SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન ધર્મ પ્રકાશ (100) માન્યતા કેટલી પ્રાચીન છે. એ બાબત અત્યારે હું તપાસ કરી શકું તેમ નથી. એથી હું અહીં તે। એટલે જ ઉલ્લેખ કરીશ કે બાબુ જ્ઞાનચન્દ્ર જૈનીએ રચેલા . અને . એમણે ઈ. સ. ૧૯૧૭ માં પ્રસિદ્ધ કરેલા જૈન બાલ ગુટકા (ભા. ૧, પૃ. ૧૯–૨૫, આવૃત્તિ છઠ્ઠી )માં દિગમ્બર માન્યતા મુજબનાં ૨૪ લાંન્નેનાં નામ અને એનાં ચિત્રા આપ્યાં છે, એમાં તે એમણે એકવીસમા તીથ કર માટે કુમળ એટલે જ ઉલ્લેખ કર્યો છે. કમળ, કમળ (નીલ), કમળ (રક્ત), કલ્પવૃક્ષ, કાચા, ક્રોચ, ગેંડા, ઘડે, ઘેાડા, ચક્રવાક, ચન્દ્ર, નન્દ્રાવત, પાડા, ખકો, અળદ, ભાજ ભુંડ, મગર, મત્સ્ય, વજ્ર. વન્દ્ર દંડ, વાંદરા, શંખ, શ્રીવત્સ, સ, સાહુડી, સિંહ. સૂર્ય, સ્વસ્તિક, હરણ, હાથી. આ ઉપરથી જોઈ શકાશે કે લાંછને તરીકે કેટલાંક પશુ, પ’ખી, જલચર પ્રાણીઓ, સૂ અને ચન્દ્ર તેમ જ અષ્ટ મંગળ પૈકી નન્દાવ અને સ્વસ્તિક ત્યિાદિને નિર્દેશ છે. વાડાને બદલે ચન્દ્રનુ છે. શુ' આભારી છે કે આ ભુલ છે ? ચિત્રો—વમાન ચોવીસીનાં લાંછનનાં ચિત્રો વિષે મેં આ લેખમાં આ પૂર્વે ઉલ્લેખ કર્યો છે એટલે વિહરભાણુ જિનવીસીનેા જ અહીં વિચાર કરાશે. અહીંના ગોપીપુરામાંના મહાવીરસ્વામીના દહેરાસરમાં ચાંદીના ઢોળ ચડાવાયેલી તાંબાની પાટલી છે, એમાં વીસે તી કરી અને એમનાં લાંના આલેખેલાં છે. એમાં સુરપ્રભ નામના નવમા તીર્થંકરનું લાંછન લાંછનાનાં નામ—થાંનેનાં નામ સંસ્કૃત, પાય અને ગુજરાતીમાં તે અહીં આપ્યાં છે અને અન્યત્ર એ અન્ય ભાષાઓમાં પણ દર્શાવાયાં છે. તેમ છતાં ગેનાં શેનાં લાંછના જોવા જાણવામાં છે ઉત્તરજ્કયણ (અ. ૨૨, ગા. )માં અરિષ્ટનેમિને–જૈતાના બાવીસમા તીર્થંકર નેમિનાથને अटूट्सहरसलकूखणधर " કહેલ છે. વાદિવેતાલ ’ તે સૂચવવા અહીં હું ગુજરાતી નામો અકારાદિ શાન્તિરેએ એને અ ંગેની પાઈયટીકા( પત્ર ૪૮૯)માં નીચે મુજબ સ્પષ્ટીકરણ કર્યું છેઃ— ક્રમે આપું છું અને એનાં નામાંતરની વાત જતી કરું ğ: Co મહાવીરસ્વામીનુ વિસ્તૃત વર્ણન છે. એમાં ભણે આવવાય( સુત્ત ૧૬)માં શ્રમણ ભગવાન * અટ્ટસાહપુળવરપુરિસાતળવરે " કથા છે, લક્ષણેોથી લક્ષિત હોવાના ઉલ્લેખ છે. નવાંગી વૃત્તિકાર આમ અહીં એ ૧૦૦૮ પ્રતિપૂર્ણ અને ઉત્તમ અભયદેવસૂરિએ આની વૃત્તિમાં ૧૦૦૮ લક્ષણ્ણા ન ગણાવતાં સ્વસ્તિક પ્રત્યાદિ એમ કહ્યુ છે. ** Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવણ-ભાદરવેશ આ કાષ્ટ મતભેદને 66 'अष्टलक्षणवरः अोत्तरसहस्रसंख्यशुभસૂવરા,િવાઘામ ચાતિજÆળવાર: આને અ એ છે કે ૧૦૦૮ની સંખ્યાવાળાં, શુભનાં સૂચક, હાથ વગેરેની રેખા વગેરે રૂપ ચક્ર પ્રત્યાદિ લક્ષણાના ધારક. રજ્જોસવણાકü(સુત્ત ૮)માં ઋષભદત્ત પેાતાની પત્ની દેવાનંદાને કહ્યું કે તને વળવજ્ઞમ અર્થાત્ લક્ષણા, વ્ય ંજના અને ગુણાથી યુક્ત એવે પુત્ર થશે. આ સંબંધમાં વૈયાકરણ વિનયવિજય મણિએ વિ. સં. ૧૬૯૬ માં રચેલી સુ»ાધિકામાં કહ્યું છે કે લક્ષણો એટલે છત્ર, ચામર વગેરે હોય છે. અલદેવાને અને વાસુદેવાને ૧૦૮ લક્ષણો હોય છે, જ્યારે ચક્રવર્તીને અને તીય કરોને ૧૦૦૮ લક્ષણો ૧ એ ઉવંગ (ઉપાંગ) પ્રા. લાયમેને મન લિપિમાં પ્રસ્તાવના અને શબ્દાળુ સહિત સંપાદિત કર્યું હતું. અને એ લાઇપ્સિગથી ઈ. સ. ૧૮૮૩માં છપાવાયુ હતું.. For Private And Personal Use Only ૨ આ ક્રમાંક પ્રેા, એન. જી. સુરુ દ્વારા સ’પતિ અને “આત મત પ્રભાકર માં પ્રકાશિત સાતમા મખ્ પ્રમાણે છે.
SR No.533934
Book TitleJain Dharm Prakash 1963 Pustak 079 Ank 10 11
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1963
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy