SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪થે ] મારી મુસાકરી ૭૧ દુર્ભાવના કરી હતી. તેઓ અમારી સાથે આગળ ન વધી શકયાં; ઊલટાં પાછા ગયાં-ખાદર નિગેાદમાંથી સૂક્ષ્મ નિગેાદમાં ગયાં. તે સમયે પ્રાણને ભેળે પણુ અમે જનતા ઉપર ઉપકાર કર્યાં હતાં તેમાંનાં કેટલાંએક તમને ગણાવું કે જેથી બીતના ખ્યાલ તમને આપેઆપ આવી જશે. ઋષિ-મુનિ-તાપસ-વનવાસી વગેરે નામે લેકમાં એાળખાનાં કહેવાનાં તપસીએના શરીરનિર્વાહમાં અર્થાત્ ભજનમાં અને સતત ઉપયેગમાં આવીએ છીએ. અમારી કંદમૂળ નામની જાતિનેા માટે ભાગે એ પ્રકારે ઉપયેાગ થાય છે, અનેક લૈકા અમારા ભક્ષણુથી પેટ ભરે છે. અમારા સ્વાદિષ્ટ શરીરે એ બધાને એટલા તા મીઠા લાગે છે કે કેટલાએ સમજી આત્માના સમજાવવા છતાં તે અમને ખાવાનું છે।ડતા નથી. ખાનારાઓનુ ગમે તે થાય પણ તે દુ:ખ સહન કરતાં ઘણી વખત અમને તે એક પ્રકારના કર્મ એજ અલ્પ કરવારૂપે લાભ જ થાય છે. અમારી કેટલીક જાનના ઉપયોગ દવા તરીકે થાય છે. વાયુ નાશ માટે, શરદી દૂર કરવા, કફ ઓછો કરવા, અાગ ઉપગ અચૂક નિવડ્યો છે. કુંવારપાઠા નામની મારી એક જાત કેઈપણુ જાતના પેટના દુ:ખાવાને દૂર કરવા માટે રામમાણ ઉપાય કહેવાય છે. પાણી ઉપર પારાવાર પથરાયેલી એવાલ-લીલએ પણ અમારી એક જાતિ જ છે. પાણીને નિર્મળ અને નિર્દોષ કરવુ એ તેનું પ્રથમ કન્ય છે. ભર ઉનાળાના સખત તાપથી જ્યારે પાણી પણ ઊકળી ગયું.હાય ને પાણીમાં વસતા જલચર જીવે-માછલાં-કાચબા વગેરે તરફડતા હૈાય ત્યારે તેમનેડડક આપવી-ગરમી લાગવા ન દેવી એ તેમનું બીજી કવ્ય છે. સાથેાસાળ ખેતાની છત્ર છાયામાં પાવીને ઘાતકી પાધિને નજરમાં ન ખાવવા દેવા એ કર્યુ જલચર જીવા ઉપર એમના એ ઉપકાર નથી. વળી શ્રેષખેળના નિષ્ણાતે એ અમારી છે. હવના જ ઉપયોગ કરી પેમીસીલીન્ ' Penicilin એ નામની એક એવી દવા બહાર પાડી છે જે અસાધ્ય દર્દીને દૂર કરવા સમર્થ નીવડી છે. " એ પ્રમાણે અનેક પ્રકારે ઉપયોગી ાની અમે અમારું દુર્ભાગ્ય અક્ષ કરી પાદર નિગેદમાંથી છૂટકારે મેળવ્યો. ને સુક્ષ્મ પૃથ્વીકાયાં શાાવ્યા. અસંખ્ય કાળ સુધી સૂક્ષ્મ પૃથ્વીકાયમાં રહ્યા. છેવટે એમ થયુ કે આમ છુપાઇને કેઇના પણ જાણવામાં ન આવીએ એવી શુષ્ક જિંદગી ક્યાં સુધી ગાળવી ? એ પ્રમાણે વિચાર કરી તેમાં ન તેમાં સુક્ષ્મપણાના ત્યાગ કરી અમે પ્રકટ થયાંબહાર પડ્યાં ને બાદર પૃથ્વીકાયમાં ગયા. ત્યાંના વિશાળ અનુભવે! હવે પછી કહીશું. @ ' "" ( ચાલુ ) For Private And Personal Use Only
SR No.533765
Book TitleJain Dharm Prakash 1948 Pustak 064 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1948
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy