________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વની વંદનીય વિભૂતિ.
ભાવનગર સમાચાર'ના સૌજન્યથી. જન્મ : ૧૮૬૯ ના ૨ ઓકટોબર વર્ગવાસ : ૧૯૪૮ ના ૩૦ જાન્યુઆરી
અચાનક વિદ્યપાત થાય તેમ તા. ૩૦ મી જાન્યુઆરી શુક્રવારના સાંજના સમાચાર ફરી વળ્યા કે–પૂજ્ય ગાંધીજી સ્વર્ગવાસી થયા છે. અકપનીય આ સમાચારથી સમરત વિશ્વ શેકસાગરમાં ડૂબી ગયું.
પૂજ્ય ગાંધીજી પાંચ વાગે પ્રાર્થનાસભામાં જવા માટે પોતાની પિત્રીઓ સાથે બીરલા ભુવનમાંથી નીકળી, પ્રાર્થના સભામાં પહોંચ્યા કે તરત જ નથુરામ વિનાયક ગોડસે નામના ૩૨ વર્ષને મહારાષ્ટ્રીય હિન્દુ યુવાને તેમની છાતી પર, પાંચ-છ ફુટને અંતરેથી, ત્રણ ચાર ગેળીબાર કર્યો. ૫ ગાંધીજી તરત જ જમીન પર ઢળી પડ્યા, લોહી વહેવા લાગ્યું અને તેમને ફરી બીરલા ભુવનમાં લાવવામાં આવ્યા, જ્યાં ૫-૪૦ તેમનો દેહોત્સર્ગ થશે.
For Private And Personal Use Only