SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' H ગયામાં તાલુ પડે કે દાતા પડી ય કે સાંભળવાની શક્તિ મંદ પડે, કે જોવાની ચક્ષુ નબળી પડે તે કાંઇ માટી ચહુલની મત નથી. તેલ બરાબર વાલાથી તાલુ ગાછી થાય છે, નવાં દાંતના ગાકડાં ન ખાવી શકાય છે, મા યોગ કરી શકાય. સાંભળવાની શક્તિ ઘણા ઓછા માસી ક્ષય છે. ઝા સુરશ ન સંભળાય તે કાંઇ પીડાનું કારણ નથી. વૃદ્ધ માણસને વખતોવખત પેશાળ વા જવુ પડે છે, કારણ તેની ટેડ( પેશાબની કોથળી ) નબળી થઇ જાય છે, ના બીજો ઉપાય નથી. પણ તે કાંઇ મેટી વ્યાધિ નથી. ચામડી મરડ થઇ જાય છે, તેના ઉપર તેલ ઘેરાવાથી કે માલીશ કરાવવાથી ગાડી કુણી થઇ શકે છે. વૃદ્ધ માણસને અપચાના ખારા રેગ હોતા નથી. કેશ ગટાડવાની પાપ છે. વિા વાયુનું સેવન કરવાથી અને નિયમિત કરવાક્યાથી નાશ થતા નથી. ઘણા વૃદ્ધ માણસાની ઊંઘ ઓછી આવવાની ફરિયાદ હાય છે. ઓછી ઊંધ આવી તે કાંઇ માટે રેાગ નથી. વળી સહેલાઇથી ઊંધ આવી શકે તેના કેટલાક ઉપાયો પણ છે. પણ ાનની દવા લઇ ઊંઘ લાવવાની ટેવ પાડવી તે તંદુરસ્તીને નુકશાનકર્તા છે. શરીર અને મનને હળવુ (relax ) કરવાથી, રાારું ચિંતવન કરવાથી, હાથ પગ અને મોઢાને છૂટા રાખવાથી ઊંધ જલદી આવે છે. શરીર અને મનને અક્કડ રાખવાથી ઊંધ આવતી નથી. 0 શરીર હુ વજનવાળુ હોય કે ચરબીવાળુ હોય તે નુકશાનકારક છે. ચરબી વાળું હૃદય ભયનું સ્થાન છે. સામાન્ય રીતે જાડા માણસો કરતાં પાતળા માણસે વધારે જીવે છે. પાતળા શરીરમાં વધારે મધ અને રાનશિક્ત હાય છે. For Private And Personal Use Only વૃદ્ધ માણુસે પાતાના હૃદયની ખાસ સંભાળ લેવી જોઇએ. અનુભવી વૃદ્ધ ડોકટરને હૃદય બતાવી ચાગ્ય સલાહ લેવી બેઇએ. વૃદ્ધ માણસામાં હૃદયના કે રક્તવાહિની શીરામા ( blood-vesols )ના રાગથી વધારે ગરણા થાય છે, માટે તેનું જ્ઞાન મેળવું જોઇએ. ખાવા પીવામાં ફેરફાર કરવા જોઇએ, ઉત્તેજક પીણાઓ ન લેવા જોઇએ તેમ તમાકુધી ધૂમ્રપાન ન કરવુ જોઇએ. હૃદય-henrtમાં સહન કરવાની અજન્મ શક્તિ છે, માટે પેને હૃદયની પીડા છે તે તણુવાથી વિશેષ ચિંતામાં રહેવા જેવુ નથી. ખરાખર સંભાળ રાખવામાં આવે તા હૃદયની પીડાવાળા માણુસા પણ લાંગા વર્ષો સુધી જીવતાં જોવામાં આવે છે. લેડીના વિશ્વ દખાથી પણ ગભરાવાનું નથી. સારા દાટરની સલાય લઇ યોગ્ય ઉપ પાર કરી શકાય છે. એવા દબાણવાળા માણસે માનસિક ચિંતા અને શારીરિક એમ પાછાં કરવા ઇએ. તંદુરસ્ત કેમ રહેવુ...? l{ow to Keep Well, ઉપરના સત્તર વર્ષના સીમા-સ્થંભ પસાર કર્યા પછી, માગુસે શરીરના
SR No.533765
Book TitleJain Dharm Prakash 1948 Pustak 064 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1948
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy