SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧ ]. તીર્થકરોના લાંછને અને લક્ષણો ( ૯ ) જિનને લાંછને પલાંઠ્ઠીની નીચેની બેઠકમાં જાણવા માટે લાંછન, અન્ય તીર્થકરની મૂર્તિ વાવ હોય છે ત્યારે ત્રીજા પ્રકારની ‘જિન. ઓળખવાના એક સાધનરૂપે અહીં પણ કામ લાગે છે. મૂર્તિઓને બે પગ જે બેઠક ઉપર ટેકવેલા હોય છે. અહીં એ વાત ઉમેરીશ કે પાર્શ્વનાથની એક એ બે ની વચમાં હોય છે. પ્રાચીન મૂર્તિ આજે ઉપલબ્ધ છે તેમાં સપને બદલે અ૮ના શ્રાવક શેરીમાંના ચન્દ્રપ્રભવામીના અન્ય જ લાંછન છે તે આ શું ભૂલનું પરિણામ દહેરાસરમાં જ્ઞાનવિમલસૂરિએ વિ. સં. ૧૭૮૦માં હશે કે કઈ કઈ કહે છે તેમ લાંછને નકકી થયાપ્રતિષિત કરેલી પાસવાળી ધાતુની એક સળંગ અમુક તીર્થંકરનું અમુક લાંછન છે એવું નિયામક મૂર્તિ છે. એ આદીશ્વરની છે અને એને તે લાંછનું વિધાન કરાયું તે પહેલાંની આ મૂર્તિ છે? છે, પરંતુ એમના મેળામાં જે અન્ય તીર્થકરની અહીં બીજા પણ બે પ્રશ્નો આ વિષયના મૂર્તિ છે. તેને લાંછન જણાતું નથી. નિષ્ણુતાને હું પૂછું છું અને સાથે સાથે એના આ ઉપરથી જોઈ શકાશે કે જિનેતિને લાંછન આ પ્રમાણે ઉત્તર આપવા તેમને વિનવું છું :-- જિનની જેમ દેહના કોઈ ભાગમાં હોતું નથી. આ (૧) પાર્શ્વનાથની ફેણવાળી મૂર્તિઓમાં ફેણાની ફરકારનું કારણ એમ મનાય છે કે મૂર્તિમાં કઈ સંસ્થા ભિન્ન ભિન્ન જોવાય છે તો તેનું શું કારણ છે ? સ્થળે લાંછન હોય તે તે ઝટ જણાઈ આવે નહિ, (૨) ઋષભદેવે પાંચ મુષ્ટિ લેય ન કરતાં ચાર તયારે એક માટેની વાત જુદી છે. મુષ્ટિ લેચ કર્યો છે. એમના મસ્તક ઉપર કેશ રહ્યા ઓળખ-બ્રહ્મા, વિષ્ણુ, શિવ, દત્તાત્રેય, છે આ જોઈ શકાય એવી એમની મૂર્તિ છે. ખરી રામચન્દ્ર વગેરે વૈદિક હિન્દુઓના દેવાની તેમ જ અને હોય તે ક્યાં ? અંબિકા, મદ, લક્ષમી વગેરે દેવીઓની મૂર્તિમાં કોઈ દિગંબરીય મંતવ્ય-મતાંબ અને દિગંબને કોઈ વિશિષ્ટતા હોવાથી એ ઝટ ઓળખી શકાય તેનાં મંતવ્યમાં કઈ કઈ બાબતેંમાં ભેદ જોવાય છે, જૈન તીર્થ કરની મૂતિ વીતરાગતાની દ્યોતક છે. દાર્શનિક બાબતોમાં દ્રવ્યાનુયેગને અંગે. ઝાઝા હોઈ એના હાથમાં કે અન્યત્ર કઈ સાગતાનું ચિહ્ન ફેર નથી. પરંતુ કથાનુગ તેમ જ ક્રિયાકાંડની વાત હોતું નથી. બધા જ તીર્થ કરની મૂતિએ એક- એથી જુદી છે. કવેતાંબરના મતે તીર્થંકરની માતા સરખી દેખાય છે. અલબત્ત પાર્શ્વનાથની મૂર્તિ એના એઓ ગર્ભમાં આવતાં ૧૪ સ્વપ્ન જુએ છે, જ્યારે માથા ઉપરની ફેને લઇને જુદી તરી આવે છે. દિગંબરના મતે ૧૬ જુએ છે. વર્તમાન ગ્રેવીસીનાં ખરી, પરંતુ સુપાર્શ્વનાથની કઈ કઈ મૂર્તિને ફેણ લાંછને પરવે મતભેદ છે. એ નીચે મુજબ છે :જોવાય છે એટલે એ બેમાં કઈ મૂર્તિ કેની છે તે પાંચમા, દસમા, ચૌદમા અને અઢારમા તીર્થ કરનાં લાંછને દિગંબર મંતવ્ય મુજબ અનુક્રમે 1. આવી કોઈ કઈ જિન-મૂર્તિ લાંછન વિનાની પણ પણ છેવાય છે. દા. ત. અહીં ( સુરતમાં) ગોપીપુરામાંના ચક્રવાક, કટપવૃક્ષ, સાહુડી અને મત્સ્ય છે એટલું જ શીતળનાથના દહેરાસરના ભોંયરામાંની “સહસ્ત્રફેણ નહિ પણ પદમા માટે વને બદલે વજદંડ અને પાર્શ્વનાથ ” તરીકે ઓળખાતી મુર્તિ. એકવીસમા માટે નીલકમળને બદલે રકતકમળ છે. ૨. આ મહાવીરસ્વામી હશે. આમ છ તીર્થ કરેનાં લાંછનો ભિન્ન છે અને 3. આવી બે તીર્થકરની ભેગી-એકના ખોળામાં 1ના બની છે તેમાં બેનાં તે સર્વા તેમ છે. ૧૮ તીર્થ કરેનાં બીજાની મૂર્તિ અન્યત્ર છે ખરી અને હોય તો ક્યાં ? લાંછને બન્ને ફિરકાને મતે સમાન છે. દિગંબર સુપાર્શ્વનાથની મૂર્તિને ફેણ હોય તે શું શાશ્વસંમત ૫ લાંછને જિનમૂર્તિઓ ઓળખવાનું સાધન છે એ વાત છે ? જો ન જ હોય તો એની પ્રતિષ્ઠા કેમ કરાઈ? વાત ઉપર્યુક્ત ચૈત્યવંદનમાં દર્શાવાઈ છે, For Private And Personal Use Only
SR No.533934
Book TitleJain Dharm Prakash 1963 Pustak 079 Ank 10 11
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1963
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy