________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦-૧૧]
શ્રી વર્લ્ડમાન-મહાવીર
બેસવાને વખત થઈ ગયે. એવામાં સરળ સ્વભાવી દાનવૃત્તિ એ એના આત્માને સ્થાયી ભાવે બની ગયા. નયસારના મનમાં વિચાર આવ્યો કે આ વખતે એ પછી પ્રભુ મહાવીરના અમાએ અનેક જન્મ કઈ અતિથિ આવે તો એની સાથે ભોજન કરવામાં લીધા કડવા મીઠા અનંત પ્રસંગેનો એ આભાને આનંદ આવે. પણ એ વનવગડામાં માનવી ક્યાંથી અનુભવ મળે. તે પણ એ નયસારના ભવમાં જે મળે ? તરફ દષ્ટિ ફેંકી ત્યાં વિશાત એક સાધુ- દાનધર્મની સેવાનો લાભ મળે હતો તે અખંડ રીતે એને સમુદાય આવતો જે. બે-ત્રણ સાધુઓ એને શુદ્ધ ભાગે વાળતો જ રહ્યો. એના સ્વભાવમાં માર્ગમાં ભૂલા પડી ગએલા ત્યાં અનાયાસે આવી એ શુદ્ધ ગુણુ વણાઈ ગયે હતો અને એ જ સમ્યફવ ચઢયા. તેઓને માર્ગ કરતાં અન્નપાણીની ભૂખ ગુણ એને વારંવાર સાચા માર્ગે વાળવા માટે કારણવધારે લાગેલી હતી. ખરા બપોરે તુષાકાંત એ ભૂત થયા. મુનિનું દાન કહે કે સેવા કહે નયસારને મહાત્મા એ સામે નયસાર રેડી ગયે. પરિસ્થિતિ આત્માની એ ભૂખ હતી. એ ભૂખ ભાંગવાથી ઉપરથી એ મહાત્માઓની જરૂરીઆત તેણે એળખી નયસારને આમતૃપ્તિ મળી હતી. એ સેવા નિર્વિધ લીધી. અને પ્રથમ આહાર-પાણી કહેણ કરવાની હતી. એ શુદ્ધ અને પવિત્ર હતી. એમાં કલાકાંક્ષાનું વિનંતિ કરી. સંત મહાત્માઓને તેને ખપ જ નામ પડ્યું ન હતું. એટલા માટે જ કહ્યું છે કે,
ગાય સાય, સેવાધર્મ યોગીઓને પણ પાળવો મુશ્કેલ છે. ગિઓ સારને તે અમૃત મળવા જે આનંદ થયો. તપસ્વીના મનમાં ૩ ડે
તપસ્વિઓના મનમાં ઉડે ઉડે પણ સુખની લાલસા હોય સોનામાં સુગંધ ભળી. અપેક્ષા કરતા અનંતગણું
છે. સ્વર્ગ કે મુક્તિનું સુખ એ વાંછે છે. અને જ્યાં સુધી મળ્યું. એને તો કોઈ પણ માણસ મળે તેને ભોજન
એવી આકાંક્ષા અંશતઃ પણ જાગૃત હોય છે ત્યાં સુધી કરાવવાનો ભાવ હતો. અને મળ્યા તપસ્વી સંત
સા સેવાધમ આચરણમાં આવ્યો એમ કહેવાય નહીં. મહાત્માઓ. એના હર્ષને પાર રહ્યો નહીં. એ તે સેવાધમમાં ફળની ઈચ્છા હોય ત્યાં સુધી તે ફળીહોંશભેર્યા મનથી મહાત્માને વહોરાવવા માંડ્યો. ભૂત થતું નથી. એ માટે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, દાતારને સપાત્ર મળ્યું. સેવ્ય, સેવક ને સેનાના જવારિર્ત મા જહુ માન | " ત્રિવેણી સંગમ મળ્યો. અન્નેનું સપાત્રમાં દાન કર્યા કમ એટલે કર્તવ્ય ભાવે સેવા કરતા રહેવું પછી નયસારનું ચિત્ત પ્રફુલ્લિત થયું. એના રમે- જોઇએ. કળની આકાંક્ષા હાવી નહીં જોઈએ. રમમાં હર્ષ અને આનંદની ઉર્મીઓ ઉઠવા માંડી. નિ:સ્વાર્થનું ફળ મળ્યા વિના રહેવાનું જ નથી. એને પિતાના જમનું સાફલ્ય થયાને આનંદ એનું ફળ તે નિઃસંદેહ મળવાનું જ છે, ત્યારે તેના આવ્યું. સેવાને બહાદ એના આત્માની સાથે માટે જંખના શા માટે રાખવામાં આવે ? પણું એમ તાણાવાણની પેઠે એકરૂપ થઈ ગયે. સાચી સેવાને થતું નથી. કરતી વખતે એનું શું ફળ મળશે એની લાભ એને મળ્યા. સેવાધમ નયસાર આચરી આપણે પહેલાથી જ ઈચ્છા ધરાવીએ છીએ, જેમ બતાવ્યું. મેગ્યપાત્રની ખરી જરૂરી વખતે એણે નાના છોકરાને કડવું ઓસડ પતી વખતે લાલચ સેવા કરી. એ સેવામાં ન હતો સ્વાર્થ કે ન હેતે બતાવવામાં આવે છે કે, આ એસિડ પીએ તે અહંકાર, એ સેવાનું મને અમુક ફળ મળશે એવી સાકર ખાવા મળશે એ એ પ્રકાર થાય છે. એના મનમાં અંશ માત્ર પણ કહપના હતી નહીં. સાકરની લાલચે એસિડ પીવાય છે. તેમ સુખની નિર્મળ અને નિરપેક્ષ સેવાને એકાંત આનંદ એમાં લાલચે સેવા કરાય છે. એમ જ્યાં સુધી થતું હોય હતા કર્તવ્યનું સમાધાન હતું.
ત્યાં સુધી સેવાધર્મ આચરવામાં આવ્યું એમ નયસારને એવી શુદ્ધ નિઃસ્વાર્થ સેવાને કળ શ શી રીતે સમજાય ? સેવાધર્મ તે નિઃસ્વાર્થ અને મયું ? એના અમાને સાવિક આનંદ મળે શુદ્ધ ભાવે થે જોઈએ એવા સેવાધર્માનું રહસ્ય અને સમ્યકૃત્વને દઢ પાયો નંખાં. ત્યાગ અને બધાને સમજાય એવી ભાવનાથી વિરમીએ છીએ.
For Private And Personal Use Only