Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533765/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra * IIIIII શ્રીજૈનધર્મપ્રકાશ પુસ્તક ૬૪ મુ] ઇ. સ. ૧૯૪/ www.kobatirth.org વીર સ’. ૨૪૭૪ 5 दाजक्रिया भया भास:" 5 तान R (सा ( अ ) अ आज परम निपाज श्री जैन धने प्रसारक भा મહા. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only [ચ્યક ૪ થૈ, પ્રગટકર્તાશ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર ૫ મી ફેબ્રુઆરી ====] = CEO | વિક્રમ સ', ૨૦૦૪ } . અ Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પુસ્તક ૬૪ મુ અંક ૪ થા. } શ્રી જૈન ધર્મ પ્રકાશ. બહારગામ માટે બાર અંક ને પેસ્ટેજ સાથે વાર્ષિક લવાજમ રૂા. ૧-૧૨-૦ ૧. શ્રી ઋષભજિન સ્તવન ૨. શ્રી જિનેશ્વરદેવની વાણી www.kobatirth.org મહા. अनुक्रमणिका ૧. શાહ હીરાલાલ અમૃતલાલ ૨. શા, ધીરજલાલ નરશીદાસ ૩. શા ોટાલાલ વીરચંદ જ. સવની કાંતિલાલ ભવાનભા ૩. જામશ ૪. મારી મુસાફરી : ૩ ૧. વૃદ્ધત્વમીમાંસા ૬. વ્યવહાર કૌશલ્ય : ૨ [૨૬૯-૨૭૦] છ. સાહિત્ય-વાડીના કુસુમે ૮. પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા ૯. વિશ્વની વ`દનીય વિભૂતિ ૫. શાહુ ધનજી પા! ૬. સભી મણિલાલ પ્રાગજીભાઇ *** ww ... ( શ્રી જીવરાજભા ... ( રાજમલ ભીંડારી ) ૯ ( દ્રિક) છ ગાધવજી દેશી) ૭૨ ( મલિક ) ૭૯ ( ગાઢુનલાલ દાસદ ચાકરી) ૮૧ (ડૉ. ભગવાનદાસ મનઃસુખા મના) ૮૧ くた ... ( મુનિરાજ શ્રી વિનયવિજયજી ) ૨૭ ( મગનલાલ મેયઃ શાક) ૬૮ ... Acharya Shri Kailassagarsuri Gyanmandir "" { નવા સભાસદે મુંબઇ ભાવનગર મીંયાગામ-કરજણ મારુ ગા For Private And Personal Use Only ... વીર સ. ર૪૭૪ વિ. સ. ૨૦૦૪ 123 ઑટ્રન લૉક મેમ્બર ,, ,, ' ચૈત્રી પંચાંગ બહાર પડશે. રાણા તરફથી દર વર્ષની માફક સ, ૨૦૦૪ ના ચૈત્રથી સર્ચ ૨૦૦૫ ના ફાગણ સુધીના ચૈત્રી પચાંગ પ્રસિદ્ધ કરવામાં આવશે. પ`ચાંગેાની નકલ મેમ્બરો તથા ગ્રાહકો પુરતી જ કાઢવામાં આવતી હાઇ જેમને જેમને તે પંચાંગની જરૂરત હાય તેમણે પેાતાને કેટલી નકલ એઇએ છીએ તે અમને જલ્દી લખી જણાવવું, જેથી તેટલી નકલે વધારે કઢાવી શકાય. છૂટક નકલ એક આના. સેા નકલના રૂા. સાડાપાંચ. Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વની વંદનીય વિભૂતિ. ભાવનગર સમાચાર'ના સૌજન્યથી. જન્મ : ૧૮૬૯ ના ૨ ઓકટોબર વર્ગવાસ : ૧૯૪૮ ના ૩૦ જાન્યુઆરી અચાનક વિદ્યપાત થાય તેમ તા. ૩૦ મી જાન્યુઆરી શુક્રવારના સાંજના સમાચાર ફરી વળ્યા કે–પૂજ્ય ગાંધીજી સ્વર્ગવાસી થયા છે. અકપનીય આ સમાચારથી સમરત વિશ્વ શેકસાગરમાં ડૂબી ગયું. પૂજ્ય ગાંધીજી પાંચ વાગે પ્રાર્થનાસભામાં જવા માટે પોતાની પિત્રીઓ સાથે બીરલા ભુવનમાંથી નીકળી, પ્રાર્થના સભામાં પહોંચ્યા કે તરત જ નથુરામ વિનાયક ગોડસે નામના ૩૨ વર્ષને મહારાષ્ટ્રીય હિન્દુ યુવાને તેમની છાતી પર, પાંચ-છ ફુટને અંતરેથી, ત્રણ ચાર ગેળીબાર કર્યો. ૫ ગાંધીજી તરત જ જમીન પર ઢળી પડ્યા, લોહી વહેવા લાગ્યું અને તેમને ફરી બીરલા ભુવનમાં લાવવામાં આવ્યા, જ્યાં ૫-૪૦ તેમનો દેહોત્સર્ગ થશે. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पुणामाया नगट हा 18 हुराष्ट्र ना તંત્રી છે, અને હુમલાને આગલે દિવસે જ દીલ્હી આન્ગે। હતા. દેવાને પણ ઇર્ષ્યા ઉત્પન્ન કરે તેવી દબદબાભરી રીતે બીરલા હાઉસમાંથી પૂ. ગાંધીજીની શ્મશાનયાત્રા તા. ૩૧ મીના ખપેારના ૧૧-૪૫ નીકળી હતી, લશ્કરી વિશાળ ગાડીમાં સફેદ ખાદીની ચાદર ગાંધીજીના મૃત દેહને વીંટાળવામાં આવી હતી. સ્મશાનયાત્રામાં લાખા માણસોએ ભાગ લીધા હતા. શ્મશાનયાત્રા પાંચ માઇલ લાંબે રાજઘાટ પર પહોંચ્યાાદ સદનના કાષ્ઠોની ચિંતામાં ૪-૫૫ કલાકે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યેા. સ્મશાનયાત્રામાં વાઇસરોય લે માઉન્ટબેટન, પ્રધાનમંડળ, અનેક રાજવી, દેશ-દેશનાં એલચી અને વિરાટ જનસંખ્યાએ ભાગ લીધેા હતેા. પૂ. ગાંધીજીએ તેમના જીવનમાં અનેક અગ્નિપરીક્ષાએ પસાર કરી હતી. આઝાદીની ઉષા પ્રગટ્યા પછી પણ તેઓની પ્રાર્થનાસભામાં ફેકાયેલ માને ભાગ બનતા મચી ગયા હતા. કામી-એખલાસ માટે આમરણાંત ઉપવાસ પણ સફળ રીતે પાર પાડ્યા હતા પણ તા. ૩૦ મીની કમનસીબ પળે તે પ્રભુપ્રાર્થના કરવા જતાં પ્રભુના સાનિધ્યમાં ચાલ્યા ગયા છે. આ મહાત્મા પુરુષને, સમગ્ર રાષ્ટ્રએ પેતાના વાવટા કાડીએ ઉતારી અપૂર્વ અજિલ આપી છે. પૂ. ગાંધીજી દાવાનળમાં તપ્ત દુનિયાને શાંતિ ને આશ્વાસનના અમૂલે સદેશ આપનાર હતા. પૂ. ગાંધીજી શાંતિ ને સુલેહના કિસ્સા હતા. પૂ. ગાંધીજી અહિંંસા, સંયમ ત્યાગના ઉત્કૃષ્ટ નમૂના હતા. પૂ. ગાંધીજી જગતની માનવજાતિને મહાન એધપાડરૂપ હતા. પૂ. ગાંધીજી નશ્વર દેહ વિલીન થયા છતાં તેમના જીવંત કાર્યાથી અમર જ છે. પરમાત્મા તેમના પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પી તા. ૧ લી ફેબ્રુઆરીના રાજ સવારના નવ વાગે શ્રી સમવસરણના વંડામાં શ્રી જૈન સ ંઘની મિટીંગ શ્રી ભીમજીભાઈ હરજીવનદાસ( સુશીલ )ના પ્રમુખપણા નીચે મળી હતી જે સમયે માનનીય શ્રી જગજીવન શિવલાલ પરીખ, શ્રી જીઠાભાઈ સાકરચંદ વારા અને શ્રી ભાઇચંદભાઇ અમરચંદ વકીલના પ્રસ`ગેચિત પ્રવચનમાદ શાકજનક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra *****0.00 www.kobatirth.org શ્રી મહેદય પ્રેસ-ભાવનગર. 000QR):1 rou Ooc Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીયુત હીરાલાલ અમૃતલાલ શાહ--મુબઇ, "" " For Private And Personal Use Only ................. Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir JUCUCUSUSUSUSUS USUS શ્રીયુત હીરાલાલ અમૃતલાલ શાહ gee e eeતક ભાઈશ્રી હીરાલાલ અમૃતલાલ શાહ બી. એ, આ સભાના એક માનવંતા કે NR પેટ્રન થયા છે, તે ઘણા હર્ષ અને સંતોષની વાત છે. શ્રી હીરાલાલભાઈ એક UR પણ ખાનદાન કુટુંબના નબીરા છે. તેમના વડીલેએ દેરાસર, ધર્મશાળા વિગેરે છે અનેક ધર્મ અને સખાવતના કામ કરેલ છે. શહેર ભાવનગરમાં સ્ટેશનની સ બાજુમાં આવેલ “શ્રી હીરાલાલ અમૃતલાલ”ના નામથી ઓળખાતી ધર્મ.' શાળાને અનેક યાત્રિકે લાભ લે છે. શ્રી હીરાલાલભાઈ એક સંશોષક, વિચારક અને સતત અભ્યાસી છે. તેમના પ્રિય વિષય જ્યોતિષશાસ્ત્ર, ફલજ્યોતિષ (astrology) અને પ્રાચીન શોધખેળ વિગેરે છે. આ વિષય માટે તેમણે લખેલા કેટલાક લેખ Bhandarkar Oriental Research Institute વિગેરે પત્રોમાં છપાયેલા છે. તેઓ અભ્યાસી છે એટલું જ નહિ પણ એક વ્યવહારકુશળ વેપારી અને ઉદ્યોગપતિ છે. કે તેઓશ્રી વસન્તવિજય” મીસના માલિક છે. અ ને -ન નરમ — ભાઈશ્રી હીરાલાલે અનેક નાની મોટી સખાવતો કરેલ છે. શહેર ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભુવનમાં તેમણે બાળમંદિર બંધાવી આપેલ છે. તેમની || પ્રેરણાથી દાદાસાહેબ ન બેડીંગમાં અને પાલીતાણા બાળાશ્રમમાં મકાનને અમુક ભાગ બંધાયા છે. આ ઉપરાંત સારનાથ બુદ્ધમંદિર, ગુજરાત વિદ્યાપીઠ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય વિગેરે સંસ્થાઓમાં તેઓશ્રીએ સારી સહાય કરી છે. અભ્યાસ અને વ્યવહારકુશળતા સાથે ભાઈશ્રી હીરાલાલ એક સંસ્કારી ! | ગૃહસ્થ છે. અને તેનો વારસ તેઓશ્રીના પુત્ર અને પુત્રીઓને મળે છે. ને તેઓશ્રીના ત્રણ પુત્રોએ અમેરિકામાં રી હુર ઉદ્યોગની મોટી માટી કિરીઓ હર પ્રાપ્ત કરેલ છે. તેમની પુત્રીઓએ પશુ અહી અને અમેરિકામાં અભ્યાસ કરેલ પડ્યું છે. તેમના પત્ની શ્રીમતી મેઘીબેન ભાવનગર સંધના શેઠ સદગત ગિરધરભાઈ લું િઆણંદજીની પુત્રી અને શ્રી મોતીચંદભાઈ કાપડીયાના બહેન થાય છે. આવા ખાનદાન, કેળવાયેલ, સંસ્કારી અને ધનસંપન્ન ગૃહસ્થ આ સભાના થા પેટ્રન થયા છે, તે ગૌરવ લેવા જેવું છે અને તે માટે અમે ભાઈશ્રી હીરાલાલને . અમારા અભિનંદન આપીએ છીએ. — - - - = = = રૂપ Wintant = = = = = = = = VeuzUPUZUCUCU2UCUZ tom. Enjn>j ji]Sj1) Jાન-~~~- UPUZUcuzucu2Ucruz 200 750 illnSTR For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કપરા 6] છાત તે પુસ્તક ૬૪ મું. | અંક ૪ થા : મહા : ઈ વાર સં ૨É | વિ. સં. ર૦:૦ તાલ-૭૭૭૭* શ્રી ષભજિન સ્તવન. ( કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે કામણ દીસે–એ રાગ. ) મેહ લાગે મૂરત જઈ આપની રે મડ લાગે. (ટેકો ) વદન મનોહર જિન તમારું, તે જોઈને મન હરખે મારું; માયા છોડી માળા ૨૮ તુજ નામની રે. મેડ લાગે. ૧ આંગીની શોભા બહુ સારી, નિરખી હરખે નર ને નારી; એક ચિત્તથી ભક્તિ કરું જિનરાજ ની રે. ય લાગે ૨ હું જનળી લે ઊગારી, આ ભવજળમાંથી બે વાર અરજ ઊરમાં ધારો તમારા દાસની રે. મેહ લાગે. ૩ માયાની જાળે મુંઝાગે, અંધારામાં હું અથડાગે; મહેર કરો મુજ ઉપર આદિનાથજી રે. મહ લાગે. ૪ સૂરિ વિજય વલ્લભ પસાથે, વિનય નિત્ય નિત્ય ગુણ ગાવે; શરણાગતને સહાય કરીને તારજો રે, મોહ લાગે. ૫ -મુનિરાજશ્રી વિનયવિજયજી For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir @@@@@ઉઉઉઉઉ... @@@@@@@@ -- શ્રી જિનેશ્વરદેવની વાણી. (રાગ:-વિધાની બોલ બોલ બાલા રે, બાલા રે, બલા, બેલ વાલા.) જિનવર વાણી જ્યકારી રે, કરી રે, કારી, જયકારી. એ ટેકo - ન્યાય પ્રમાણુ યુક્તા, કુતર્ક દેષ મુક્તા; તા તિમિર હરનારી રે, નારી રે, નારી, હરનારી. જિનવર૦ ૧ દિવ્ય ચક્ષુ દાતા, શિવ શક્તિ વિધાતા; કર્તવ્યે કામણગારી રે, મારી રે, ગારી, કામણગારી, જિનવર૦ ૨ અજ્ઞાન તિમિર હરતી, નિર્મળપદ વરતી; જિનવર વદને વસનારી રે, નારી રે, નારી, વસનારી. જિનવર૦ 3 સગ ભેદ ભાવા, સમ્યગ બાધ નાવા; પળે પળે અમૃતરસ પાતી રે, પાતી રે, પાતી, રસ પાતી. જિનવર૦ ૪ સાધકની શુશ્રુષા વિશ્વની વિભૂષા, વિના મોક્ષની બારી રે, બારી રે, બારી, મેક્ષબારી, જિનવર૦ ૫ વાદી વિવાદહતા, ગૌતમ પદ લકતા; સિદ્ધપદની શુદ્ધ માળા રે, માળા રે, માળ, શુદ્ધ માળા. જિનવર૦ ૬ શકિત માં સરસ્વતી, ગુણમાં બ્રાહાણી; ભારતી ભગવતી સુખકારી રે, કરી રે, કારી, સુખકારી. જિનવર૦ ૭ સત્યાર્થ પૂર્ણ, સ્વભાવે વિશુદ્ધા; પ્રશાંત ગુણ રસ પાતી રે, પાતી રે, પાતી, રસ પાતી. જિનવર૦ ૮ ન્યાયમાં નિર્મળી, જ્ઞાનમાં ગરવી; પદાથે પદ નિર્વાણી રે, વાણી રે, વાણી, નિવણી. જિનવર૦ ૯ વરદાને વિમળા, ભાવમાં ભેરવી; જલને તારગુહારી રે, હારી રે, હારી, તારહારી, જિનવર૦ ૧૦ અષ્ટ સિદ્ધિ પ્રમાતા, નવ નિધિ દાતા; સર્વ મંગળની એ માતા રે, માતા રે, માતા, મંગળ માતા. જિવર 11 કામ તે દુગ્ધા, અતિશય પૂર્ણ દ્વાદશ ચાજન ગુણ ગાતી રે, ગાતી રે, ગાતી, ગુણ ગાતી. જિનવર૦ ૧૨ સુસ્વર પૂરિતા, ભાવે અખંડિતા; સકળ જીવન શ્રેયકારી રે, કરી રે, કારી, શ્રેયકારી, જિનવર૦ ૧૩ રગે રગે વ્યાપો, મા તુજ ગુણ જાપ; બેડા દે પાર ઉતારી રે, ઉતારી રે, ઉતારી, પાર ઉતારી, જિનવર૦ ૧૪ પ્રકાશ” માં પૂરો પાડી, ભાવના અંકુરો દાડ; ભાવના એ જ હમારી રે, હમારી રે, હારી, એ જ હમારી. જિનવર ૧૫ મગનલાલ મોતીચંદ શાહ-વઢવાણ કે. છેaaaaaaઉa૩-~-- For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandiri USUEUENSUSUBTEVELES annanETREMENDETE आत्मशक्ति अपनी शक्ति को समझ लें, तो मिटे सय पास है। अपनी शक्ति को समझ ले, विश्व अपना दास है ॥१॥ शारम से परम-आत्म होना, येही जग में खास है। येही लगी अपने जीवन में, एक दिवस आश है ॥ २ ॥ आत्म से परम-आत्म होना, नहीं सुगम कुछ पात है। पुरुषार्थ दृढ़ करना पडे, इसके लिये दिनगत है ॥ ३ ॥ रज लगी जो कर्म की, उसको हटाना यास है। संयम व तप स्वीकृत करें, तव कर्म का वह नाश है ।। ४ ॥ होगा जहांतक वह नहीं, संयम व तप का प्रयास है। वहां तक समझना आतमा, होता रहेगा निराश है ॥ ९ ॥ विश्व में सर्व श्रेष्ठतम, नर जन्म ही एक ग्यास है। भोग में इसको विताना, तो मोल लेना प्राम है ॥६॥ भोग में रहता सदा, अशान्ति का साम्राज्य है। त्याग में रहना सदा, वह शान्ति का ही निवास है ॥ ७ ॥ भोग में गमता न कर, गहना सदा ही उदास है। . त्याग का ही ध्येय रखना, येही अनुभव गमास है ॥ ८॥ त्याग से निज शक्ति का, होता रहेगा विकास है। मिटता रहेगा इस शक्ति से, वह विश्व का सब त्रास हैं ॥ २ ॥ धन व वैभव संपदा, नहीं आतमा की ग्नास है। है आतमा की ज्ञानशक्ति, जो राज की सरताज है ॥ १० ॥ . राजमल भण्डारी-आगर (मालना ) yari FE U 12 veus VC VE VE CSSETTES For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ મારી મુસાફરી . @@@ો પ્રકરણ ત્રીજું એ છે ( અનુસંધાન પૃ૪ ૧૩ થી ) સૂક્ષ્મ અને બાઇર પૃથ્વીકાયમાં ગમન. બાદરે સાધારણ વનસ્પતિકાય યા બાદર નિગોદમાંથી અમે સૂમ પૃથ્વીકાય વિભાગમાં ગયા. એકાક્ષનિવાસ નગરમાં સૂક્ષ્મ નિગોદને છેડી ગુપ્તપણે-કેઈ ન જોઈ શકે એમ કહી શકાય એવા બીજા ચાર વિભાગ છે. તે ચારેના નામ અનુક્રમે સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ જલકાય, સૂક્ષમ અગ્નિકાય અને સૂક્ષમ વાયુકાય છે. બાદર નિંદમાંથી સૂક્ષમ પૃથ્વીકાયમાં જવાનો અને વિચાર શાથી થયે તેનું કારણ જાણવા હોય તો સાંભળે– એક તો અત્યાર સુધી એટલે સૂક્ષમ નિગોદમાં હતાં ત્યાં સુધી અમે છેદનભેદનથી ટેવાએલા ન હતાં. ત્યાં અમને ન તો કોઈ કાપી શકતું કે ન તો કોઈ બાળી શકતું. સૂક્ષમતાનો ત્યાગ કરી બાદરપણુમાં આવ્યા ત્યારે છેદનભેદનના કણો પારાવાર સહન કરવા પડ્યા એટલે કંટાળી ગયા. - અનંતા આત્મા સાથે રહેવાનું તો ચાલુ જ હતું તેમાં તો કાંઈ ફેર જ પડ્યો ન હતો. છેદનભેદનાદિના કષ્ટો દૂર કરવા બાદર કરતાં સૂક્ષમતા સારી એમ અમે વિચાર્યું. તે વખતને એ અમારો વિચાર સાચી છે કે ખોટો પણ સૂફમમાં જવાનો નિર્ણય કર્યો. સૂફ પૃથ્વીકાયમ જવામાં અમને ખરો લાભ તો એ હતો કે ત્યાં--અના આત્માઓની સાથે એકત્ર વરસી જે ગુંગળામણ અમે અત્યાર સુધી અનુભવતા હતા-તે ન હતી. એમ બે કારણે પ્રધાન રાખી અને સૂમિ પૃથ્વીકાયમાં ગયા. બાદર નિગેદમાંથી છૂટી સૂકમ પૂથ્વીકાયમાં જવું છે તે સાથે અમારે માટે એક આનંદનો વિષય હતો. એ આનંદ મેળવવા અને દુઃખ સહન કરવામાં બાકી રાખ્યું ન હતું. દુઃખ સહન કર્યા સિવાય આનંદ મળતા નથી એ ખરેખર સત્ય છે. વિના કષ્ટ–ફત રળેલા સુખની લહેજત પણ નથી અનુભવાતી. બાદર નિગોદમાં રહીને પણ અમે જનતા ઉપર ઓછા ઉપકાર નથી કર્યો. જે કે એ ઉપકારો યા જવાના ઉપયોગમાં આવવું એ અમે જાણી નઈ કર્યું હતું પણ જનતાને અમે ઉપયોગી થતા ત્યારે કેટલીક વખત મૂકભાવે-વિના કચવાટ ક" એ દુઃખ સહેતાં, અને તેથી જે મેળવ્યું તેને બળે અમે આગળ વધ્યાં. અમારામાંનાં કેટલાએ એવાં હતાં કે જેઓએ કષ્ટ સહન કરતાં નિર્બળતા For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪થે ] મારી મુસાકરી ૭૧ દુર્ભાવના કરી હતી. તેઓ અમારી સાથે આગળ ન વધી શકયાં; ઊલટાં પાછા ગયાં-ખાદર નિગેાદમાંથી સૂક્ષ્મ નિગેાદમાં ગયાં. તે સમયે પ્રાણને ભેળે પણુ અમે જનતા ઉપર ઉપકાર કર્યાં હતાં તેમાંનાં કેટલાંએક તમને ગણાવું કે જેથી બીતના ખ્યાલ તમને આપેઆપ આવી જશે. ઋષિ-મુનિ-તાપસ-વનવાસી વગેરે નામે લેકમાં એાળખાનાં કહેવાનાં તપસીએના શરીરનિર્વાહમાં અર્થાત્ ભજનમાં અને સતત ઉપયેગમાં આવીએ છીએ. અમારી કંદમૂળ નામની જાતિનેા માટે ભાગે એ પ્રકારે ઉપયેાગ થાય છે, અનેક લૈકા અમારા ભક્ષણુથી પેટ ભરે છે. અમારા સ્વાદિષ્ટ શરીરે એ બધાને એટલા તા મીઠા લાગે છે કે કેટલાએ સમજી આત્માના સમજાવવા છતાં તે અમને ખાવાનું છે।ડતા નથી. ખાનારાઓનુ ગમે તે થાય પણ તે દુ:ખ સહન કરતાં ઘણી વખત અમને તે એક પ્રકારના કર્મ એજ અલ્પ કરવારૂપે લાભ જ થાય છે. અમારી કેટલીક જાનના ઉપયોગ દવા તરીકે થાય છે. વાયુ નાશ માટે, શરદી દૂર કરવા, કફ ઓછો કરવા, અાગ ઉપગ અચૂક નિવડ્યો છે. કુંવારપાઠા નામની મારી એક જાત કેઈપણુ જાતના પેટના દુ:ખાવાને દૂર કરવા માટે રામમાણ ઉપાય કહેવાય છે. પાણી ઉપર પારાવાર પથરાયેલી એવાલ-લીલએ પણ અમારી એક જાતિ જ છે. પાણીને નિર્મળ અને નિર્દોષ કરવુ એ તેનું પ્રથમ કન્ય છે. ભર ઉનાળાના સખત તાપથી જ્યારે પાણી પણ ઊકળી ગયું.હાય ને પાણીમાં વસતા જલચર જીવે-માછલાં-કાચબા વગેરે તરફડતા હૈાય ત્યારે તેમનેડડક આપવી-ગરમી લાગવા ન દેવી એ તેમનું બીજી કવ્ય છે. સાથેાસાળ ખેતાની છત્ર છાયામાં પાવીને ઘાતકી પાધિને નજરમાં ન ખાવવા દેવા એ કર્યુ જલચર જીવા ઉપર એમના એ ઉપકાર નથી. વળી શ્રેષખેળના નિષ્ણાતે એ અમારી છે. હવના જ ઉપયોગ કરી પેમીસીલીન્ ' Penicilin એ નામની એક એવી દવા બહાર પાડી છે જે અસાધ્ય દર્દીને દૂર કરવા સમર્થ નીવડી છે. " એ પ્રમાણે અનેક પ્રકારે ઉપયોગી ાની અમે અમારું દુર્ભાગ્ય અક્ષ કરી પાદર નિગેદમાંથી છૂટકારે મેળવ્યો. ને સુક્ષ્મ પૃથ્વીકાયાં શાાવ્યા. અસંખ્ય કાળ સુધી સૂક્ષ્મ પૃથ્વીકાયમાં રહ્યા. છેવટે એમ થયુ કે આમ છુપાઇને કેઇના પણ જાણવામાં ન આવીએ એવી શુષ્ક જિંદગી ક્યાં સુધી ગાળવી ? એ પ્રમાણે વિચાર કરી તેમાં ન તેમાં સુક્ષ્મપણાના ત્યાગ કરી અમે પ્રકટ થયાંબહાર પડ્યાં ને બાદર પૃથ્વીકાયમાં ગયા. ત્યાંના વિશાળ અનુભવે! હવે પછી કહીશું. @ ' "" ( ચાલુ ) For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org UEUEUEUEUE EUEU. בתכתב כ ה ל חכחכחיתבה વૃદ્ધત્વમીમાંસા. LELELELELELELELELELELE חב חל חלב הב הב הב הבה ב חב Philosophy of Old Age. લેખકઃ—શ્રી જીવરાજભાઇ ઓધવજી દોશી. સમશીતાણુ પ્રદેશમાં સીત્તેર વર્ષે અને ઉષ્ણ પ્રદેશમાં સાઠ વર્ષે વૃદ્ધાવસ્થા છોકરો છે એવી સામાન્ય માન્યતા છે. વૃદ્ધાવસ્થા એક રીતે જીવનમાં ભારરૂપ છે અને તે અવસ્થામાં કાંઇ ઉપયોગી કામ થઇ શકતુ નથી એવી પણ લેાકેામાં માન્યતા હાય છે. જીવન કેવી રીતે લખાવી શકાય ? ઉત્તરાવસ્થામાં પણ શરીર અને મનની શક્તિના કેમ સૌંચય કરી શકાય ? અને તે અવસ્થામાં કેવા ઉપયોગી કામા કરી શકાય ? તેની ચર્ચા કરવાના અહીં ઉદ્દેશ છે. આ લેખના વિચારો સીત્તેર વર્ષ પછી '' After Seventy નામના ઇંગ્લીશ પુસ્તક ઉપરથી લેવામાં આવ્યા છે. ru Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્યની જિંદગીના ચાર વિભાગ પાડી શકાય છે. ( ૧ ) માલ્યાવસ્થા, ( ૨ ) યૌવનાવસ્થા, ( ૩ ) ધ્યમ અવસ્થા (૪) વૃદ્ધાવસ્થા. આપણા આ શાસ્ત્રોમાં શિશુ અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધાવસ્થા અને સંન્યાસ અવસ્થા એવા ચાર વિભાગે ધર્મકરણીની દૃષ્ટિએ પાડવામાં આવ્યા છે. પૂર્વાવસ્થા જે માણસે સારી રહેણીકરણીમાં સતાષથી કાઢી હાય છે, તેની ઉત્તરાવસ્થા-વૃદ્ધાવસ્થા સુખી, ઉપયાગી અને આન`દિત ડાય છે. સાસને દલે નવાં નવાં ઉપયેગી કામા કરવાની વૃત્તિ, આત્મઘૃણાને સ્થાને આત્મશ્રદ્ધા, નિરાશા ન સ્થાને અાશા અને આત્મવિશ્વાસ તથા કર્તવ્ય કરવાની અનિચ્છાને સ્થાને સારા કામ માટે પ્રવૃત્તિની ઇચ્છા, આવા મનુષ્યમાં વિશેષપણે પ્રગટ થાય છે. મનુષ્યજીવન ટુંકું છે તો પછી તેના લાભ બની શકે તેટલે સારા કામ માટે લેવા જોઇએ. વનવૃક્ષ વૃદ્ધાવસ્થામાં જ મીઠાં ફળ આપે છે. દેશની સમૃદ્ધિ દેશના ડાહ્યા વૃદ્ધ પુરુષાથી અકાય છે, સીત્તેર વર્ષની ઉમરે પહાંચવાથી માણસને પરમ સત્તાપ થાય છે, કારણ પોતે તે ઉંમરે પહોંશે કે કેમ તેની પહેલાં ઘણી વાર તેને શકા થયેલ ડાય છે. સીત્તેર વર્ષ પહોંચ્યા છી માસને વિચાર આવે છે કે જીવનનું આ છેલ્લું સ્ટેશન નથી, હજી પણ મુસાફરી થઇ શકે છે અને મુસાફરી આગળ કેમ ચલાવવી તેની તે ગાઠવણ કરે છે. તે જીવનની દ્રષ્ટિ લગાવે છે અને પોતે અતીમ ઉચ્ચ સ્થાને કેવી રીતે પહાંગી શકે તે વિચારી લે છે. નાટકમાં જેમ ઍલે. અંક સર્વોત્તમ ાય છે, તેમ જીવનમાં પણ છેલ્લે અ-વૃદ્ધાવસ્થા ઉત્તમ હોય છે. તેમાં જીવનના સમગ્ર પ્લેટના સમન્વય થાય છે. of ( 12 ) nfc For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪ છે. ] તવ માંસા. ઉત્તરાવસ્થા કેમ ગાળવી તેની પણ કળા છે અને તેવા વૃદ્ધ માણસના જીવન જાણવાથી આ કળા શીખી શકાય છે. સૂર્ય જેમ સંધ્યાકાળને રમણીય બનાવે છે, તેમ ઉત્તમ આત્મા જીવનના ઉત્તરકાળને સુખી સ્મરણીય બનાવી શકે છે. જીવન કેવી રીતે લંબાવી શકાય–The prolongation of life. મનુષ્ય જીવન ટૂંકું છે અને કામ કરવાના ઘણાં છે એ એક સામાન્ય કહેવત છે, માટે માણસે પિતાનું જીવન કેમ લંબાવી શકાય તે જાણવું જોઈએ. માણસનું આયુષ્ય જન્મથી જ નિત થયેલ છે એવું શાસ્ત્રનું વચન છે પણ આપણે આયુષ્ય કેટલું તે જાણતા નથી. વળી નિરુપક્રમી અને એ પક્રમી પણ આયુષ્ય કહ્યાં છે, એટલે આપણું કર્તવ્ય તે એ છે કે-ઇવન ન જોખમાય અને બને તેટલું લંબાય તે પ્રમાણે વર્તવું જોઈએ. સીતેર વર્ષની ઉંમરે પહોંચ્યા પછી માણસે પિતાના અજબ શરીરના બંધારણનો ખાસ અભ્યાસ કરવો જોઈએ. તે કેવી રીતે કામ કરે છે ? અને તેની શી જરૂરી છે તે જાણવું જોઈએ. કેવી રીતે શરીરનું પોષણ થાય છે અને પુનર્રચના-recuperation થાય છે તેને તેણે અભ્યાસ કરવો જોઇએ. માણસના શરીર અને મગજને ટકી રહેવાની–સહન કરવાની અજબ શક્તિ છે જે શક્તિ બીજા નિર્જીવ યંત્રોમાં નથી. પુનર્રચના કરવાની ( recuperative) શક્તિ શરીરયંત્રમાં જ છે, બીજા મોટર વાહન જેવા યંત્રમાં નથી. વળી હાલના વિજ્ઞાનના બળે દાકટરોએ ઓપ આપવાનો અને કાપકૂપ કરવાનું અનેક ઉપાય શોધી કાઢ્યા છે જે મદદથી પણ શરીરને ટકાવી શકાય છે. વૃદ્ધ માણસ પિતાના દરેક નવાં વર્ષને નવી કમાણ માને છે. કેવું કિમતી એક વર્ષ વયું. વૃદ્ધ માણાને પાછલાં વર્ષો એક ગેબી કપાત છે. ઉપગી રહેણીકરણી-Helpful Habits. માણસે પોતાની જિંદગીના વર્ષો ઉડાઉ ો કાઢવા જોઈએ. ખાસ કરીને વૃદ્ધ માણસે તો પોતાના વર્ષો સંભાળથી ગાળવા જોઈએ. વગરવિચાર્યું ખાવાપીવાથી, વિના કારણે સ્વભાવ ગુમાવવાથી કે ગુસ્સો કરવાથી જિંદગી જોખમાય છે, વૃદ્ધ શરીરમાં સ્વરક્ષણ અને પુનરુ સ્વના ઓછી તાકાત હોય છે. વૃદ્ધ માને આત્મસંય ખાસ જરૂર છે. વૃદ્ધ માણસ શરીર પ્રત્યે બેપરવા ન થઈ શકે. વૃદ્ધ માણસે મિતાહારી થવું જોઈએ. સાદું જીવન ગાળવું જોઈએ. મોજશોખલું તિલાશી લઇવન ગાળવાવાળા ધનાઢ્ય કરતાં સાદું જીવન ગાળનાર ગરીબ માણસ વધારે જીવે છે. પ્રમાદી ઉદરભર્યું જીવન શાપમય છે. માટે પ્રમાદ છોડી દઈ મહેનતથી પોતાનો નિર્વાહ કરવા વૃદ્ધ માણસે ઉદ્યમવંત રહેવું જોઈએ, વૃદ્ધ માણો દરેક દિવસ સમતોલ રાખવો જોઈએ. ઘણું બેસ્યા ન રહેવું તેમ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandiri F૭૪ '' ? ' કાશ મહા અતિ ચાલવું પણ નહિ. બેસવાનો ધંધો હોય તેણે માઈલ છ માઈલ ચાલવાને નિયમ રાખ. આ દિવસ ખડે પગે કામ કરનાર સ્ત્રીને જમ્યા પછી કલાક સૂવું જોઇએ. જેટલું કામ કરવું પડે તેટલે આરામ લઈ શરીરશક્તિમાં ન્યૂનતા ન લાવવી જોઈએ. ની શકે ત્યાં સુધી વૃદ્ધ માણસે બપોરે જમ્યા પછી ઊંધ લેવી જગ્યા પછી કોઈ વાર વધારે પડતો થયા કરે નહિ કે કસરત કરવી નહિ. જે વધારે કામ કરવું પડતું હોય તો તદ્દન સાદો ખોરાક લે. વૃદ્ધ માને ઓછું ખાવું, ઓછો શ કરવો અને વધારે નિદ્રા લેવી. ઊંચે ચડવું હોય કે દાદરા ચડવા હોય ત્યારે ધીમેથી ચાલવું. બની શકે તેટલું ઘરે રહેવું અને મુસાફરી ઓછી કરવી. બની શકે તેટલું એકધારું જીવન ગાળવું. દાદરે ચડતી વખતે આખે પણ પગથીયા ઉપર મૂકવા. પગના મોઢા આગલે ગઠા અને માંગળાવાળો ભાગ મૂકીને દાદરો ચડે નહિ. તેમાં શરીરને શ્રમ પડે છે. ગડતા તે ઉપરાંત શરીરને રમતોલ રાખવાનો ભાર પડે છે તેથી હદય અને ફેફસાંને અતિ કામ કરવું પડે છે અને પારા ચડે છે. માણસો ઘણીવાર શરીરયંત્રને ચાલુ જ રાખ્યા કરે છે, તેને આરામ આપતા નથી. આવા માણસે આયુષ્ય ઓછું કરે છે. શરીરને વખતોવખત આરામ મળવો જોઈએ, તેને હળવું કરવું જોઈએ. સુખ અને શાંતિથી લેહીનું દબાણ ઓછું થાય છે, જ્યારે દુઃખ અને ચિંતાથી લેહીનું દબાણ વધે છે. માણસ જે વધારે હસતો રહેશે તે તેને દાકટર ની ઓછી જરૂર પડશે. મનની શાંતિ આરોગ્યવર્ધક ઔષધ ( દૈનિક) છે, ચિંતા એક વિષ છે. વૃદ્ધ માણસે આસપાસના સંયોગો અને વાતાવરણ એવા રાખવા કે જેમાં તેને સુખશાંતિ મળે. વૃદ્ધ માણસને વધારે સગવડતાની જરૂર છે, માટે સગવડતા હોય તો જ તેણે મુસાફરી કરવી. વૃદ્ધ માણસે પોતાના પહેરવેશની સંભાળ રાખવી. ની ઢબના પહેરવેશને વળગી રહેવું નહિ; નહિ તો જૂના જમાનાને, જમાના સાથે ન ચાલનાર માણસ લેખાશે અને એકલે પડી જશે. વૃદ્ધ માણસે જૂના મિત્રોને જવા નહિ, કારણ તે નવી કરી શકશે નહિ. વખતોવખત જૂની મિત્રાચારી તેણે તાજી રાખવી. વૃદ્ધ માણસને જૂના મિત્રનો સહવાસ તાઝગી આપે છે. - વૃદ્ધ માણાને વાંચવાને ઘણે વખત મળે છે. પિતાને જે વિષય પ્રિય હોય તે વિષયના પુરતકો વાંચવા. ધના, તત્વજ્ઞાનના કે સુંદર કથાના પુસ્તકો વાંચવા તેણે પસંદ કરવા. નવા પ્રગટ થતાં ઉત્તમ પુસ્તકો પણ વાંચવા મૂકવું નહિ. સારું વાંચન એક સારા મિત્રની ગરજ સારે છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪ થા ! હ માંસા ૭૫ વૃદ્ધ માણસે કાર કરવાનું પોતાનું કૌશલ્ય ગુમાવવું નહિ. એવું કામ કરવું, ઓછા કલાક કામ કરવું, પણ જે કરવું તે પૂરતી ચીવટથી યથાસ્થિત કરવું. એક વાત તેણે ધ્યાનમાં રાખવી કે કામ કરવાની અતિ ઉત્કંઠામાં પિતાનું આરોગ્ય ગુમાવવું નહિ. વૃદ્ધાવસ્થામાં રાનના કે લાગણીના વિસ્કૂલ થવાના પ્રસંગે ઓછાં મળવા જોઈએ. તેવા કારણે પાળવાથી શરીર અને મન ઉપર માઠી અસર થાય છે. વૃદ્ધ માણસને મનની શાંતિની જરૂર છે. જે આસપાસનું વાતાવરણ વૃદ્ધ માણસને શાંતિ ન ઉપજાવી શકે તેવું હોય તે તે વાતાવરણ તેણે બદલવું જોઈએ, લાગણી રાખ્યા વિના બદલવું જોઈએ. વૃદ્ધ માણસે એવા નાટકો કે સિનેમા ન લેવા, કે જેને ભયાનક કે કરુણુજનક દશ્ય તેને મગજ ઉપર ઊંડી છાપ પાડે. ચીડાઉ સ્વભાવ વૃદ્ધ અવસ્થાનું એક લક્ષ છે. ચીડાઉ સ્વભાવથી તેની અને આસપાસના માણસની શાંતિ અને સુખી બરબાદી થાય છે. મનના ઉપર કાબૂ રાખવાથી ચીડાઉ પ્રકૃતિ સુધારી શકાય છે. પર્યાવસ્થામાં સારાં કામે કર્યા હેય, બાળાઓ તરફ સહૃદયતા રાખી હોય, યથાશક્તિ દયા-દાન કર્યા હોય તો ઉત્તરાવસ્થામાં ચહેરા ઉપર શાંતિ અને સોજન્યતા દશ્ય થાય છે. કુકર્મ કરનારના ચહેરા વૃદ્ધાવસ્થામાં ક્રૂર અને તિરસ્કારયુક્ત જોવામાં આવે છે. માણસનું આંતરજીવન શાંત અને સંયમિત હોય તો તેનું માનસિક અને શારીરિક સ્વાચ્ય વૃદ્ધિ પામે છે, જયારે કષાયી જીવન ઝેર બની સ્વીસનો નાશ કરે છે. જુવાન અવસ્થાનો ક્રોધી માણસ પશુ સંયમ કેળવી વૃદ્ધાવસ્થામાં શાંતિ પામી શકે છે. વૃદ્ધ માણસે સહદયતા, સમતા, સંતોષ, આનંદ, સુખ, કર્તવ્યપરાયબ્રુતાને કેળવવાં અને કામ, ક્રોધ, માન, માયા અને ઈર્ષાને તજવા નિર્માલ્ય આધિ વ્યાધિ અને ઉપાધિઓ Titling Infirities. વૃદ્ધ માણસે નિર્માલ્ય અને ગંભીર અસ્વસ્થતાના કારનો ઉદ પાડતાં શીખવું જોઈએ. નકામાં નાના કારણે તરફ ઓછું લક્ષ આપવું જોઈએ, ઉમર થાય એટલે સહજ કેટલીક શારીરિક ઉપાધિઓ તે આવે પણ તેના ઉપર સતત ચિંતવન ન કરવું જોઈએ. નાનપણમાં પણ ઘણી નાની મોટી વ્યાધિઓ આવી ગઈ હોય છે અને શાલી પણ ગઈ હોય છે. સારી કે નબળી તંદુરસ્તી વખતે પણ આશાવાદી બની પિરો તંદુરસ્ત છે એમ માનવાને સ્વભાવ રાખવો જોઈએ. ઘણા રોગો તો ખાટી કપના કરવાથી અથવા છબીક અને નિરાશામાંથી ઉત્પન્ન થાય છે. ઘણા દર્દીનું કારણ રાગિણ મન જ હોય છે, માટે મનને નિરોગી અને આશાવાદી રાખવું જોઈએ. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' H ગયામાં તાલુ પડે કે દાતા પડી ય કે સાંભળવાની શક્તિ મંદ પડે, કે જોવાની ચક્ષુ નબળી પડે તે કાંઇ માટી ચહુલની મત નથી. તેલ બરાબર વાલાથી તાલુ ગાછી થાય છે, નવાં દાંતના ગાકડાં ન ખાવી શકાય છે, મા યોગ કરી શકાય. સાંભળવાની શક્તિ ઘણા ઓછા માસી ક્ષય છે. ઝા સુરશ ન સંભળાય તે કાંઇ પીડાનું કારણ નથી. વૃદ્ધ માણસને વખતોવખત પેશાળ વા જવુ પડે છે, કારણ તેની ટેડ( પેશાબની કોથળી ) નબળી થઇ જાય છે, ના બીજો ઉપાય નથી. પણ તે કાંઇ મેટી વ્યાધિ નથી. ચામડી મરડ થઇ જાય છે, તેના ઉપર તેલ ઘેરાવાથી કે માલીશ કરાવવાથી ગાડી કુણી થઇ શકે છે. વૃદ્ધ માણસને અપચાના ખારા રેગ હોતા નથી. કેશ ગટાડવાની પાપ છે. વિા વાયુનું સેવન કરવાથી અને નિયમિત કરવાક્યાથી નાશ થતા નથી. ઘણા વૃદ્ધ માણસાની ઊંઘ ઓછી આવવાની ફરિયાદ હાય છે. ઓછી ઊંધ આવી તે કાંઇ માટે રેાગ નથી. વળી સહેલાઇથી ઊંધ આવી શકે તેના કેટલાક ઉપાયો પણ છે. પણ ાનની દવા લઇ ઊંઘ લાવવાની ટેવ પાડવી તે તંદુરસ્તીને નુકશાનકર્તા છે. શરીર અને મનને હળવુ (relax ) કરવાથી, રાારું ચિંતવન કરવાથી, હાથ પગ અને મોઢાને છૂટા રાખવાથી ઊંધ જલદી આવે છે. શરીર અને મનને અક્કડ રાખવાથી ઊંધ આવતી નથી. 0 શરીર હુ વજનવાળુ હોય કે ચરબીવાળુ હોય તે નુકશાનકારક છે. ચરબી વાળું હૃદય ભયનું સ્થાન છે. સામાન્ય રીતે જાડા માણસો કરતાં પાતળા માણસે વધારે જીવે છે. પાતળા શરીરમાં વધારે મધ અને રાનશિક્ત હાય છે. For Private And Personal Use Only વૃદ્ધ માણુસે પાતાના હૃદયની ખાસ સંભાળ લેવી જોઇએ. અનુભવી વૃદ્ધ ડોકટરને હૃદય બતાવી ચાગ્ય સલાહ લેવી બેઇએ. વૃદ્ધ માણસામાં હૃદયના કે રક્તવાહિની શીરામા ( blood-vesols )ના રાગથી વધારે ગરણા થાય છે, માટે તેનું જ્ઞાન મેળવું જોઇએ. ખાવા પીવામાં ફેરફાર કરવા જોઇએ, ઉત્તેજક પીણાઓ ન લેવા જોઇએ તેમ તમાકુધી ધૂમ્રપાન ન કરવુ જોઇએ. હૃદય-henrtમાં સહન કરવાની અજન્મ શક્તિ છે, માટે પેને હૃદયની પીડા છે તે તણુવાથી વિશેષ ચિંતામાં રહેવા જેવુ નથી. ખરાખર સંભાળ રાખવામાં આવે તા હૃદયની પીડાવાળા માણુસા પણ લાંગા વર્ષો સુધી જીવતાં જોવામાં આવે છે. લેડીના વિશ્વ દખાથી પણ ગભરાવાનું નથી. સારા દાટરની સલાય લઇ યોગ્ય ઉપ પાર કરી શકાય છે. એવા દબાણવાળા માણસે માનસિક ચિંતા અને શારીરિક એમ પાછાં કરવા ઇએ. તંદુરસ્ત કેમ રહેવુ...? l{ow to Keep Well, ઉપરના સત્તર વર્ષના સીમા-સ્થંભ પસાર કર્યા પછી, માગુસે શરીરના Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandiri પણ સુધારાની ખાસ સંભાળ રાખવાની છે. બીજા યંત્રમાં છૂટા ભાગે મૂકી શકાય છે. શરીર યંત્રમાં છટા ભાગે ગોઠવી શકાતા નથી, માટે જે શરીરની ભાગ નબળા હોય તેની તપાસ રાખવી જોઈએ અને પુરતી સારવાર કરવી જોઈએ. સારા અનુવાવી દાકતરને શરીર બતાવી, નબળા અવયવો કયા છે તે જાણી લેવું. મૃત્યુ સામેના યુદ્ધમાં હવે સત્તર વર્ષનો માણસ આગલી હરેલ-- (front-line )માં આવે છે, એટલે તે જરા પણ ગફલતમાં રહી શકે નહિ. જે સંભાળ રાખે તે વધારે દશ વર્ષની જિંદગી તે મેળવી શકશે. બનનાં સુધી વૃદ્ધ અનુભવી દાતુરની સારવારમાં રહેવું, કારણ જરૂર વિના દવાઓ ન લેવી અને કુદરતના નિયમ પ્રમાણે કેમ રહેવું તે અનુભવી દાકાર જાગે છે અને તે પ્રમાણે દકને સલાહ આપે છે. દવાના બાટલાઓ ખાલી કરવાથી તંદુની આવી પણુ આરામ અને સમજપૂર્વક રહેવાથી શરીર સચવાય છે તે વૃદ્ધ દાક્તર જાણે છે. નિશાળમાં બધા નિષોનું જ્ઞાન અપાય છે, પણ વૈદકીય શાળા સિવાય કોઈ બીજી શાળામાં શરીરના વિષયનું જ્ઞાન આપવામાં આવતું નથી, તે એક જાતની કમનસીબી છે. પૂરાણુ વિષયનું જ્ઞાન આપવામાં આવે, અને ઘણા જ દરેક ઉપયોગી શરીરના વિષયનું સામાન્ય જ્ઞાન પણ ન અપાય તે બરાબર નથી. વૃદ્ધ માણસોએ ખાટલામાં પડ્યા રહેવાની કે આરામ ખુરશીમાં બેસી રહેવાની ટેવ ન પાડવી જોઈએ. બની શકે તેટલું શરીરને હરતું ફરતું રાખવું જોઈએ. તેમાં ફકત માનસિક પ્રયત્નની જરૂર છે. કેટલાક માણસો પચાસ વર્ષની ઉંમરે પણ જાણે ગાત્રો ગળી ગયા હોય તેમ વાંકા ચાલે છે, ટટાર ચાલતો નથી. આવી રીતે ચાલવાથી શરીરને અને વર્તનને હાનિ પહોંચે છે. આ અટકાવવા માટે માણસને લશ્કરી તાલીમની જરૂર છે. વૃદ્ધ માણસે પિતાના શરીરના દેખાવ માટે પણ સંભાળ રાખવી જોઈએ. ઉમર કરતાં વધારે વૃદ્ધ દેખાવાનું કારણ નથી. વૃદ્ધ માણસે નાના દેખાતાં મંદવાડ માટે પણ કાળજી રાખવી જોઈએ. છેડી શરદી થવાથી પણ દરકાર ન રાખવામાં આવે તો માઠાં પરિણામ આવે છે, કારણ વૃદ્ધ અવસ્થામાં શરીરમાં પુનરૂશકિક પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ઓછું હોય છે, વૃદ્ધાવસ્થામાં તંદુરસ્તીની ખરી કિ વાત સતત સંભાળ છે. વૃદ્ધ માણસે ખોરાક નિયતિ ઓછા પ્રમાણમાં લિંવા જોઈએ. જુવાન માસ જેવી તેની પાચનશક્તિ હોતી નથી. કુદરતનો નિયમ એવો છે કે વધારે પઠન બીનજરૂરી ખાધેલો ખોરાક વિષરૂપે પરિણમે છે. દરેક માણસે ખાસ કરીને વૃદ્ધ માણ ધીમે ધીમે ચાવીને ખાવાની આદત રાખવી જોઈએ, કારણે પાચનનું કામ મારામાંથી જ શરૂ થાય છે. પૂરતું પાણી For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પીવાન (ા રાખવી, તે / રાગ ૫hકળ | | | . . શા પીવાની ટેવ હોય જ્યા રામાણી લેવી કડક છે લેવી. તમાકુ અને દારૂ ', કોક છે, માટે વૃદ્ધ માણસે ત્યા દેવી છે. જી હવામાં દીધાસા ડોવા તે તંદુરસ્તી જાળવવાનું એક રહસ્ય છે. ખુલ્લી હવા ખોરાક જે લીજ અગત્યની કરતુ છે. રાક વિના કેટલીક મુદત રહી શકાય પણ હવા વિના તો પાંચ મિનિટ પણ ન જવી શકાય. ખુલ્લી તાજી હવા ઉપયોગી છે, માટે બની શકે તે ખુઠ્ઠામાં અથવા બારી ઉઘાડી રાખી સૂવું. આપણે ફેફસાં લેહીને સુધારનાર ચૂલા જેવા છે, અને તે ચૂલા પાસે માસથી ચાલુ રહે છે, માટે ઊંડા પારા લેવા જોઈએ અને તે પણ તાજી હવાના. તંદુરસ્તીને મુખ્ય સાધને તાજી હવા, સ્વચ્છ પાણી, સૂર્યનો પ્રકાશ, સાદે ખોરાક અને બનાવી કસરત છે. આ પ્રમાણે ચાલનારને માંદગી આવતી નથી. અનુભવથી દાકટરો પણ જાણે છે કે દવાઓથી જેટલા રોગો મટે છે. તેને કરતાં વધારે બીજી શારીરિક મુશ્કેલીઓ ઊભી થાય છે. માણો તેના મોટા આંતરડાની રોશાળ રાખી ને અશોબરાબર સાફ રહે છે કે નહિ તે જોવું જોઈએ કારણ મોટા આંતરડામાં જ બધા દર્દીના જતુઓ ( germs ) રહે છે. કુદરત જ્યારે દુઃખની અગવચેતીને ઘંટ વગાડે ત્યારે પ્રથમ કામ તે દઈને મટાડવાના ઈલાજ શોધ્યા પહેલાં તેનું કારણ શોધવું જોઈએ. બેટી રીતે રહે. વાની કે બેદરકારી કરવાની સજારૂપ દઈ છે. તંદુરસ્તી માણસની રહેણીકરણીની લાયકાત પ્રમાણે મળે છે. તંદુરસ્ત રહેવાની બધી વિદ્યાઓમાં તંદુરસ્ત રહે વાની પ્રબળ ઈચ્છા ( Tho will to be Well) મોટામાં મોટી છે. વૃદ્ધ માણસે સાંભાળથી ચાલવું જોઈએ. લપસી ન જવાય તેની પૂરતી સંભાળ રાખવી જોઈએ કારણ લપસી પડી જવાથી મોટો આઘાત થાય છે. અને ઘણી વાર આવી રીત અકસ્માત પડી જવું પ્રાણઘાતક નીવડે છે. વૃદ્ધ માણસે ઠંડી રૂતુમાં પિતાની છાતી અને ફેફસાંને શરદી ન લાગી જાય તેની રાંભાળ રાખવી. શરદીમાંથી ન્યુમોનીયા થાય તો ઘણી વાર પ્રાણુ ઘાતક નીવડે છે. શરીરની જેટલી શકિત “પરાય તેટલી પૂરતી કરવી તે દુર રહેવાનું મોટું રહસ્ય છે. શરીર એક શકિતના ભંડોળ જેવું છે. જે શારીરિક શકિત વપરાય તેની પછી પૂર્તિ કરવી જોઈએ. જીવને એક બળતી ભઠ્ઠી જેવું છે તેમાં સાત ભળતા નું છે, અને તમામ લોગી થકીલ રાખ પી નાંખ જોઈએ. બધા રખોમાં શરીરનું આરોગ્ય મોટામાં મોટું સુખ છે. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા અને બીજું સુખ તે ઘરે દીકરા માટે શરીરની રાજાળ રાખવી આવશ્યક છે. ધર્મ કરવાનું મુખ્ય સાધન પણ શરીર છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે વ્યવહાર કાશલ્ય છે msen rss. (૨) માસા: આપણે પાંચ મિનિટ બચાવવા માટે આકાશ પાતાળ એક કરી નાખીએ અને જ્યારે તમને તે મળે ત્યારે તેને શું ઉપયોગ કરો તે જરા પણ ખ્યાલ ન ડાય. આ વાતની શોધ કરવાનું માન આપણા યુગને ફાળે જાય છે. જો મેટરને ડાઈનેમમાં છ બદલે આઠ સીલીંડર નાખીએ તો મોટર કલાકના ૩૫ ને બદડો દ ગાદલ ચાલે, એમ ગીભરને બદલે ત્રીજેથી ઉપાડીએ તો કલાકે બે મિનિટ બચે, ઊતરાના એરકેલેટર ( B-calator ) ચાલે અને આપણે પણું પગથિઓ ઊતરતાં જઈ ને ૧૦ " ફીટના દાદરમાં ૧૦ સેકન્ડ બને, તુ સાથે વિવાને બદલે ઓફિસમાં નાનકડી રેલવે કરી છે કે લાઇબ્રેરીમાં પુસ્તક લાવવા હાથ ગાડી પાટા ઉપર બનાવી હાય ને પુરાક કે વસ્તુ લાવવામાં ૨૦ સેકન્ડનો બચાવ થાય, હમ માણસ સાથે કે ભઠ્ઠી લખી આપવાને બદલે ફોન કરીએ તે અડધી મિનિટ બચે, પિનમાં શાહી ભરી રાખે છેતે ચાર પાને લખનાં ખડી આમ બળના આદિને બે મિનિટનો બચાવ થાય અને આ વખતે બચાવવાને આપ સેંકડ ઉપમા ગોઠવીએ છીએ, પ્રોગે કરીએ છીએ અને ગોઠવણ ગોજીએ છીએ. મોટા ખરચા કરી, મોટા પ્રયોગો કરી, અનેક યંત્રો યોજી આપણે મહામુસીબતે થોડી સેકન્ડ કે ડી મિનિટો બચાવીએ છીએ એ આપણે અનેક શોધખોળામાં, મંત્રમાં, મોટરોમાં અને નાની મોટી જનામાં જોઈએ છીએ અને એથી આપણે મહાન શેખ કરી હોય કે મોટો વિજય મેળવ્યું હોય એમ માની મલકાઇએ છીએ. પણ વધારે બારીકીથી જોતાં જણાશે કે આવી ભારે જહેમતે મેળવેલ છેડી કે પળોને શા ઉપયોગ કરવો એને આપણે વિચાર કે ખ્યાલ જ કર્યો હતો નથી, મેળવેલ ક્ષણો ળ જાય છે, અમાસ પાણીમાં જાય છે અને મનQરી માથે પડે છે. બચેલ વખતના સદુપગ કરવાની થાજના ન હોવાને કારણે રવિવારે સિનેમામાં નટ મળતી નથી, ગોપાટી ઉપર ચાલવાની જગ્યા મળતી નથી, નવા વિચારને કે કોલકતાને અવકાશ મળતો નથી, વ્યાપારમાં લાભ મળતો નથી, સાહિત્યમાં પ્રગતિ થતી નથી, વાણીમાં વૈભવ આવતો નથી, માનસમાં શાંતિ આવતી નથી, ચિત્તમાં થિરતા આવના નથી; ઊલટી ઊકળાટ, ઉમેદ, ધમધમાટ, 4:ટ અને કલેશ વધે છે અને કરબદના વખત ગુપ મારવામાં કે ગંa૬ રન કરાય છે. વ્યવસ્થા કે ધારણ વગરને પ્રાણીને તે સગવડ પણ ફસાવવાનું કારણ બને છે અને નવરાશ એનું નખેદ વાળે છે. વ્યવસ્થાવાળો માણસ દરેક ક્ષણ મૂલવે છે, "If I માંટા મારવા એક કામ કરવા લાય એવા માણસને તો રસગવડે પણ શાપરૂપ થઇ પડે છે. આ સત્ય આ યુગમાં જવું છે. ચારે બાજુ જુએ-એ દેખાઈ રમાવશે. . " It has been left to our generation to discovor that we can move henvon and enrth to save five minutes and then not have the fainteet idea what to do with them when you have saved them.” C. B. M. GO AJD (20–10–38) For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નની ણિામ નિકળી છટા નામો ગણુ પ્રયાસથી ગાજીમ મહો લાંબા પ્રયાસને ણિામે નિષ્ફળતા મળે એ ખરેખર મહાન છે. દરેક પ્રયાસ મહાન નથી હોતા, પણ કેટલાક પ્રયાસ નાર જાના નામો મેગ્ય હાય . કાઇ હાદુરી બરેલુ કામ હાથમાં લેવું, કાઇ જનતાના મહાકલ્યાણનું કામ રામ વ ા સુખસગવડ કે પરોપકારી સુંદર ટકા ગાડી તેમાં પુશબૂ-ઝો મહાન પ્રયાગ કહેવાય. કાકી ના નાના નાના પ્રયતા તો દરેક પ્રાણી દરરેજ કર્યાં કરે . અને પાણી પીવાના પણ પ્રયાસ કરવા પડે છે અને ખાવામાં પણ પ્રયાસ તો છે જ. પી જે વાત થાય છે તે આવા મામુલી ચાલુ ક્રુ નિત્ય ઘટનાના પ્રયાસ માટેની નથી. પ્રાપ્ત ભારે સારા નવન શેાધખાળ, ાસ રચના કે એવા કામો ભાદરવું. આવા મહાન કામમાં કોઇ થાય તે ડંકા વાગે, દુનિયામાં નામ રહી ય, રામમતેષ ગાય, જીવન સફળ થાય. આ તા નણીતી વાત છે. સમાન્ય સ્વીકારાયેલ સત્ય છે. મને એ આપણા દરરેાજના અનુભવને વિષ્ણુ છે. પણ તે જરા ઊલટી નજરે એ જ પ્રયત્નને જોઇ લો. ધારા કે ખુબ પ્રયત્ન સાદ, તદ્યોગ સાધનસામગ્રી એકઠાં કર્યાં, એની પાછળ જરૂરી ગેઠવા અને રાખવટો કરી, તેની વિગત પાકી ગવરીથી કરી, આ કામાં ધારેલું કામ હું ગળે. શોધખોળનું પરિણામ ધાર્યા પ્રમાણે આવ્યું નહિ કે તૈયાર કરેલ ભઠ્ઠી બંગડી ગપ્ત કે આખા કાણુ દાન ગયે; તે પણ એ વીચેષ્ટા ય, એ હાદૂર માસને છાજે તેવુ કામ થયું, એ ભવ્ય ભાવનાને અણધાર્યાં વિપરીત પરિપાક થયે. આ વાત ઠીક ન શ, પ્રયાસ નકામા ગયે, મહેનત માથે પડી; છતાં આદરવાના ખાળસ કરતાં કે ભયથી કે ચિતાથી આદરવાના અખાડા કરતાં ભવ્ય છે, મહુાન છે, સુંદર છે. મેડે ચઢનારા પડે, વાવણી કરાર પાછો પડે, ભણનાર પરીક્ષામાં નાપાસ થાય, મેટા વ્યાપાર કરનાર લડાઇ ગોરીંતી બંધ થતાં સીતા બારમાં પશુ માર ખાઇ બેસે, પશુ એના કામનાં પરિણામ તરફ જોવાનુ નથી, એની બાંધણી અને વિચારશ્રેણીની ભવ્યતા પર નજર રાખવાની છે, એના માનસિક ખમીર તરફ આદર જાનાવવાના . એ પાશે તા પણુ માન પામશે, નિષ્ફળ થશે તે પદ્મ સહાનુભૂતિ ગાકશે, માર ખાશે તા પણ લાગણી કરશે. મોટા સાધ્યની પાછળની ભૂમિકા પ્રશંસા જ માગે છે, એમાં નિષ્ફળતા મળે તે પશુ તે ખરેખર બન્ય છે, મહાન છે, પ્રશંસાને મૈગ્ય છે અને આશ્વાસન માગી લે છે, કાંઇ કામ ન કરનાર, યથી કે મુઝથી હાથ ન લાવનાર કરતાં આવા મેટાં કામાં નિષ્ફળતા મેળવનારના વૈશન કિંમત ગણાય છે. અને ગમે તે રીતે જોઇએ તે પણ્ એ જનતાના સત્કારનું પાત્ર બને છે. નિષ્ફળતાનુ નામ પણ જેવા તેવા સાહસને શેલતુ નથી, પશુ ચીવટ અને પ્રયાસ પછી પણ્ બે ધાર્યુ ન થાય તો પખ્તુનીર્વનન્તુ' બિદ જરૂર મળે છે. માટે બેસી ન રહે, ઊઠે, કરા, સારું થઇ આવશે અને ના પણ તમને “શ તે ારો જ. મૌક્તિક Failure after long perseverance is much grander than have had a striving grand enough to be called a failure. For Private And Personal Use Only never to (7-2-38) Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. સાહિત્ય–વાડીને કુસુમ ન લકા-મોહનલાલ દીપચંદ શેકસી. ભૂમિકા--- આ મુલ- સામાન્ય કારણ નથી. કારૂપી જે મહાસાગર જૈન દશમ મ માં વા પડે છે. એમાંથી તારવેલી થોડીક કથાઓ જ ખ4 ને નજરે ચડવા છે, લતાડી નામની સાર્થકત એટલા સારુ છે કે જેમ નાટિકામાં પાંગરેલા કુલ માં રંગ-સુવાસ-પમિની -પીવણ અને પાંખડીઓ વગેરેનું વૈવિધ્ય દષ્ટિગોચર થાય છે તેમ આમાં અર્થાત્ સાહિટિકા આ પુપોમાં પણ એના એ જાતના દર્શને ભગાર છે. વનરતિકાયના એ કેદ્રિય લે માફક અડી લેવાના પગે દિપ 1નતિના કથાનકમાં સુવાસનાં મુખ્ય ગુણ ઉપરાંત અન્ય પ્રકારનું નામ પડ્યું સંભવિત છે. આમ છતાં સુમધના શાકfણથી હરકોઈ ભાવ પૂપ્રતિ ગાય છે તેમ અહીં પણ વાર્તાના એકાદ પ્રસંગમાં એનું ગમા તેમ છે જેથી છે કે, કોઈ મને મન હરી લે છે, પુષ્પની માફક આ સાહિત્ય ડીના કસુમો દેશકાળને બંધ નડતા નથી. પ્રાતઃકાળે ખીલનારા અને હજારોના દિલને પોતાનામાં કરેલી મહકતાથી રમાનંદ અ૫નારા પુછે સંધ્યાકાળના આગમ માણે કરગાનાના કુદરતી કાન જ એવો છે. આ કથાનકરૂપી કુસુમને માથે એ જાતને શું નથી–સંખ્યાબંધ વન હાણા વાયા છતાં એમાંની એકતા ઓછી નથી થઈ. એમને કરમાવાને કે ચીમળાવાનો પ્રશ્ન નડતા જ નથી. દહીના વહેણામાંથી માખણુ સહજ ઉપર આવે તેમ એ જયારે પબ્ધ વિચારવામાં-અવલોકવામાં-અવધારવામાં આવે ત્યારે એમાંથી નવનીત સહજ તરી આવે છે. એ કેવી રીતે ગ્રહણ કરવું એ વાચકની શક્તિ પર અવલંબે છે. એને કેવી રીતે વિકાસાવવું, આમ જનસમૂદને બેગ બનાવવું એ કલમ ચલાવનારા અભ્યાસ પર આધાર રાખે છે. એકાંતમાં ભાવના જાગતાં કિંવા આમલક્ષી ચિંતનમાં આ પ્રકારના દષ્ટાતો અનિ ઉપયોગી હોઈ જલદ અસર કરનાર છે. કેટલાક સાઝામાં મુકાયેલા જોવાય છે. એમાંનાં કેટલાક ચાલુ કાળને વાંધા સજાવી વર્તમાન માસ બંધ બેસે તેવા કઠામાં ઢાળવાને પ્રયાસ ઉચત માને છે. ‘સવિ ઇવ કરું શારાનરસી,” એ ઉદાર ભાવના સાયંકર પરમાત્માની હોય છે. પૂર્વ લામાં વિશ્વના સર્વ જેને ઉપકારી થવાની તમન્ના સેવનારા વીર્ય શાળી આત્માઓ જ વીશ થાનકમાંથી એક યા અધિકની રગેટ આરાધનાવડે એ છ પદ પ્રાપ્તિ કરે છે. ભારતવર્ષ અપેક્ષામાં કહીએ તો એવા વીરલા આ અવસ િણીમાં માત્ર વીશ જ સંવે, અને એમના ઉગમનો કાળ પણ પૂરી થશે. અહીં જેમની વાત કરીશું છે તે For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપરોકત બિલને ?! ! ! ' , ક ઉ 1 '|| !! "મા" રૂપી કાદવ કે "શ સાગાલો પાયો નાં એ રડતી મૂકી ઉ ર તરી આવેલા, તીર્થકર દે ના મુખે ચડેલા, રાવની એ કલાક માં 10માંથી મુદ્દા ને રપ ની વાત 1'1*. મારા ' મેં પણ એના ૧ કરણ સાધી ગયા. તે વ* કયા પછી આપણા જીવમાં પર માવલે " જોઇએ. આ ડીવાર || વાર ન કરતાં હોય જ ઇ છે. ૧. આર્ય રમણી. સ્વM કે સત્ય ? પ્રણવ ! જીવ•ા છે નાં વધેલા દાણા નામ! છતાં કોઈ દિન "નાર કાની ને રમ્ સર પર ભાદઃ | » ના યાં ગ! નથી અને આ જ કાક ને હેરો કાલિમારી વાર પર તેમ જ ગુમ છે ? શીકા ની માં મનોહર રાખો તો ! માજન પામે મથક પક ને (લામ માનસ !! કેર રે પ મ - {ી. એ • માદ જ ગામે, ખિન્નતાના લવ પણ ન હાલે . એમાં તારા સખી પૃ iીપુર નગર રાણી કે જે પાણી માંગણી દ' મ છે અને લાકડા કરતાં સેવામાં .ર ધારણીઓ , "જર બાય ! એના ચહેરા પર વિવાદ ! ! - સ્વામી ! છે કે આમ શા કપડામાં મારું અંતર ચીરાઈ નય છે, છતાં સામાજિક કાનુનને દર • ડી શકાતી હાલાથી એ ઉચ્ચારું છે. ઉલ્લાસ- ટાણે જરૂર વિષાદ છે. એ વિષાદ ૫ કપ સામાન્ય કારને શો, લાઇક "પ ની માળ . . રાવર ! માં", એ આગ હું ગમે તે પ્રકારે બુઝાની પાંખીશ. તારા રે ખાતર આ જીવને હાડમાં મૂકતાં પણ વિલંબ “હીં કરું. દરદ માયા વિના વધ કયાંથી શો ? વાત એ બની કે પરમ દિને પાછલી રાતમાં મને ન આવ્યું. એમાં મેં સંખ્યાબંધ જીવોને ફૂદી જદીદી viાની વેદનાઓથી કીકીયારી પાડતાં અને તેના કરતાં જયાં. એ નકગાર જોતાં જ માણે મારી છાતી બેસી ગઈ, છતાં વન તો ગાલું જ કહ્યું. પ્રથમ જે કર જોયું એના કરતાં બીજી, અને જી વધારે ભયંકર ! જે જોતાં જ માતીઓ મરી જાય એવા વિકરાળ ચહેરાનાં માનનો પિતા દુખિયારા પકડી પકડી ધુ ને વધુ પી ને મા. હો એ પછી સર કગાર કાર્ડ સાથે ગરબા હજુ પણ અમે 1 (પી. ક મ કર ને દારૂણ દુ:ખરૂપી દાવાનળ ર મ ભૂકો માથા તે જનાર વાગરા એ નથી. આંખ લાગી દીધી અને પુરઃ ઉધાંડે ત્યાં તે હું લિંગમાં પહેલી ! દિવાલ પર ઘટિકા ! એ મળે એ નકગાર કે ન મળે રુદન કરતા એ માની છે ! For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ મ ! ક 1 1.1 નું છે ગાયુ કંઈ ન મળે. એમ્ છમાં થી એ ન જ ભરાયું. કઈકને કો જોતાં જ લા સાને ગાર માટી મે ડ માં ! "ની દિ પણ એ / 1 રમકરાણી ! ગઈ કાલે મધરાત ની...!! મા ગ{ ટિકાઓ બની છે કશે કાં ?'; રષ્ટિ માં હું મા ! લાગી. આ મૂ'Tી રાત’ની સાવ ઘટી જ લીલા ! દુઃખ નામ ન મળે ! સુણ અને મ િમાણેક કિયા હીરા || !! | કાળr, ૧ પ્રકાશથી વિગત કપરાઓ, 1111111 | અલંકારો અને મેનેજર વાળી ભૂહિત થયેલ યુગ, દૃાિમાં જે રચિત શકિતવાળા દેવો અને વર્ગની એ સરા તરીકે ઓળખ' છે || ક | ટ -1 / સંખ્યામાં નર ઇદનાથી વિચરતાં ને મારા ચક્ષુ સામેથી પસાર થતાં છેવા, આના વિમાને બે પાંગ નરોં પગ નિપલ મુખમાં અને તે પણ માણસાલી દિડા માં અને ચડઉતર સમૂહ ! વિચાર આવ્યું કે હું પૃપુર નગરમાં મારા મહેરામાં નિદ્રાધી થઈ હતી; ત્યાંથી મ મ કોણ લાવ્યું. આ ઇનળ છે કે સાચું છે એ ચકાસવા માં કંઈ હલ કરું છું ત્યાં તેને ચા ઉડી ગઈ. ન મળે એમા અને ન દીઠ રામ ! કેવળ હું ને મારે પલ પલંગ- કપરાની દ્વાર પણ ને બંધ કરેલા છે જ દશામાં! આમ દુઃખ અને સુખના અંતિમ રવરૂપે જોયા. તારથી જ મારી ઢિ ળતા વધી પડી છે. એ મારું શું છે સમતું નથી. એ દ્રોને કેવળ માયાજાળ સ્વરૂપ માનના મન પાછું પડે છે. અંતરનાદ સંલાવાય છે કે એ પાછળ જરૂર કંઈ કર્યો છે તેથી કદા* સ્તર્ગને રામને ભૂલી શકાય પણ વા કગાર થી જ વિસ , એ જ 'નાદ! મૂળ છે, ફાલી અમદા, હમણાં જ વાળને માતાને બેલારી નું સમાધાન કરા છું, શાસ્ત્રવેત્તાઓમાં મને ખાસ બહા નથી પણ તારા સવન અર્થે એમ કરું છું. તરત જ અનુચર દેવી જૂદા જૂદા પંચના મહું તોને તેડાવી માનપૂર્વક આસ આપી, રાણીના નગ્ન સંબંધી વૃત્તાન્ત કહી સંભલાએ. એનાથી શું લાભાલાભ થશે ? એવો પ્રશ્ન પૂછે. એક જણાવ્યું કે “ આ મા સાચાં કેતા જ નથી.” બીજાએ કહ્યું કે “ સૂતી વેળા મનમાં જેવા વિચાર હોય છે એવા માં આવે છે ' ત્રીએ વળી ત્રીજી જ ના? દેખાડી, “ભૂદેને મિષ્ટાનું જમણું આપવું કે રથ ધી કમ ઠેલાય ! ” રમવા વિલક્ષણ ઉત્તરેથી રાણી ગભરાઈ ઊઠી અને ભાર મૂકી બેલી કે – મેં જે સ્વરૂપ નજરોનજર જોયું છે એ સંબંધી તમારા ધર્મ માય કંઇ વાત છે ખરી કે નહીં? બીજી ત્રીજી વાનું મને કંઈ જ પ્રોજન નથી. શાસ્ત્રીય પુરા For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . . . રર : 'રિ', ''': રી ન મળrti - પર્વ દાન કરવામાં આવ્યા. રાજ ની ૫ છે 'ક નિરાશ થશે. તેમાં પ્રધાનના પગલા થયા. દંપતીની વાત સાંભળતાં જ તે બોલ્યા-- મહારાજ, આ વિષય કેડે નિશપુત્ર સિવાય કોઈથી ઉકેલાય તેતો નથી. મા પગા નગરમાં આચાર્ય ભગવંત અગ્નિકાપુત્ર એ નિર્ણમાં શમણી છે. જે તેઓશ્રીને ડીં પધારવા વિનંતી કરવામાં આવે તે ગુંચ ઉકલી “ય. શકે તને શી વાર ! માનપુરસ્સર આચાર્ય શ્રી ની પધરામણી કરાવામાં તેમની એક રાણીએ ટૂંકમાં જ પોતાનો અનુભવ કહ્યો. આયાર્ય શ્રી તરતજ એ સાંભળીને કહ્યું કે --- પુરી ! મેં , કંઈ જોયું છે એ મા ! હે, "| માનવલેણ હેઠળના ભાગમાં સાત નરકભૂમિમાં આવેલી છે. એનાં નામ. ૧ મે, ૨ વંશા, ૩ સેલા, ૪ અંજના, પ રિંછા, ૬ ગરા અને પાપ ની છે. રતનપલા, શર્કરાલા, વાલુકાપલા, પંક, ધૂમ, તમાલા, મમ:ભારૂપ રક ગુણનિ ગો છે. તે પ્રથમ અ'-માં જોયેલી પીડા ાિધિ પ્રકારની માતા- માં ઉપજતાં તેને પરમધામી- હાથથી અથવા તે પરર પરના સંવ'થી ગવી પડે છે. પોતાના પૂર્વ કર્મોમાં એ ફળ છે. એવી જ રીતે બીજી રાત્રિના રવમાં જે સુખે જોયાં એ દેવદેીિ સાક્ષાત્ ભોગવતા હોય છે. આપણા આ લેકની ઉપર નોતિષ મંડળ છે અને તેની ઉપર એ બાર વાગે આવેલાં છે. તે સધર્મ મ ર ઈશા, 3 સાતકુમાર અને ૪ મહેન્દ્ર એ સાપરા છે. જ્યારે ૫ બક્ષ, ૬ લાંતક, છ મહાશુક્ર અને ૮ સરસાર અકેકની ઉપર છે. પછી હું જાણતો, ૧૦ માસ અને ૧૧ આગ, ૧૨ અગ્યા સામસામે મને માં છે. તેથી આગળ ન વેયક અને અવાર નિભામાં નર || દો . | મુ0, બે શ મા ભારે 5 '. પાડતાં કે શું ? ને, ના, દીકરી, હું જે કહી રહ્યો છું, ને તે નિરાશ પ્રવચનમાં શું વાટેલું છે. માં એ પણ દર્શાવાયેલું છે કે – વિષય ને અમારંભ અમારવામાં આઠ બી જઈ, બvti || દુનિત સાગરણ "|રનાર કુડા મરીને પેલા નગારના મહેમાન બને છે અને રાત્રીમાળીને માનવ વનમાં જે કમ બાંધેલાં હોય છે. તેને પરિપાક માં રોતાં રોતાં-હાયમ કરતાં લગે છે. એથી વિપરીત જે જે પોપકારમાં રકત રહી, અહીં પવિત્ર જીવન માળે છે, શકિત અનુસાર ગુજારીને ઉમદા ધર્મનું કે મુનિના સંયમ ધર્મનું શુદ્ધ રીતે પાલન કરે છે, તે મરણ બાદ વાવણીના ફળ તવા ઉપર કળા વા દેતો કે માં ઉપજે છે. કપમાં ઉપરી શકાય છે અને અનુલાવે છે. નર્ક અને રવર્ગ એ તો દુરાચાર અને સદાચારના ચક્રવૃદ્ધિ વ્યાજ કાલવતા જીવંત સાધો છે. “કરો તેવું પામે? એ સારવાય છે. (ચાલુ) For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir "પુરાવાની પ્રથમ ભામકા જ E=== = === === ( શ્રી સંભવ જિન સ્તવન-વિવેચન.) (વિવેક –ાં. લાગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ.) [શ્રી અજિતા જિવનનું વિવેચન “આનંદધનજીનું દિવ્ય જિનમેદન” એ લેખમાં સંવાદગતિપણે કરવામાં આવ્યું હતું. હવે તેના જ અનુસંધાનમાં કામ સંભાતજિન રાવ (માદા)કૃત) સળગ રીતે વિવેચવામાં આવે છે. ] આગા રા માં થી અમદાજીને.--કાળ િલ ડી પંથ નિવાણું રે. એ આશા અd '.કાધિ પ્રાપ્ત કરીને અમે દિલ્મ નિમાર્ગનું દર્શન કરશે, એવી રજા શાનું અવલંબ પ્યું. ત્યારે હવે શ્રી આનંદધનની શુદ્ધ નેતા જે પ્રશ્ન છે પરમ પ્રેમ મળ્યો છે, જેને જેણે “ પિનમ ' પાપ છે, તેને સહજ જિના સારૂપ પ્રલ ઊઠે છે કે--કાળાધો 'રિક કયારે અને કેવી રીતે થાય ? તેની મુદન કયારે અને કેમ પાકે ? તેનું તચિતtitપક સમાધાન કરવા આશયથી શ્રી આનંદ-9 પ્રકાશે છે – સંભ દેવ તે ધુર સેવે સવે રે, લહી પભુ સેવન ભે; સેવા કાર પહેલી ભૂમિકા રે, અલાય અપ અખેદસંવત ૧ અર્થ -- અ ગેતી તે સર્વે સંવ દેવને ર '—સથી પ્રથમ સે ! અને તે છે પણ તે પ્રભુ સેવાને ભેદ લઇને-પાણી-સમજી લો એ ! કારણની પહેલી ભૂમિકા અવય, અદે અને અનેક એ છે. વિચાઃ - કોઈ પણ કાર્યની સિદ્ધિ એમ ને એમ લાગને થઈ જતી નથી. તે કાર્યસિદ્ધિના કારણરૂપ બનીજ પહેલાં વાવવા પડે છે. પછી તેમાંથી અંકુર ફૂટી, છેડ બની, અનુક્રમે મોટું વૃક્ષ થઈ, સિદ્ધિ કુલ કયારથી લગી પડે છે, તેમ નિરૂપ કાર્યની અને મોક્ષારૂપ કાર્ય સિદ્ધિ માટે, તને અમેધ કારણરૂપ યોગ બીજ ની વ્યાભૂમિમાં વાવણી કરવી રાતિ અતિ આવશ્યક છે કે જે અમેઘ-અવંબ ગોગબીજમાંથી ઉત્તમ ગજવાંકુર પ્રગટી-ફૂટી નીકળી, અનુક્રમે મહાન ક્ષક્ષ કુલી કાલી ફલ-ફૂલભારથી લચી પડે છે, અને સાક્ષાત્ જદિન અથવા નિર્વાણુરૂપ પરમ અમૃતફળની પ્રાપ્તિ થાય છે. અથવા કોઈ પ્રાસાદ ગગુ હા, કાંઇ એમ એમ આકાશમાં અર ઊભું થઈ જતો નથી. પણ પ્રથમ તો પ્રયત્નથી તેને મજબૂત પાયો નાંખવો પડે છે, અને પછી તેના ઉપર ઉત્તરોત્તર ભૂમિકાનું સુદઢ નિર્માણ થતાં, આખી ઈમારત તૈયાર થાય છે. તેમ જિનદર્શન અથવા મેશમાગું રૂપ લાવ્ય પ્રાસાદનું નિર્માણ કરવા માટે પ્રથમ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તવા પામપુરા રૂપ મા !!!<+ાથી તેને પાયારૂપ-દત પીઠિકારૂપ ગ- "જિનું રણ કરવું પડે છે. અને પછી જ તેના ઉપર ઉત્તરોત્તર એગ - ભૂમિકાઓનું સુદઢ નિર્માણ કરવામાં આવતાં, સાંગોપાંગ મોક્ષમાર્ગરૂપ ભવ્ય પ્રાસાદ તૈયાર થઈ દિ જિન-દર્શનને સાક્ષાત્કાર થાય છે. ગોટલા માટે જિન-દશનની પ્રાપ્તિ કરનારા અથવા મેળ• િકામ રાખનાર મુદા ને, તો અમોધ વં કારણરૂપ માક્ષસાધક xણ-બીજને ચિત્ત-ભૂમિમાં પ્રોકરવા છે. અને તે ગોગ-બીજમાં સૌથી પ્રાગ અને રસોથી ધાને એવું પરમ, ગીજ થી વિનેશ્વરની ભકિત છે, કારણ કે વીતરાગ દશા પામેલા શ્રી જિનેશ્વર ભગવાન રાગપ-ગોદાદિ સમરત અંતરંગ શત્રુઓને જીતી લઈ, સકલ કર્મકટકો પર, જય કરી, શુદ્ધ સ, અમિસ્વરૂપમાં બિરાજમાન થયેલા શુદ્ધ આતમા છે; અનંત શા-1, અનંત દર્શન, અને ચારિત્ર અને અનંત વીર્યથી યુવા એવા મુકત સિદ્ધ પરમામા છે, એવા પરમ યોગી સાક્ષાત શુદ્ધ ભાવમય મા પામેલા શિદ્ધ આમા આદર્શ રયા આપી, તેની એકનિક આરાધ કરી, તે મુખ્ય પ્રધાન મોગ"જ થઈ પડે એ માં 17 રામ માં નથી. એટલે મફળના કામી એવા મુમુક્ષુ જીવે તે ભગવાન મારાધન–વન કરવા તત્પર થવું, તે રેતાને જ આભાયાણજી-આત્મહિતી વાત છે. એથી કરી સૌથી ૧૫ તે લાગવા નું સેવન કરવા આવાગી મુમુક્ષાએ સમાધી વર્તવું જોઈએ. એટલા માટે જ મહામા આનંદધનજી કહે છે કે--હું રા આ બધુઓ ! આ રિલાદેવને તમે યુરે- સૌથી પ્રથમ સેવા. “સંત દેવ તે ધુર સવે રે.' આ વાગવા લાવ જિન આ અવસપી કાલના બી ( બર થઈ ગયાં. તોએ રાગ - દ્રાદિ અરિદલ સર્વથા રહાર કરી, સકલ કમ કવ કો સક્ષય કરી શ૬ સહજ આત્મસ્વરૂપને પ્રાપ્ત કર્યું હતું. આ દેહ છતાં દેવાતીત ગગ ની પરમ ઉદાસી, કારણ દશા શુદ્ધ રાહ. • સવરૂપમાં બિરા, મા છે ડભુ પિકાર કરી આ જ ગળી લ પર વિહાર કરી, જગત જનને પર ક૯યાણમાર્ગને ઉપદેશ દે દના, પરમાર્થે મેથી વૃષ્ટિ કરી પરમ શાંતિપ્રદ ધર્મામૃતનો પ્રવાહ વહાવતા હતા. એવા તે લાગવા ખરે ખર ! “ સંભવ છે, કારણ કે તેઓથી ઉત્તમ ધ—તીને ભવ-જા થયે x करोति योगबीजाना-मुपादानगिह स्थितः । 31-મો, ના ગોરા : | - શ્રી હરિભદ્રાચાર્યજી શી ગાગછિસમુચ્ચય - a g gવા ઉad મe-fal Ta T ! siામાં એ તરતું ગોવામ7T// --- શ્રી મણિરામુ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandiri હતો. અને તે લગવાન “સંભવ હતા, કારણ કે શું એટલે આ મશાંતિના તે વ—ઉત્પત્તિસ્થાન હતા. આમ સંવ, શંલાવ આદિ નામ જેને યથાર્થ પણે ઘટે છે, એવા આ પ્રભુ દિવ્ય જ્ઞાનાદિ ઐયંથી યુક્ત હેવાથી ખરેખરા “દેવ ' છે. એવા આ પરમ ઉપકારી, પરમ કાસિ શ્રી સં ઘને મે રે ? સૌથી પ્રથમ, સીથી પડેલું, પરમ પ્રધાન પદ આપી સે, બીજા બધા કાર્ય કરતાં એને પહેલું સ્થાન આપીને સે. જગને બીજા બધાં કામ પડતા મૂકી, આ પ્રભુની સેવા કરવારૂપ આ માર્ગનું કામ સૌથી પહેલું કરો. જગતના બીજા બધાં કેમ રહ-૪૬૫ ફળદાયી અને આ લેક પૂરતાં જ ઉપયોગી કે ઉપકારી છે. પશુ આ પભુસેવારૂપ ખરેખરું “ રવાથ' કાર્ય તે પરમ મોક્ષ ફલદાયી અને આ લોક- પકમાં આત્માનું પરમ કલ્યાણકારી, પરમ ઉપકારી છે, માટે એ પ્રભુને પાને પરમ ઉપદે ગણી, બીજ બધાં કામ કરતાં એ પો અાંત અ-ગુગ વિશિષ્ટ પરમ ' આદર ' ધાર કરી, તે રોવનકાર્યમાં ૫૨૫ પો િભકિતથી લાગી જાગે ! લીન થઈ જાઓ ! તાર્યું કે જગતના અન્ય કામ પણ પદાર્મ કરતાં અને નાગણ મહિમાવાન એવા આ એ “અ ” પ્રભુને પ્રેમ અને પાસ, પરમ પૂત), પરમ આરાધ, પરમ ઉપાય ન ર મ ગણી, તે પૂનમાં, તે / આરાધનામાં, તેની ઉપાસના માં, તેની સેવામાં સૌથી પ્રામ તપુર શામે ! તે સર્વે મુમુક્ષુ આતા” ધુઓ ! આ પરમ પ્રભુ સેવામાં લાગી જવા માટે હું તમને સવ' પર પ્રેમથી આમંતણું કરું છું કે--સંવ દેવ તે દુર સેવો છે રે.' એ સવા કે કારે કરે છે તે માટે આનંદ કહે છે કે – હાથી ભુ ર૧ ભેદ ? જ છે- “દ લવી- --ળી-સમી તમે સર્વે તે સારૂ રાણી એવા સે ! લોકિક રીતે તો છે જે આ પ્રસૂને સેવે છે, ઉપરછલી - બાર સ્થલ દષ્ટિધી પ્રજની રે ૧ કરો | જે દષ્ટિગોચર થાય છે, • પણ ગી મારા ઉપર ટકથી શેપ છે વદ પામ્યા વિના મને છે. પણ એ છે કહેવા માગીએ છીએ તે તો અલોકિક રીતે આ અલોકિક પ્રભુને સેવાની વાત કહેવા માગીએ છીએ, આ કાર પ્રભુની સેવાને અંતર્ગત ભેદ-રહસ્ય-મર્મ જાણી-સમજીને સેવવાની વાત કહુબા માણી છા, આત્મિક ગુણકાશરૂપ સેવા ના કહેવા માગીએ છીએ. આ લોકોત્તર દેજે ઘણુ તેમનું સ્વરૂપ સમજ વિના લોકિક * ri કાપા પાવ : 7mn mr aો. आसीरिहाकस्मिक एव वैद्यो वैद्यो यथा नाथ रुजां प्रशान्त्यै ॥ अनित्यमत्राणमई क्रियाभिः प्रसमिथ्याध्यवसायदोषम् । इदं जगजन्म जगत कार्ने निरअनां शान्तिमजीगमस्य ।। -- શ્રી સામતભદ્રાચાર્ય કૃત બૃહત્યં ભૂસ્તોત્ર. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ શ્રી ક. બમ પ્રકાશ રીતથી સેવે છે, આ લેક-પરલેક સંબંધી કિક ફલની આકાંક્ષાથી-આશાથી સેવે છે, અથવા ક્રોધ-માન-માયા લાભ આદિ દશ સંજ્ઞા સહિતપણે સેવે છે. આમ અલૈકિક દિવની લેકિક ફલકામનાથી લૈકિકપણે કરાતી સેવા તે શુદ્ધ સેવા નથી. શુદ્ધ સેવા તે (૧) પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિપૂર્વક, (૨) આહારાદિ દશ સંજ્ઞાના નિરોધ સહિત, (૩) આ લેક-પરલેક સંબંધી કામના રહિતપણે-નિષ્કામપણે કરવામાં આવે તો જ થાય. આવી જે સંશુદ્ધ સેવા છે, તે જ અત્રે યોગબીજરૂપ થઈ પડે છે. ત્યારે જિજ્ઞાસુ જાણે પ્રશ્ન કરે છે કે તે સેવનને ભેદ શું? તે કૃપા કરીને કહે. તેનું સમાધાન કરતાં કહે છે–સેવન કારણ પહેલી ભૂમિકા રે અભય અદ્વેષ અખેદ, ” પ્રભુસેવનના કારણરૂપ પહેલી ભૂમિકા અભય, અષ ને અખેદ છે માટે તમે અભય, અપ ને અખેદ પ્રાપ્ત કરી પ્રભુની સેવા કરો. પ્રારંભમાં જ કહ્યું તેમ કંઈ પણ મકાન પાયા વિના ચણાય નહિં, પ્રથમ ભૂમિકા બંધાયા વિના ઉપલી ભૂમિકા બંધાય ન -આ નિયમ છે. તેમ પ્રભુસેવારૂપ મહાપ્રાસાદનું ચણતર પણ તેને પાયે પૂરાયા વિના થાય નહિં, તેની પ્રથમ ભૂમિકા બંધાયા વિના ઉપલી ભૂમિકા બંધાય નહિં. જો તે પ્રભુસેવારૂપ પ્રાસાદ બાંધવો હોય, તે પ્રથમ તેને દૃઢ પીઠિકાબંધ બાંધવો જોઈએ, મજબૂત પાયે નાંખવું જોઈએ. તે જ તેનું સાનુબંધ ગણતર થયા કરે, તે જ તેની ઉપલી ભૂમિકાઓનું સર્જન થાય. નહિં તો મૂર્ણ નાસિત કુતો રાણા” મૂળ નહિ તે શાખા કયાંથી હોય ? નિરાધાર-નિરવલંબ મકાન કેમ ઊભું થાય ? બીજ વિના ઝાડ કેમ થાય? માટે અહે ભવ્યજનો ! પ્રભુભક્તિના કામી એવા મુમુક્ષઓ ! તમે પ્રભુસેવારૂપ અલૈકિક પ્રાસાદની પ્રથમ દઢ ભૂમિકા બાંધે, મજબૂત પાયો નાંખે -કે જેથી કરીને અનુબંધથી તે મહા દિવ્ય પ્રાસાદનું સાંગોપાંમ નિર્માણ સંપૂર્ણ કરી, તેના પર મુકિતરૂપ કલશ ચઢાવી, વતુર્વર પની સિદ્ધિરૂપ “વાતુ” કરાવી, તે અનુપમ પ્રાસાદમાં નિરંતર નિવાસ કરવાનું પરમ સૌભાગ્ય તમે પ્રાપ્ત કરશે! . અને તે પ્રથમ ભૂમિકા છે અભય, અપ અને અમેદ છે માટે આ ગુણમયી પ્રથમ પ્રાપ્ત કરી, તમે આ આત્મસ્વરૂપનું પ્રભુત્વ પામેલા પરમ પ્રભુને સેવે ! ( અપૂર્ણ) + દશ સંજ્ઞા-( ૧ ) આહાર સંજ્ઞા, (૨) ભય સંસા, (૩) મયુ સંસા, (૪) પરિગ્રહ સંજ્ઞા, (૫) કૈધ સંસા, (૬) માન સંજ્ઞા, (૭) માયા સંજ્ઞા, (૮) લેભ સંજ્ઞા, (૯) ધ સંજ્ઞા, (૧૦) લેાક સંજ્ઞા. આમાંની કોઈ પગ સંજ્ઞા પ્રભુભક્તિ કરનારને બે હેવી જોઈએ, ભક્તિસમયે ખાસ પ્રયત્નથી તે તે સંજ્ઞા વર્જવી જોઈએ. * उपादेयधियात्यन्तं संज्ञाविष्कवणान्वितम् । જમિર ધરહિતં સંશુદ્ધ ઘતીરામ II – શ્રી ગદષ્ટિસમુચ્ચય. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અપીલ. ગયા અંકમાં જણાવી ગયા બાદ “શ્રી જૈનધર્મ પ્રકાશ સહાયક ફ', નીચે પ્રમાણે મદદ મળી છે, જેને સાભાર સ્વીકાર કરીએ છીએ. અને જે હજી પિતાને ફાળે ન મોકલ્યો હોય તેઓને સવેળાં મોકલી આપવા વિશે , કરીએ છીએ. ૧૮૮પાત્ર અગાઉના ૨૫) શાહ ભેગીલાલ દગડુશા હા. શાહ વસંતલાલ ભોગીલાલ માલેગામ ૧) પી. અમુલખ તારાચંદ પુના કેમ્પ ૫) શાહ કલ્યાણજીભાઈ મગનલાલ નાગપુર ૨) સંધાણી કાળીદાસ નેમચંદ મારવાડ ૨) મેતા વૃજલાલ વર્ધમાન - - ~ E જ કરૂણ - - ' “ શ્રી જૈનધર્મપ્રકાશ” ના ગ્રાહક બંધુઓને સૂચ, સં. ૨૦૦૩ ના કાર્તિકથી સં. ૨૦૦૪ ના આસો સુધીનું શ્રી જે. - પ્રકાશ”ના બે વર્ષનું લવાજમ રૂ. સાડાત્રણ વસુલ કરવા માટે . . કરવાના છે, તે વી. પી. ના નકામા ખર્ચ માંથી બચવા માટે આપનું નામ મોકલી આપવા વિજ્ઞપ્તિ છે. મહા સુદિ ૧૫ સુધીમાં જેમનું લવાજમ ની તેમને વી. પી, કરવામાં આવશે. ચાહક બધુઓએ જ પ્રકાશ સહાયક : છે સહાય કરવી જરૂરી છે, શૈssssssssssssssssss. શ્રી હેમચંદ્રાચાર્ય. નણીના પશ્ચિમ વિધાન છે. બુલરના અંગ્રેજી ગ્રંથને આ અનુદ છે મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાએ પિતાની રોચક શૈલીમાં કરે છે, કળિકાળ છે શ્રી હેમચંદ્રાચાર્યના નામ અને સામર્થથી કોણ અજાણ છે ? વિદ્વાન કતએ આ જ , તેઓશ્રીને લગતા વિધવિધ દષ્ટિબિંદુઓ રજૂ કર્યા છે. ખાસ કનગુવા ગોખ પંથ , લગભગ અઢીસે પાનાને મંથ છતાં મૂથ માત્ર બાર આના, પોટેજ બે આના વિશે નકલ મંગાવનારે પત્રવ્યવહાર કરે. લ–શ્રી જૈનધર્મ પ્રસારક સભા–ભાવન For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandiri નવું સાહિત્ય. ભગવાન રૂપભદેવ : લેખક : ર, જયભિખુ. કે જૂના યુગને અનુરૂપ સાહિત્ય વાંચવું હોય તુરત મંગાવો. પ્રસિદ્ધ અઠવાડિક છે જુઓ --- ફૂલછાબમાં પ્રગટ થયેલા અભિપ્રાય શું કહે છે - A “શ્રી ખિએ નવલકથામાં સર્વ પ્રસંગે ગૂંથા છે; વાર્તા મલ રીતે, શુદ્ધ છે આ વાસ છે, લખવામાં આવી છે. નવી સમાજના પ્રસંગે, સુનંદાને વિકાર, ભગવાન ને છે ભદેવ ગાદીત્યાગ, વેદાય વખતનો તેમને ઉપદેશ, એ સર્વનું આલેખન સચોટ છે છે અને જેને શાસ્ત્રકથાઓથી અનભિજ્ઞ વાચકને પણ રસપ્રદ બને તેવું છે. " ઈયાદિ. છે. સુંદર મહાદય પ્રેમની છપાઈ તેમજ જેકેટ સાથેનું બાઈડીંગ, પૃષ કપ, મૂલ્ય. રૂ. 4-8-0 છે કાપછી માર્ગણાસંગ્રહ. [મંત્રપૂર્વક] લેખક: મુનિશ્રી વિશાલવિજયજી છે ર. હવાડામાં જ પ્રકટ થયેલા આ ગ્રંથ ક ગ્રંથ વિગેરેના અભ્યાસીઓ, સાધુ, જે થી આ શોમાં જ જ્ઞાન કરો માટે અનેક ગ્રંથનું દહન કરી મુનિરાજ શ્રીગ A બારી મહેનતથી આ ગ્રંથ તૈયાર કરેલ છે. અને ઉપયોગી જણાયાથી સ્વ. રે કોઇ કુંવરજીભાઈ આણંદજીએ આ ગ્રંથ તપાસીને છપાવવા માટે પ્રેરણા કે થી પ્રકટ કરવામાં આવેલ છે. આ વિષયના વિદ્વાન ઉપાધ્યાયશ્રી ધર્મ . 6 વિજયજી ગણિવર્ય આ ગ્રંથની વિસ્તાર યુકત પ્રસ્તાવના લખી વિષયને સ્પષ્ટ તે કરી શંશને વધારે ઉપયોગી બનાવેલ છે. 1) ડબલ કાઉને 8 પેજી રાઈઝ, સુંદર બાઈડીંગ, પૃષ્ઠ 275 લગભગ હવા છે છે છતાં પડતરથી ઓછી કિંમત રાખવામાં આવેલ છે. કોપીઓ બહુ જ ઓછી છે આ છપાવી છે માટે આપના સંગ્રહ માટે તરત મંગાવી લે. કિંમત ફક્ત રૂા. 3) ત્રણ છે 1 –શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા, હરિસ રોડ-ભાવનગર. શાન્તમૃતિ મુનિરાજશ્રી જયંતવિજયજીકૃત:એ અચલગઢ સચિત્ર 1-4-0 ચિત્રમય શખેશ્વર [ આ બમ | -6-0 - ત્રિમ ગળગઢ [ મ મ ] - 8 - શંખેશ્વર સ્તવનાવલી રે હમીરગઢ સચિન --- 1 વાન શ્રીપાલ (રા. જયતિ ) -- છે ખેર માતા ભાગ 1 લે 1-6-0 લખે - શ્રી યશોવિજ્ય જૈન ગ્રંથમાળા, હરિસ રીડ-ભાવનગર, દેવસરાઈ પ્રતિક્રમણુ–સાથે. જેમાં દાર્થ-અયાર્થભાવાર્થ અને ઉપયોગી ફટનેટ આપવામાં આવી છે કી ના કે એજ્યુકેશન બોર્ડ અને રાજનગર ધાર્મિક પરીક્ષાને કો પણ દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થઈ પડે તેવી શેલી રાખવામાં આવી છે. કીંમત રૂા. રા:, લા– R પોપટલાલ સાકરચંદ શાહ, દીકાંટા, કીટની પળ–અમદાવાદ, S. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા - ભાવનગર. છે. For Private And Personal Use Only