________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપરા
6]
છાત
તે પુસ્તક ૬૪ મું. |
અંક ૪ થા
: મહા :
ઈ વાર સં ૨É | વિ. સં. ર૦:૦
તાલ-૭૭૭૭*
શ્રી ષભજિન સ્તવન. ( કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે કામણ દીસે–એ રાગ. ) મેહ લાગે મૂરત જઈ આપની રે મડ લાગે. (ટેકો ) વદન મનોહર જિન તમારું, તે જોઈને મન હરખે મારું; માયા છોડી માળા ૨૮ તુજ નામની રે. મેડ લાગે. ૧ આંગીની શોભા બહુ સારી, નિરખી હરખે નર ને નારી; એક ચિત્તથી ભક્તિ કરું જિનરાજ ની રે. ય લાગે ૨ હું જનળી લે ઊગારી, આ ભવજળમાંથી બે વાર અરજ ઊરમાં ધારો તમારા દાસની રે. મેહ લાગે. ૩ માયાની જાળે મુંઝાગે, અંધારામાં હું અથડાગે; મહેર કરો મુજ ઉપર આદિનાથજી રે. મહ લાગે. ૪ સૂરિ વિજય વલ્લભ પસાથે, વિનય નિત્ય નિત્ય ગુણ ગાવે; શરણાગતને સહાય કરીને તારજો રે, મોહ લાગે. ૫
-મુનિરાજશ્રી વિનયવિજયજી
For Private And Personal Use Only