________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मोक्षार्थिना पत्यहं ज्ञानवृदिः कार्या।
શ્રી જૈન ધર્મ પ્રકાશ
શ્રાવણ-ભાદરવો
પુસ્તક ૯ મું
અંક ૧૦-૧૧ ૨૫ જુલાઈ-ઓગષ્ટ
વીર સં, ૨૪૮૯ વિ. સં. ૨૦૧૯ ઇ. સ. ૧૯૬૩
चउविहे वि आहारे, राइभोयणबज्जणा ।
सन्निही-संचओ चेच, वज्जेयव्यो सुदुक्करं ॥५॥ રાત્રે અનશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારને છોડી દે. અર્થાત્ રાત્રીજનને ત્યાગ કર તથા ખાવા પીવા વગેરેની કઈ પણ વસ્તુને પિતાની પાસે સંઘરે ન કરી રાખે એ બધું ભારે દુષ્કર છે.
gifras-પુણાવાયા--gr-ufari વિશો ..
राईभोयणविरओ जीवो भवइ अणासवो ॥६॥ હિંસા, અસત્ય, ચારી, બ્રહ્મચર્ય અને પરિગ્રહ, એ પાંચે પાપમય પ્રવૃત્તિઓથી અટકી ગએલે અને રાત્રી ભજનની પ્રવૃત્તિથી પણ વિરામ પામેલે જીવ, આસવ વગરના હોય છે-નિર્દોષ હોય છે.
–મહાવીર વાણી
=: પ્રગટતાં : - શ્રી જૈન ધર્મ પ્ર સા ર ક સભા :: ભા વ ન ગ ૨
For Private And Personal Use Only