________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦-૧૧]
તીર્થકરાના લાંછન અને લક્ષણો
હવે આપણે અભિધાનચિત્તામણિ કરતાં 1 સીમંધર બળદ | ૨૧ વરધર શંખ પ્રાચીન કુતિએ વિચારીશું. આ અભિધાનચિતા- ૨ યુગમધર ૧૨ ચન્દ્રાનન ' બળદ મણિની રચના વિ. સં. ૧૧૯૯ થી ૧૨ ૦૮ના ગાળામાં (યુરંધર) હાથી | ૧૩ ચન્દ્રબાહુ કમળ થઈ હોય એમ લાગે છે. નેમિચન્દ્રસૂરિએ રચેલા ૩ બાહુજિન " હરણ ૧૪ ભુજંગ " ,, પવયણસા દ્વાર ઉપર, સિદ્ધસેનસૂરિએ તત્વ- ૪ સુબાહુ વાંદરે, ૧૫ ઈશ્વર પ્રકાશિની નામની વૃત્તિ વિ. સં. ૧૨૪૮ કે પછી " સુજાતું સૂર્ય ૧૬ નેમિપ્રભ સૂર્ય વિ. સં. ૧૨૭૮માં રચી છે. એ વિચારતા પવયણ- ૬ સ્વયંપ્રભ ચન્દ્ર ૧૭ વીરસેન'' સામ્રાદ્ધર અભિધાનચિન્તામણિ કરતાં પ્રાચીન હોય ૭-અષભાનન સિંહ (વારિણું બળદ એમ ભાસે છે. એ ઇ. સ. ની આડમી સદી પછીની ૮ અનંતવીય હાથી | ૧૮ મહાભદ્ર' હાથી કતિ છે એમ કેટલાકે ઉલ્લેખ જોતાં જણાય છે. ૯ સુરપ્રભ ઘોડા ૧૯ ચન્દ્રયશા . 'ચન્દ્ર આ કૃતિના ૩૧મે દાર (ાર ) તરીકે ગા. ૩૭ - ૧૦ વિશાલ સૂર્ય ૨૦ અજિતવીર્ય સ્વસ્તિક ૩૮૦ રૂપે વર્તમાન ચોવીસીનાં ૨૪ લાંછનો દર્શાવાયાં
વિવિધ પ્રશ્નોત્તર (ભા. ૧, પૃ. ૫૬)માં નિમ્નછે. આ જ ગાથાઓ પ્રદ્યુમ્નસૂરિએ વિચારા- 2
ર લિખિત ગાથા અપાઈ છે– પરણમાં આપી છે. એ એમણે આ કૃતિમાંથી
“वसह गय हरिण कवि रवि ससि सिंह લીધી હશે. અથવા તે આ ગાથાઓ નેમિચન્દ્રસૂરિએ જેમાંથી ઉદધૃત કરી છે તેમાંથી લીધી હશે. 1 વર્માળુ ચ સંથો 4Hદો કહ્યો
, कमलो ससि सूर वसहो च ॥ १८॥ इत्थी व શીલાચાયે વિ. સં. ૨ માં ચરિત્રપરિસ. વર સંરિયર” ચરિય રચનું મનાય છે. એ ગ્રંથ મારી સામે આ ઉલેખ “વિહરમાન એકવિંશતિસ્થાનક” નથી એટલે એમાં લાંછનો વિશે કોઈ નિરૂપણ હોય નામના ગ્રંથમાં . હેવાનું કહ્યું છે. આના તે તેની સેંધ કરવી બાકી રહે છે.
કર્તાનું નામ દર્શાવાયું નથી. જિનરત્નકેશ
( વિભાગ ૧, પૃ. ૩૬૧)માં શીલ દેવે રચેલી અને વિહરમાણ તીર્થકરોનાં લાંછને-અત્યારે પ ટકાથી અલંકૃત વિહરમાણજિએકજેમ આપણા આ “ ભરત” ક્ષેત્રમાં કેe! તીર્થકર વિંશતિસ્થાન નામના જે ગ્રંથો ઉલ્લેખ છે તે વિચરતા નથી-વિદ્યમાન નથી તેમ બાકીનાં ચાર આ જ હશે. અને જો એમ જ હોય તો એ પાય ભરત જેમાં તેમ જ પાંચે એરવત ક્ષેત્રોમાં પણ ભાષામાં હોઈ એનું નામ “વિહરમાણુ-જિગેગડીસા” નથી, પરૂ કાવિડની વાત જુદી છે. એમાં લેવું જોઈએ. આ ગ્રંથ કે સ્થળેથી પ્રકાશિત ૨૫-કારે વીસ તીર્થ કરે છે–એમને “વીસ વિરમાણુ થયાનું જાણવામાં નથી તીર્થ કતરીકે ઓળખાવાય છે, એ વીસે-જિન- A
ઉપર્યુક્ત. ગાથાઓ, પ્રમાણે સુરપ્રભ નામના વીસીને ઉદ્દેશીને ન્યાયાચાર્ય યશોવિજયગણિએ એક
નવમા તીર્થ કરનું લાંછન છેડો નથી પરંતુ ચન્દ્ર સ્તવને રમું છે. એમાં વીશે તીર્થ કરેનાં લાંછનોને
છે, જ્યારે બાકીનાં લો છતે તે ન્યાયાચચે દર્શાવ્યાં ઉલેખ છે. આ ખત હું તીર્થકરના નામપૂર્વક
છે તે જ છે. આથી એમ ભાસે છે કે કોઈ કોઈ તીર્થંકરના લાંછન વિષે મતાંતર હશે. '
૧. જી એ મારું પુસ્તક નામે જૈન સંસ્કૃત સાહિત્યને ઈતિહાસ ( અંક ૧, પૃ. ૧૧૫).
૧ ગુર્જર સાહિત્ય સંગ્રહની પ્રથમ વિભાગમાં પૃ. ૨૫ અને ૬૮માં “વીરસેન છે.
For Private And Personal Use Only