમ અહીં નીકી એવીસ ગણાવાયાં છેઃ— (૧) બળદ, (૨) તા (૫) ક્રોચ, (૬) ૧ (૮) ચન્દ્ર, (ર) મળ', (૧૨) પાડે, (૩) હક મુજબ < મ बर्ज नीर લ લાં BJP & & & & ri Y f ( ૯૬ ; 멜 ' યુક્ત અંત હા For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir અડિયા એમ મ ા, (૪) થા". sabus: h લ, (૧૧) * ) જ, (૫) * . . ના, (1 ૧ મુળ ( ૨૧ 11] *** ૧૨૨૭ વધા * ચો • sv પર્વ C *11* 1 1 " "# ! * ="f ગ 'સાન્ધ તું ના હ Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧] તીર્થકરાના લાંછન અને લક્ષણો હવે આપણે અભિધાનચિત્તામણિ કરતાં 1 સીમંધર બળદ | ૨૧ વરધર શંખ પ્રાચીન કુતિએ વિચારીશું. આ અભિધાનચિતા- ૨ યુગમધર ૧૨ ચન્દ્રાનન ' બળદ મણિની રચના વિ. સં. ૧૧૯૯ થી ૧૨ ૦૮ના ગાળામાં (યુરંધર) હાથી | ૧૩ ચન્દ્રબાહુ કમળ થઈ હોય એમ લાગે છે. નેમિચન્દ્રસૂરિએ રચેલા ૩ બાહુજિન " હરણ ૧૪ ભુજંગ " ,, પવયણસા દ્વાર ઉપર, સિદ્ધસેનસૂરિએ તત્વ- ૪ સુબાહુ વાંદરે, ૧૫ ઈશ્વર પ્રકાશિની નામની વૃત્તિ વિ. સં. ૧૨૪૮ કે પછી " સુજાતું સૂર્ય ૧૬ નેમિપ્રભ સૂર્ય વિ. સં. ૧૨૭૮માં રચી છે. એ વિચારતા પવયણ- ૬ સ્વયંપ્રભ ચન્દ્ર ૧૭ વીરસેન'' સામ્રાદ્ધર અભિધાનચિન્તામણિ કરતાં પ્રાચીન હોય ૭-અષભાનન સિંહ (વારિણું બળદ એમ ભાસે છે. એ ઇ. સ. ની આડમી સદી પછીની ૮ અનંતવીય હાથી | ૧૮ મહાભદ્ર' હાથી કતિ છે એમ કેટલાકે ઉલ્લેખ જોતાં જણાય છે. ૯ સુરપ્રભ ઘોડા ૧૯ ચન્દ્રયશા . 'ચન્દ્ર આ કૃતિના ૩૧મે દાર (ાર ) તરીકે ગા. ૩૭ - ૧૦ વિશાલ સૂર્ય ૨૦ અજિતવીર્ય સ્વસ્તિક ૩૮૦ રૂપે વર્તમાન ચોવીસીનાં ૨૪ લાંછનો દર્શાવાયાં વિવિધ પ્રશ્નોત્તર (ભા. ૧, પૃ. ૫૬)માં નિમ્નછે. આ જ ગાથાઓ પ્રદ્યુમ્નસૂરિએ વિચારા- 2 ર લિખિત ગાથા અપાઈ છે– પરણમાં આપી છે. એ એમણે આ કૃતિમાંથી “वसह गय हरिण कवि रवि ससि सिंह લીધી હશે. અથવા તે આ ગાથાઓ નેમિચન્દ્રસૂરિએ જેમાંથી ઉદધૃત કરી છે તેમાંથી લીધી હશે. 1 વર્માળુ ચ સંથો 4Hદો કહ્યો , कमलो ससि सूर वसहो च ॥ १८॥ इत्थी व શીલાચાયે વિ. સં. ૨ માં ચરિત્રપરિસ. વર સંરિયર” ચરિય રચનું મનાય છે. એ ગ્રંથ મારી સામે આ ઉલેખ “વિહરમાન એકવિંશતિસ્થાનક” નથી એટલે એમાં લાંછનો વિશે કોઈ નિરૂપણ હોય નામના ગ્રંથમાં . હેવાનું કહ્યું છે. આના તે તેની સેંધ કરવી બાકી રહે છે. કર્તાનું નામ દર્શાવાયું નથી. જિનરત્નકેશ ( વિભાગ ૧, પૃ. ૩૬૧)માં શીલ દેવે રચેલી અને વિહરમાણ તીર્થકરોનાં લાંછને-અત્યારે પ ટકાથી અલંકૃત વિહરમાણજિએકજેમ આપણા આ “ ભરત” ક્ષેત્રમાં કેe! તીર્થકર વિંશતિસ્થાન નામના જે ગ્રંથો ઉલ્લેખ છે તે વિચરતા નથી-વિદ્યમાન નથી તેમ બાકીનાં ચાર આ જ હશે. અને જો એમ જ હોય તો એ પાય ભરત જેમાં તેમ જ પાંચે એરવત ક્ષેત્રોમાં પણ ભાષામાં હોઈ એનું નામ “વિહરમાણુ-જિગેગડીસા” નથી, પરૂ કાવિડની વાત જુદી છે. એમાં લેવું જોઈએ. આ ગ્રંથ કે સ્થળેથી પ્રકાશિત ૨૫-કારે વીસ તીર્થ કરે છે–એમને “વીસ વિરમાણુ થયાનું જાણવામાં નથી તીર્થ કતરીકે ઓળખાવાય છે, એ વીસે-જિન- A ઉપર્યુક્ત. ગાથાઓ, પ્રમાણે સુરપ્રભ નામના વીસીને ઉદ્દેશીને ન્યાયાચાર્ય યશોવિજયગણિએ એક નવમા તીર્થ કરનું લાંછન છેડો નથી પરંતુ ચન્દ્ર સ્તવને રમું છે. એમાં વીશે તીર્થ કરેનાં લાંછનોને છે, જ્યારે બાકીનાં લો છતે તે ન્યાયાચચે દર્શાવ્યાં ઉલેખ છે. આ ખત હું તીર્થકરના નામપૂર્વક છે તે જ છે. આથી એમ ભાસે છે કે કોઈ કોઈ તીર્થંકરના લાંછન વિષે મતાંતર હશે. ' ૧. જી એ મારું પુસ્તક નામે જૈન સંસ્કૃત સાહિત્યને ઈતિહાસ ( અંક ૧, પૃ. ૧૧૫). ૧ ગુર્જર સાહિત્ય સંગ્રહની પ્રથમ વિભાગમાં પૃ. ૨૫ અને ૬૮માં “વીરસેન છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન ધર્મ પ્રકાશ [ શ્રાવણ-ભાદર અહીં જે વીસ લાંછને ગણાવાયાં છે તે પૈકી તીર્થકરોનાં નામ કે એ બધાનાં લાંછને નાં નામ કેટલાંક સમાન છે, પરંતુ એ તો ભિન્ન ભિન્ન મહા-જોવા જાણવામાં નથી. વિદેહના તીર્થ કરે અંગે છે ( અને “મહાવિદેહુ’ સ્થાનઆપણા દેશમાંની વર્તમાન ચોવીસીને પાંચ છે) એટલે લાંછન ઉપરથી તીર્થ કરને ઓળ- ઉદ્દેશીને સામાન્ય રીતે એમ મનાય છે કે વીસે ખવામાં વાંધે આવે તેમ નથી. તીર્થ કરીને જાંધ ઉપર એકેક લાંછન હતું. આ શાશ્વત-જિનપ્રતિમાનાં નામ-તીર્થ કરના સંબંધમાં અભિધાનચિંતામણિ (કાંડ , . વિવિધ નામે પૈકી (૧) વભ, (૨) ચન્દ્રાનન, ૪૭-૪૮)ને અંગેની પત્ત વિકૃતિ (પૃ. ૧૭)માં (૩) વારિણુ અને (૪) વર્ધમાન એ ચાર નામ નીચે મુજબૂ ઉલેખ છે:શાશ્વત જિનપ્રતિમાનાં ગણાય છે.' આથી એ પ્રશ્ન “ઈને દિરનાવિનિવેસિનો ટારઝનમાં ત” ઉદ્ભવે છે કે શું આ નામધારી તીર્થકરોનાં આ ઉપરથી એ વાત ફલિત થાય છે કે ભલાંછનોનાં નામ પણ શાશ્વત છે? જો એમ જ હોય દેવાદિનાં લાંછને એમના શરીરના જમણા ભાગમાં તો વર્તમાન ચોવીસી અને વિહરમાજિનવાસી વિચારતાં એ લાંછનો વૃષભ યાને બળદ અને સિંહ હતાં. આવસયની નિજ જુનિની ના ૧૦૮૦ ને એમ બે જ છે. નિમ્નલિખિત પૂર્વાધમાં કહ્યું છે કે *'ભદેવને બંને શાશ્વત જિનપ્રતિમાના નામવાળી ચાર મૂર્તિઓ જાંધ ઉપર બળદનું એકેક લાંછન હતું :કોઈ ગામમાં કે નગરમાં છે ખરી અને હોય તો કયાં? અહીં ગોપીપુરામાં વાસુપૂજ્ય સ્વામીના “ તું મ મમ મળt= ળ દહેરાસરમાં છેક ઉપલેમાળે એકેક દિશામાં અનુક્રમે મસળો " નવભવ, વારિણ, સીમંધરસ્વામી અને ચન્દ્રાનને- જિનમૂતિઓનાં લાંછનો-આજકાલ જે જિનેની પ્રતિમા છે. વિશેષમાં વારિષણનું લાંછન બળદ ની મૂર્તિઓ જોવાય છે. તે પૈકી કેટલીક નથી. આથી બે પ્રશ્ન ઉદ્ભવે છે: પાવાની તો કેટલીક ધાતુની છે. પ્રતિષ્ઠા કરાયા (1) મહાવીરસ્વામી(વધ માન)ને બદલે સીમંધર બાદ જ મૂર્તિ પૂજવા લગ્ય ગાય છે. સ્વામીની પ્રતિમા કેમ છે ? - જિનર્તિએ ત્રણ પ્રકારની જોવાય છે: (૧) (૨) વારિણનું લાંછન ભિન્ન કેમ છે ? શું એ પાસવાળા, (૨) 'અર્ધ-પદ્માસનવાળા અને (૩) મતાંતરને આભારી છે? આવું અન્ય કોઇ તીર્થ”. કાયોત્સર્ગસ્થ કે પહેલી બે પ્રકારની મૂર્તિઓ બેલા કરા માટે છે ખરું ? તીર્થકરની હોય છે. તે ત્રીજા પ્રકારની મૂર્તિ - ૧૭૦ તીર્થકરનાં લાંછનો- પાંચે ભરત, ઊભા રહેલા તીર્થંકરની દેય છેઆ ત્રણે પ્રકારની પાંચે એરવત અને પાંચ મહાવિદેહ પૈકી પ્રત્યેકના મૂર્તિઓને લાંછન હોય છે, પરંતુ એ જાંધ ઉપર બત્રીસ વિજય એમ કુલે તે ૧૭૦ ક્ષેત્રે થાય એ : નહિ, હિતુ અન્ય સ્થળે હોય છે. પહેલા બે પ્રકારની દરેકમાં તીર્થકર હોય એટલે સમકાળે ૧૭૦ તીર્થ”. ૧. આવી મૂર્તિ ભાગ્યે જ જોવાય છે. આવી એક કરે હોય એવી ઘટના વિરલ છે. આવું અજિત- મૂર્તિ ડાઈમાં અને એક ભાંડુકમાં છે, ત્યારે કેટલીક નાથના સમયમાં બન્યું હતું પરંતુ એ તમામ ફુક્કા*જીમાં છે. ૨. તીર્થકર જે રીતે સમવસરણમાં બેસીને દેશના ૧. જાએ પવયસારુદ્ધાર (ગા. ૪૯૧). અહી દે છે તેથી એમની મૂર્તિ કોઈ સ્થળ છે ખરી અને હોય વૃષભને બદલે ઉસહસેણ અર્થાત્ વૃષભસેન નામ છે. તો તે ક્યાં ? તીર્થંકરની અલંકારથી યુક્ત મુતિ” પાટણમાં ૨. જુઓ પવયસારુદ્ધાર (ગા. કર૭). હોવાનું સાંભળ્યું છે, For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧ ]. તીર્થકરોના લાંછને અને લક્ષણો ( ૯ ) જિનને લાંછને પલાંઠ્ઠીની નીચેની બેઠકમાં જાણવા માટે લાંછન, અન્ય તીર્થકરની મૂર્તિ વાવ હોય છે ત્યારે ત્રીજા પ્રકારની ‘જિન. ઓળખવાના એક સાધનરૂપે અહીં પણ કામ લાગે છે. મૂર્તિઓને બે પગ જે બેઠક ઉપર ટેકવેલા હોય છે. અહીં એ વાત ઉમેરીશ કે પાર્શ્વનાથની એક એ બે ની વચમાં હોય છે. પ્રાચીન મૂર્તિ આજે ઉપલબ્ધ છે તેમાં સપને બદલે અ૮ના શ્રાવક શેરીમાંના ચન્દ્રપ્રભવામીના અન્ય જ લાંછન છે તે આ શું ભૂલનું પરિણામ દહેરાસરમાં જ્ઞાનવિમલસૂરિએ વિ. સં. ૧૭૮૦માં હશે કે કઈ કઈ કહે છે તેમ લાંછને નકકી થયાપ્રતિષિત કરેલી પાસવાળી ધાતુની એક સળંગ અમુક તીર્થંકરનું અમુક લાંછન છે એવું નિયામક મૂર્તિ છે. એ આદીશ્વરની છે અને એને તે લાંછનું વિધાન કરાયું તે પહેલાંની આ મૂર્તિ છે? છે, પરંતુ એમના મેળામાં જે અન્ય તીર્થકરની અહીં બીજા પણ બે પ્રશ્નો આ વિષયના મૂર્તિ છે. તેને લાંછન જણાતું નથી. નિષ્ણુતાને હું પૂછું છું અને સાથે સાથે એના આ ઉપરથી જોઈ શકાશે કે જિનેતિને લાંછન આ પ્રમાણે ઉત્તર આપવા તેમને વિનવું છું :-- જિનની જેમ દેહના કોઈ ભાગમાં હોતું નથી. આ (૧) પાર્શ્વનાથની ફેણવાળી મૂર્તિઓમાં ફેણાની ફરકારનું કારણ એમ મનાય છે કે મૂર્તિમાં કઈ સંસ્થા ભિન્ન ભિન્ન જોવાય છે તો તેનું શું કારણ છે ? સ્થળે લાંછન હોય તે તે ઝટ જણાઈ આવે નહિ, (૨) ઋષભદેવે પાંચ મુષ્ટિ લેય ન કરતાં ચાર તયારે એક માટેની વાત જુદી છે. મુષ્ટિ લેચ કર્યો છે. એમના મસ્તક ઉપર કેશ રહ્યા ઓળખ-બ્રહ્મા, વિષ્ણુ, શિવ, દત્તાત્રેય, છે આ જોઈ શકાય એવી એમની મૂર્તિ છે. ખરી રામચન્દ્ર વગેરે વૈદિક હિન્દુઓના દેવાની તેમ જ અને હોય તે ક્યાં ? અંબિકા, મદ, લક્ષમી વગેરે દેવીઓની મૂર્તિમાં કોઈ દિગંબરીય મંતવ્ય-મતાંબ અને દિગંબને કોઈ વિશિષ્ટતા હોવાથી એ ઝટ ઓળખી શકાય તેનાં મંતવ્યમાં કઈ કઈ બાબતેંમાં ભેદ જોવાય છે, જૈન તીર્થ કરની મૂતિ વીતરાગતાની દ્યોતક છે. દાર્શનિક બાબતોમાં દ્રવ્યાનુયેગને અંગે. ઝાઝા હોઈ એના હાથમાં કે અન્યત્ર કઈ સાગતાનું ચિહ્ન ફેર નથી. પરંતુ કથાનુગ તેમ જ ક્રિયાકાંડની વાત હોતું નથી. બધા જ તીર્થ કરની મૂતિએ એક- એથી જુદી છે. કવેતાંબરના મતે તીર્થંકરની માતા સરખી દેખાય છે. અલબત્ત પાર્શ્વનાથની મૂર્તિ એના એઓ ગર્ભમાં આવતાં ૧૪ સ્વપ્ન જુએ છે, જ્યારે માથા ઉપરની ફેને લઇને જુદી તરી આવે છે. દિગંબરના મતે ૧૬ જુએ છે. વર્તમાન ગ્રેવીસીનાં ખરી, પરંતુ સુપાર્શ્વનાથની કઈ કઈ મૂર્તિને ફેણ લાંછને પરવે મતભેદ છે. એ નીચે મુજબ છે :જોવાય છે એટલે એ બેમાં કઈ મૂર્તિ કેની છે તે પાંચમા, દસમા, ચૌદમા અને અઢારમા તીર્થ કરનાં લાંછને દિગંબર મંતવ્ય મુજબ અનુક્રમે 1. આવી કોઈ કઈ જિન-મૂર્તિ લાંછન વિનાની પણ પણ છેવાય છે. દા. ત. અહીં ( સુરતમાં) ગોપીપુરામાંના ચક્રવાક, કટપવૃક્ષ, સાહુડી અને મત્સ્ય છે એટલું જ શીતળનાથના દહેરાસરના ભોંયરામાંની “સહસ્ત્રફેણ નહિ પણ પદમા માટે વને બદલે વજદંડ અને પાર્શ્વનાથ ” તરીકે ઓળખાતી મુર્તિ. એકવીસમા માટે નીલકમળને બદલે રકતકમળ છે. ૨. આ મહાવીરસ્વામી હશે. આમ છ તીર્થ કરેનાં લાંછનો ભિન્ન છે અને 3. આવી બે તીર્થકરની ભેગી-એકના ખોળામાં 1ના બની છે તેમાં બેનાં તે સર્વા તેમ છે. ૧૮ તીર્થ કરેનાં બીજાની મૂર્તિ અન્યત્ર છે ખરી અને હોય તો ક્યાં ? લાંછને બન્ને ફિરકાને મતે સમાન છે. દિગંબર સુપાર્શ્વનાથની મૂર્તિને ફેણ હોય તે શું શાશ્વસંમત ૫ લાંછને જિનમૂર્તિઓ ઓળખવાનું સાધન છે એ વાત છે ? જો ન જ હોય તો એની પ્રતિષ્ઠા કેમ કરાઈ? વાત ઉપર્યુક્ત ચૈત્યવંદનમાં દર્શાવાઈ છે, For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન ધર્મ પ્રકાશ (100) માન્યતા કેટલી પ્રાચીન છે. એ બાબત અત્યારે હું તપાસ કરી શકું તેમ નથી. એથી હું અહીં તે। એટલે જ ઉલ્લેખ કરીશ કે બાબુ જ્ઞાનચન્દ્ર જૈનીએ રચેલા . અને . એમણે ઈ. સ. ૧૯૧૭ માં પ્રસિદ્ધ કરેલા જૈન બાલ ગુટકા (ભા. ૧, પૃ. ૧૯–૨૫, આવૃત્તિ છઠ્ઠી )માં દિગમ્બર માન્યતા મુજબનાં ૨૪ લાંન્નેનાં નામ અને એનાં ચિત્રા આપ્યાં છે, એમાં તે એમણે એકવીસમા તીથ કર માટે કુમળ એટલે જ ઉલ્લેખ કર્યો છે. કમળ, કમળ (નીલ), કમળ (રક્ત), કલ્પવૃક્ષ, કાચા, ક્રોચ, ગેંડા, ઘડે, ઘેાડા, ચક્રવાક, ચન્દ્ર, નન્દ્રાવત, પાડા, ખકો, અળદ, ભાજ ભુંડ, મગર, મત્સ્ય, વજ્ર. વન્દ્ર દંડ, વાંદરા, શંખ, શ્રીવત્સ, સ, સાહુડી, સિંહ. સૂર્ય, સ્વસ્તિક, હરણ, હાથી. આ ઉપરથી જોઈ શકાશે કે લાંછને તરીકે કેટલાંક પશુ, પ’ખી, જલચર પ્રાણીઓ, સૂ અને ચન્દ્ર તેમ જ અષ્ટ મંગળ પૈકી નન્દાવ અને સ્વસ્તિક ત્યિાદિને નિર્દેશ છે. વાડાને બદલે ચન્દ્રનુ છે. શુ' આભારી છે કે આ ભુલ છે ? ચિત્રો—વમાન ચોવીસીનાં લાંછનનાં ચિત્રો વિષે મેં આ લેખમાં આ પૂર્વે ઉલ્લેખ કર્યો છે એટલે વિહરભાણુ જિનવીસીનેા જ અહીં વિચાર કરાશે. અહીંના ગોપીપુરામાંના મહાવીરસ્વામીના દહેરાસરમાં ચાંદીના ઢોળ ચડાવાયેલી તાંબાની પાટલી છે, એમાં વીસે તી કરી અને એમનાં લાંના આલેખેલાં છે. એમાં સુરપ્રભ નામના નવમા તીર્થંકરનું લાંછન લાંછનાનાં નામ—થાંનેનાં નામ સંસ્કૃત, પાય અને ગુજરાતીમાં તે અહીં આપ્યાં છે અને અન્યત્ર એ અન્ય ભાષાઓમાં પણ દર્શાવાયાં છે. તેમ છતાં ગેનાં શેનાં લાંછના જોવા જાણવામાં છે ઉત્તરજ્કયણ (અ. ૨૨, ગા. )માં અરિષ્ટનેમિને–જૈતાના બાવીસમા તીર્થંકર નેમિનાથને अटूट्सहरसलकूखणधर " કહેલ છે. વાદિવેતાલ ’ તે સૂચવવા અહીં હું ગુજરાતી નામો અકારાદિ શાન્તિરેએ એને અ ંગેની પાઈયટીકા( પત્ર ૪૮૯)માં નીચે મુજબ સ્પષ્ટીકરણ કર્યું છેઃ— ક્રમે આપું છું અને એનાં નામાંતરની વાત જતી કરું ğ: Co મહાવીરસ્વામીનુ વિસ્તૃત વર્ણન છે. એમાં ભણે આવવાય( સુત્ત ૧૬)માં શ્રમણ ભગવાન * અટ્ટસાહપુળવરપુરિસાતળવરે " કથા છે, લક્ષણેોથી લક્ષિત હોવાના ઉલ્લેખ છે. નવાંગી વૃત્તિકાર આમ અહીં એ ૧૦૦૮ પ્રતિપૂર્ણ અને ઉત્તમ અભયદેવસૂરિએ આની વૃત્તિમાં ૧૦૦૮ લક્ષણ્ણા ન ગણાવતાં સ્વસ્તિક પ્રત્યાદિ એમ કહ્યુ છે. ** Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવણ-ભાદરવેશ આ કાષ્ટ મતભેદને 66 'अष्टलक्षणवरः अोत्तरसहस्रसंख्यशुभસૂવરા,િવાઘામ ચાતિજÆળવાર: આને અ એ છે કે ૧૦૦૮ની સંખ્યાવાળાં, શુભનાં સૂચક, હાથ વગેરેની રેખા વગેરે રૂપ ચક્ર પ્રત્યાદિ લક્ષણાના ધારક. રજ્જોસવણાકü(સુત્ત ૮)માં ઋષભદત્ત પેાતાની પત્ની દેવાનંદાને કહ્યું કે તને વળવજ્ઞમ અર્થાત્ લક્ષણા, વ્ય ંજના અને ગુણાથી યુક્ત એવે પુત્ર થશે. આ સંબંધમાં વૈયાકરણ વિનયવિજય મણિએ વિ. સં. ૧૬૯૬ માં રચેલી સુ»ાધિકામાં કહ્યું છે કે લક્ષણો એટલે છત્ર, ચામર વગેરે હોય છે. અલદેવાને અને વાસુદેવાને ૧૦૮ લક્ષણો હોય છે, જ્યારે ચક્રવર્તીને અને તીય કરોને ૧૦૦૮ લક્ષણો ૧ એ ઉવંગ (ઉપાંગ) પ્રા. લાયમેને મન લિપિમાં પ્રસ્તાવના અને શબ્દાળુ સહિત સંપાદિત કર્યું હતું. અને એ લાઇપ્સિગથી ઈ. સ. ૧૮૮૩માં છપાવાયુ હતું.. For Private And Personal Use Only ૨ આ ક્રમાંક પ્રેા, એન. જી. સુરુ દ્વારા સ’પતિ અને “આત મત પ્રભાકર માં પ્રકાશિત સાતમા મખ્ પ્રમાણે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોય છે. અન્ય ભાગ્યશાળી જનોને ૩૨ લક્ષણે હાય નામ હજી સુધી તે મેં કઈ પુસ્તકમાં જોયાં નથી. છે એ નીચે મુજબ છે: *૧૦૦૮ લક્ષણ માટે પણ એમ જ છે. છä તારાં ધનૂ ચચરો મોઢિizar | લાંછન અને લક્ષણમાં તફાવત-આ બાબત વાપી રાત્તિવતોના જ સા: પન્નાના: વાર્T: | કઈ ઉલેખ મને મ નથી, મારી કલ્પના એ છે કે ૧૦૦૮ લક્ષણોમાં લાંછન અંતર્ભાવ થાય છે चक्रं शङ्खगजौ ममुद्रकलशौ प्रासादमत्स्या यवाः । અને લાંછન એ વધારે આગળ પડતું લક્ષણ છે. यूपरतूपकमण्डलून्य बनिभृत् सञ्चामरो दर्पणः ।। નિસીહચુહિણમાં કહ્યું છે કે પ્રાકૃત (સામાન્ય) उक्षा पताका कमलाभिपेकः મનુષ્યને ૩૨, બલદે અને વાસુદેવને ૧૦૮ સુરામ શ્રી ઘનgujમr ૧ અને ચક્રવતીઓ તથા તીર્થકરને ૧૦૦૮ લક્ષણો અર્થાત ઇત્ર, કમળ, ધનુષ્ય, ઉત્તમ રથ, વજ, હેય છે. કાચ, અંકુશ, વાવ, સ્વસ્તિક, તોરણ, સાવર, જંબુદ્ધીવપત્તિના ત્રીજા વક્ષસ્કારમાં ૪૨માં સિહ, વૃક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કળશ, પ્રાસાદ, સત્રમાં ભરત ચક્રવતીના હાથ અને પગે અનેક મસ્ય, જવ, યજ્ઞનો સ્તંભ, તૂપ, કમંડળ, પર્વત, લક્ષણે હોવાનું કહ્યું છે. સાથે સાથે અહીં નીચે ચામર, દર્પણ, બળદ, ધ્વજ, અભિષેક કરાયેલી મુજબનાં ૩૭ લક્ષણો જ. મ. માં ગદ્યમાં લક્ષ્મી, માળા અને મેર એ બત્રીસ લક્ષણો અત્યંત દર્શાવાયાં છે :પુણ્યશાળાને હોય. ૧ મત્સ્ય, ૨ યુગ યાને ધેસરી, ૩ ભંગાર . બત્રીસ લક્ષણા પુર્ય ધાને એક જાતનું જળપાત્ર, ૪ વર્ધમાનક, ૫ ભદ્રાસન, જેનાં નખ, પગનાં તળિયાં, હથેળી, જીભ, એઠ, ૬ શંખ (દક્ષિણાવર્ત), ૭ ઇત્ર, ૮ જન= તાળવું અને આંખના ખૂણો એ સાતે લાલ હોય, વ્યાલવ્યંજન=ચામર, ૯ પતાકા, ૧૦ ચક્ર, ૧૧ લાંબૂન, જેનાં બગલને ભાણ, હૃદય, ડેક, નાક, નખ ૧૨ મૂસળું, ૧૩ રથ, ૧૪ સ્વસ્તિક, ૧૫ અંકુશ, અને વદન એ છ ઊંચા હોય, 1 ચન્દ્ર, ૧૭ સૂર્ય, ૧૮ અગ્નિ, ૧૯ ધૂપ યાને જેનાં દાંત, ચામડી, કેશ, આંગળીઓનાં વેઢાં યજ્ઞને સ્તંભ, ૨૦ સમુદ્ર ૨૧ ઈન્દ્રધ્વજ, ૨૨ પૃથ્વી, અને નખ એ પાંચ પાતળાં હોય, ૨૩ પદ્મ, ૨૪ હાથી, ૨૫ સિહાસન, ૨૬ દંડ, ૨૭ કાચ, ૨૮ ઉત્તમ પર્વત, ૨૯ ઉત્તમ ઘેડે, જેનાં આંખ, હૃદય, નાક, હડપચી અને ભુજા એ લાંબા હોય, ૩૦ શ્રેષ્ઠ મુગટ, ૩૧ કુંડળ, ૩૨ નન્દાવર્ત, ૩૩ - જેનાં કપાળ, છાતી અને મુખ એ ત્રણ પહેલાં ધનુષ્ય, ૩૪ કુન્ત, ૩૫ ઉચણિ, ૩૬ ભવન યાને ભવનપતિને આવાસ, ૩૭ વિમાન યાને મા નિકનું વિમાન જેનાં કંઠ, સાથળ અને પુરુપચિન એ નાનાં * આ પિકી સ્વસ્તિક અને ચક તેમજ ૧૨ લક્ષણે અને જેનાં પરાક્રમ, સ્વર અને નાભિ એ ત્રણે તેમજ જંબુદ્વીપણુત્તિ (વ. ૩, સુન ૪૨)માં ગણીવાયેલાં ૭ લક્ષણો એમાં આવી જતાં હોય તે ગંભીર હોય તે પુરુષ બત્રીસ લક્ષણ જાણો. એટલાંનાં જ નામ જાણવામાં છે. આમ જે ૩૨ લક્ષણો ગણાવાયાં છે તેને ૧૦૮ { આ લેખ પ્રમેયરત્નમંજૂષા ( પત્ર ૧૮૩ અ) અને ૧૦૦૮ લક્ષણોમાં સમાવેશ થાય છે કે કેમ તે મા છે. જાણવું બાકી રહે છે. વિશેષમાં ૧૦૮ લક્ષણોનાં '૨ આને લગતાં સંસ્કૃત નામ પ્રમેયરત્નમંજૂષામાં અપાયાં છે. ' ૧. આ પદ્યો કઇ સામુદ્રિક શાસ્ત્રનાં હશે, એનું નામ ? મળમાં ગાગર શબ્દ છે. પ્ર. ૨, મું. માં એનો કઈ જણાવવા કૃપા કરશો ? અર્થ “ સ્ત્રીના પગનું વસ્ત્ર’ કરાય છે, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. G 50 શ્રી જૈન ધર્મ પ્રસારક સભા : ભાવનગર સં. 2017 તથા 2018 ની સાલનું સરવૈયું સં. 2017 4288-48 શ્રી સભા જ્ઞાન ખાતે 1-10 શ્રી જૈન વેતામ્બર એજ્યુકેશન બોર્ડ 56991-75 શ્રી લાઈફ મેમ્બર કી ખાતે 1103-05 શ્રી બેલેન્સ પુસ્તકેન સ્ટોક 17238-40 શ્રી જીવદયા ખાતે 10-22 શ્રી સભાસદની ફી ખાતે 500-00 કા. સુ 6 ચા ચીકીન ખાતે 6-19 શ્રી ટીકીટના મેળ ખાતે 424-83 શ્રી સભાની વરસગાંઠ ખાતે 1308-82 શ્રી જૈન ધર્મ પ્રકાશ 3616-97 શેઠ ત્રીભવનદાસ ભાણજી 40000-00 શ્રી સભાના મકાન નં. 1 | જૈન કન્યાશાળા 1026-34 બેન મેઘી લગ્ન માટે કંડે 10000-00 શ્રી સભાના મકાન નં. 2 1124-50 શ્રી મકાન નં, 1-2 ના ભાડુત પાસે 540-28 શ્રાવણ શુ. 3 માછલાની જાળ 297-62 કા. શુદી 2 પ્રભાવના ખાતે 22400-33 શ્રી બેકીંગ ડીપોઝીટ 400-00 શ્રી કુંવરજી આણું દજી પે. શુ. 11 10-00 ધી ભાવનગર ઈલેકટ્રીક સીટી કુ. | સ્વર્ગવાસ તીથી ફંડ 6899-89 શ્રી લાઈબ્રેરી ખાતે 234-38 શ્રી અઠ્ઠમતી તપસ્યા પ્રભાવના 104-87 શ્રી પરચુરણુ લેણ 55-89 શ્રી શ્રાવક-શ્રાવકા ખાતે 243-75 શ્રી સ્થાનીક મેરે પાસે 547-7 શ્રી પારેવાની જુવાર ખાતે 130-4 શ્રી બહાબામ 9-00 શ્રી લાઈબ્રેરી ડીપોઝીટ ખાતે 23-56 શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ પુસ્તક ભંડાર 92343-06 1683-19 શ્રી પરચુરણુ દેવા 394-31 શ્રી પુરાંત છે 92737-37 ૯ર૭૩૭-૩૭ સે, 2018 290-50 શ્રી ભેટ ખાતે 9974-00 શ્રી પુસ્તકેન સ્ટોક ખાતે 4288-48 શ્રી સભા જ્ઞાન ખાતે 42-00 શ્રી ટીકીટના મેળ ખાતે 54179-47 શ્રી લાઈક એમબર કી ખાતે 40000-00 શ્રી સભાના મકાન નં. 1 17622-22 શ્રી જીવદયા ખાતે 1000-00 શ્રી સભાને મકાન નં. 2 50 0-00 શ્રી કારતક સુદી 6 ચા-ટીફીન ખાતે 668-00 શ્રી મકાન નં. રના ભાડુતો પાસે 456 0-47 શ્રી સભાની વરસગાંઠ 364-00 બચુ કાળા (જુના) રૂછપર-૬૧ શ્રી ત્રીભોવનદાસ ભાણજી જૈન કન્યાશાળા (ભેટ આપવાના પુસ્તક ખાતે) 33-00 ચુનીલોએ ભાજી , 1036-34 શ્રી બેન મેઘી લગ્ન સ્મારક ફંડ 50-00 નતમે હર - કનૈયાલુક્ષુ લેલી 540-28 શ્રી શ્રાવણ સુદી 3 માછલાની જાળ (25-06 જેલ કુંવર 297-62 કારતક સુદી 2 શ્રી પ્રભાવના ખાતે 1 125-20 નવા 400-00 શ્રી કુંવરજી આણંદજી સ્વર્ગવાસ પ. 643-00 (જુi શુ. 11 તીથી કંડ ( અનુસંધાન ટાઈટલ પેજ 2 જી ) પ્રકાશક : દીપચંદ જીવણલાલ શાહ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા–ભાવનગર મુદ્રક : ગીરધરલાલ ફુલચંદ શાહ, સાધના મુદ્રણાલય-ભાવનગર For Private And Personal Use Only