Book Title: Jain Dharm Prakash 1963 Pustak 079 Ank 10 11 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मोक्षार्थिना पत्यहं ज्ञानवृदिः कार्या। શ્રી જૈન ધર્મ પ્રકાશ શ્રાવણ-ભાદરવો પુસ્તક ૯ મું અંક ૧૦-૧૧ ૨૫ જુલાઈ-ઓગષ્ટ વીર સં, ૨૪૮૯ વિ. સં. ૨૦૧૯ ઇ. સ. ૧૯૬૩ चउविहे वि आहारे, राइभोयणबज्जणा । सन्निही-संचओ चेच, वज्जेयव्यो सुदुक्करं ॥५॥ રાત્રે અનશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારને છોડી દે. અર્થાત્ રાત્રીજનને ત્યાગ કર તથા ખાવા પીવા વગેરેની કઈ પણ વસ્તુને પિતાની પાસે સંઘરે ન કરી રાખે એ બધું ભારે દુષ્કર છે. gifras-પુણાવાયા--gr-ufari વિશો .. राईभोयणविरओ जीवो भवइ अणासवो ॥६॥ હિંસા, અસત્ય, ચારી, બ્રહ્મચર્ય અને પરિગ્રહ, એ પાંચે પાપમય પ્રવૃત્તિઓથી અટકી ગએલે અને રાત્રી ભજનની પ્રવૃત્તિથી પણ વિરામ પામેલે જીવ, આસવ વગરના હોય છે-નિર્દોષ હોય છે. –મહાવીર વાણી =: પ્રગટતાં : - શ્રી જૈન ધર્મ પ્ર સા ર ક સભા :: ભા વ ન ગ ૨ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 16