Book Title: Chaud Mahaswapna Chitravali
Author(s): Hitvijay
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Catalog link: https://jainqq.org/explore/005026/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગાહારી શિરાવાલિ મુનિશ્રી હિતવિજયજી OિO©©©©©© www.jainelibrary of ચરમ તીર્થપતિ શ્રી મહાવીરપ્રભુની માતા ત્રિશલાદેવી ચૌદ મહાસ્વપ્ન જુએ છે. તેમાં પ્રથમ સ્વપ્નમાં સિંહને જએ છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ - YO (6) YO) [T ) 6 ૦ ૦ ૦e સ્વપ્નલક્ષણપાઠકો સિદ્ધાર્થ રાજાને ચૌદ મહાસ્વપ્નોનું ફળ કહે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ અહં નમઃ આત્મ-કમલ-વીર-દાન-પ્રેમ-રામચન્દ્ર-રવિચન્દ્ર-સૂરિ સદગુરુભ્યો નમ: જૈન જયતિ શાસનમ્ ચૌદ મહાસ્વપ્ન ચિત્રાવલિ (સ્વપ્નવર્ણન, સ્વપ્નફળ ઇત્યાદિ સહિત) : લેખક - સંપાદક : પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ ગચ્છાધિપતિ સ્વ.પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક સમાધિનિષ્ઠ નીડરવક્તા સ્વ.૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રવિચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી હિતવિજયજી મહારાજ I : પ્રકાશક : સંઘવી અંબાલાલ રતનચંદ C/o. બી. એ. શાહ ઍન્ડ બ્રધર્સ ૭૬, ઝવેરી બજાર મુંબઈ - ૪૦૦ ૦૦૨ કરી મૂલ્ય : રૂ. ૧OO=OO Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય આવૃત્તિ નકલ : ૧૦00 વીર સંવત ૨૫૨૯, વિક્રમ સંવત ૨૦૫૯, ઇ.સ. ૨૦૦૩ ADD CO સર્વ હક્ક સ્વાધીન આ પુસ્તકના સર્વ હક્ક લેખકને સ્વાધીન છે. તેમની લેખિત પરવાનગી સિવાય આ પુસ્તકની ચિત્રો વગેરે કોઈ પણ બાબતનો પ્રસિદ્ધિ માટે ઉપયોગ કરવો નહિ. | © લેખક, ૨૦૦૩ : પ્રાપ્તિસ્થાન: અલકા ટ્રેડર્સ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ૧૫૫૪, કાલુપુર રોડ, જ્ઞાનમંદિર પાસે, રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૧૩૧૬૧૩ (O) (૧૧થી ૮), અમદાવાદ-૩૮૦૦૦૧. ૬૬૦૨૯૫૬ (R) (રાત્રિના ૧૦થી સવારના ૯ સુધી) ફોન : ૨૧૪૪૬૬૩, ૨૧૪૯૬૬૦. નવભારત સાહિત્ય મંદિર, મહાવીર સ્વામીના દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૨૧૩૯૨૫૩ સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : પ૩પ૬૬૯૨ : લેસર કંપોઝ : અંકન ગ્રાફિક્સ ૫૦, કૉમર્સ હાઉસ, ઘીકાંટા રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૧૨૩૯૮૭ : મુદ્રકે : રજની પ્રિન્ટરી અભિષેક પ્લાઝા, ૧, મમતા પાર્ક સોસાયટી, નવગુજરાત કૉલેજ પાછળ, ઇન્કમટેક્સ, અમદાવાદ-૩૮૦૦૧૪ ફોન : ૭૫૪પ૬૨૪, ૭૫૪પ૭૨૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ - S OOX CO --- પ્રકાશકીય પરમતારક શ્રીતીર્થંકર પરમાત્માની માતાએ જોયેલાં ચૌદ મહાસ્વપ્નોનાં શાસ્ત્રીય વર્ણન અનુસાર દોરાયેલાં સુંદર ચિત્રો, આ પુસ્તકમાં શ્રીસંઘ-સમાજને પ્રથમવાર જ જોવા મળશે .. - આ પુસ્તકનું લેખન-સંપાદન સ્વ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રવિચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી હિતવિજયજી મહારાજે ઘણી મહેનતે અને ખૂબ જ ખંતથી કર્યું છે. આવા ઉત્તમ પ્રકાશનનો. અમૂલ્ય લાભ અમને મળવા બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ ! સુધારા-વધારા સાથેનું સ્વપ્ન ચિત્રાવલિનું આ પુનર્મુદ્રણ ભારતભરના શ્રી જૈનસંઘોમાં અને સમાજમાં વિશેષ પ્રકારે આદરભર્યા સ્થાન-માન પામશે એવી અમને શ્રદ્ધા છે. આ પ્રકાશન અમારા-તમારા-સૌના હૃદયમાં પરમતારક શ્રી તીર્થંકર પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા-ભક્તિવર્ધક બની રહો એ જ શુભાભિલાષા ! – પ્રકાશકે પ્રાસ્તાવિક મહાન યશવાળા શ્રી તીર્થંકર પરમાત્માઓ જે રાત્રિએ માતાના ગર્ભમાં અવતરે છે તે રાત્રિએ સર્વ તીર્થકરોની માતાઓ જે ચૌદ મહાસ્વપ્નો જોઈને જાગે છે એનાં પરંપરાગત ભિન્ન ભિન્ન આકારો અને ભિન્ન ભિન્ન ચિત્રો જોયા પછી શાસ્ત્રીય વર્ણન સાથે ઠીક ઠીક મેળ બેસે એવાં સ્વપ્નચિત્રો દોરાવવાની ભાવના જાગી. ભાવનાને સાકાર બનાવવા માટે ઝીણામાં ઝીણું માર્ગદર્શન અને સુંદરમાં સુંદર ચિત્રકળાનો સુમેળ સધાય એ જરૂરી હતું. | ગત જન્મોનાં સુકૃતોના ફળ સ્વરૂપે વિધાતાએ જાણે હાથમાં ચિત્રકળાની ભેટ ધરી દીધી હોય એમ સહજ રીતે સુંદર ચિત્રો દોરનારા ચિત્રકાર શ્રી જી. જે. સંધવાણી પરિચયમાં હતા. સ્વભાવથી નમ્ર, સરળ અને સર્જન એવા એમના દ્વારા મારી ભાવનાને મૂર્ત સ્વરૂપ આપી શકાય એમ હોવાથી મારા મનોરથ મેં એમને જણાવ્યા . ત્રણેય જગતના જીવોના કલ્યાણને માટે જેમનો જન્મ હોય છે તે શ્રી તીર્થંકર પરમાત્માની માતાએ જોયેલાં ચૌદ મહાસ્વપ્નોનાં ચિત્રો દોરવાના પુણ્યકાર્યની વાત સાંભળી એમનું હૃદય અત્યંત પ્રસન્ન થયું. પોતાના નામ અને કામને નિધાનની જેમ સ્થાપન કરવા માટેનું અને એને આ જગતમાં ચિરંજીવ રાખવા માટેનું આનાથી સુંદર અને ઉત્તમ સ્થાન બીજે કયું હોઈ શકે ? આવી કલ્યાણકારી ભાવનાથી એમણે આ પુણ્યકાર્યનો પ્રારંભ કર્યો. આ પુણ્યકાર્યમાં શાસ્ત્રીયતાને નજર સમક્ષ રાખીને ઝીણામાં ઝીણું માર્ગદર્શન એમને મારા તરફથી મળતું રહ્યું. પોતાની કળાને જાણે હાથમાંથી નિચોવી-નિચોવીને સંપૂર્ણપણે ઠાલવતા હોય એમ એમણે દોરેલાં ચૌદ મહાસ્વપ્નોનાં સુંદર ચિત્રો દર્શકોને આ ચિત્રાવલિમાં મન ભરીને જોવા મળશે . શાસ્ત્રીયવર્ણન સાથે યથાશક્ય મેળ બેસાડવાનો પ્રયત્ન કરીને બનાવવામાં આવેલાં આ સ્વપ્નચિત્રોને ધ્યાનમાં રાખીને જ હવે પછી ભારતભરના તમામ શ્રીજૈન સંઘોમાં, સ્વપ્નોનાં ચાંદી વગેરેનાં આકારો અને ચિત્રો બનાવવામાં આવશે તો શાસ્ત્રીયતા સાથે કલાકાર શ્રી સંધવાણીની કલાનો પણ આદર કયો ગણાશે. માટે આ હકીકત ધ્યાનમાં રાખીને શ્રી જૈન સંઘો ચૌદ મહાસ્વપ્નોના આકારો બનાવે એવી ખાસ ભલામણ છે. પુનર્મુદ્રણ પ્રસંગે આ ચિત્રાવલિની પ્રથમ આવૃત્તિની બધી નકલો ટૂંક સમયમાં જ ખલાસ થઈ જવા પામી એથી પણ એની ઉપયોગિતા, ઉત્તમતા ને સુંદરતા સૂચિત થાય છે. | દ્વિતીય આવૃત્તિમાં થોડા સુધારા-વધારા કરાયા છે. સ્વપ્ન ચિત્રોને વધુ સુંદર ને વધુ શાસ્ત્રીય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે આ નવી આવૃત્તિ શ્રી જૈન સંઘોમાં વિશેષ આદરપાત્ર બનશે અને તૃતીય આવૃત્તિનો મંગલમય ને આનંદમય અવસર પણ અમને સત્વરે પ્રાપ્ત થશે. વિ.સં. ૨૦૫૯, અષાઢ સુદ ૬ પૂ.આ.શ્રી રવિચંદ્રસૂરીશ્વર-શિષ્યાણ દાનસૂરિજ્ઞાનમંદિર, કાળુપુર, અમદાવાદ-૧ – મુનિ હિતવિજય cha use only Page #6 -------------------------------------------------------------------------- ________________ ચૌદ મહાસ્વપ્નોનું જાણું છતાં અજાણ્યું સ્વરૂપ ! કોઈ પણ ચીજનો તાદેશ ચિતાર રજૂ કરવા બે શક્તિઓ સમર્થ સાબિત થતી હોય છે : અક્ષરાત્મક શબ્દચિત્રને બોલવા-લખવાના માધ્યમે કાગળ પર અથવા સભાસમક્ષ ઉપસાવવાની શક્તિ અને આકારાત્મક રેખાચિત્રને રંગ-પીંછીના માધ્યમે ચિત્રમાં ઉપસાવવાની શક્તિ ! આ બંને શક્તિઓ વધુ વધુ પુરુષાર્થથી સાધ્ય બનતી હોય છે અને પહેલી શક્તિ કરતાં બીજી શક્તિની અસરકારકતા કઈ ગણી વધુ હોવાથી જ શબ્દ કરતાં ચિત્રની અસર હજાર ગણી વધુ અંકાતી હોય છે. આ સંદર્ભમાં “ચૌદ મહાસ્વપ્ન ચિત્રાવલિ'ને અંતરના અભિનંદનથી અભિષેકવાનું દિલ રોકી શકાય એમ નથી, કેમ કે મુનિશ્રી હિતવિજયજીએ આમાં શબ્દચિત્ર અને રેખાચિત્રના માધ્યમે ચૌદ મહાસ્વપ્નોના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવવાનો જે પ્રયાસ કર્યો છે, એની સફળતા પર હૈયું ઓવારી જાય છે. તારક તીર્થંકરદેવોની માતાને આવતાં ચૌદ મહાસ્વપ્નોથી જૈન જગત જેટલું પરિચિત છે એથી કઈ ગણું વધુ અપરિચિત એ ચૌદ મહાસ્વપ્નોના સાચા સ્વરૂપથી હોય તો નવાઈ નહિ ! પર્યુષણા મહાપર્વના દિવસોમાં ‘મહાવીર જન્મવાચન’ના અવસરે ચૌદ મહાસ્વપ્નોના પૂજ્યભાવે દર્શન કયા જૈને નહિ કર્યા હોય એ જ પ્રશ્ન છે. પરંતુ આ ‘ચિત્રાવલિ'ના પઠન-પાઠન પછી. તો એમ લાગ્યા વિના નહિ જ રહે કે મહાસ્વપ્નોનું આવું સ્વરૂપ તો આજે પહેલવહેલું જ જાણ્યું !આ રીતે સ્વપ્નોનું જાણું છતાં અજાણ્યું સ્વરૂપ આપણી આંખ અને આપણા અંતર સમક્ષ ઉપસાવવાનો ખૂબ ખૂબ શ્રમસાધ્ય પ્રયત્ન મુનિશ્રી હિતવિજયજીએ ચૌદ મહાસ્વપ્નોનું સ્વરૂપ દર્શાવતાં લખાણ દ્વારા કયો છે અને એથીય વધુ જહેમત એમણે ઝીણામાં ઝીણી બાબત અંગે માર્ગદર્શન આપવાપૂર્વક આર્ટિસ્ટશ્રી સંધવાણી દ્વારા ચૌદ મહાસ્વપ્નોનાં તાદેશ ચિત્રો તૈયાર કરાવવા પાછળ લીધી છે. આ રીતે શબ્દચિત્રો ને રેખાચિત્રોમાં એમણે પ્રાણ રેડવાનો જે પુરુષાર્થ કર્યો છે એથી જ બંને પ્રકારનાં ચિત્રો ખ બ ખૂબ સજીવન બની ચ ક્યાં છે એમ વાચકને લાગ્યા વિના નહિ રહે. આરંભેલા કાર્યને સાંગોપાંગ પૂરું કરવા અંગેની લગન, ધગશ અને જરાય કંટાળ્યા વિના એને વળગી રહેવાની નિષ્ઠા મુનિશ્રીની પ્રત્યેક વૃત્તિ-પ્રવૃત્તિમાં આગવી રીતે જોવા મળે છે. આ બાબતની પૂરી પ્રતીતિ કરાવતાં એમનાં અનેક પ્રકાશનો આપણી આંખ સામે છે. એમાંય એમનું આ પ્રકાશન તો જૈનજગતમાં આગવું સ્થાન-માન મેળવી જાય એમ છે, કેમ કે ચૌદ મહાસ્વપ્નો અંગે આવી રીતનાં તાદેશ ચિત્રો અને સ્વરૂપવર્ણન પહેલવહેલી વાર જ પ્રકાશિત થઈ રહેલ છે. આ ચિત્રોની જે વિશેષતા છે એ તો ચિત્રો જોવાથી જ અને વધુ તો પુસ્તકમાં ઠેર ઠેર રજુ થયેલી ‘વિશેષ નોંધ’ના વાચનથી જ જણાઈ આવશે. સ્વપ્નવર્ણન ઉપરાંત બીજી પણ કેટલીક પ્રેરક-બોધક અને જ્ઞાતવ્ય બાબતો આમાં સંગૃહીત હોવાથી આ પ્રકાશન વધુ ઉપયોગી અને ઉપકારક બની રહેશે એ નક્કી છે. ચૌદ મહાસ્વપ્નોના વર્ણનનું મહત્ત્વ કેટલું બધું છે, શ્રી ભદ્રબાહુસ્વામીજી જેવા મહાશાસ્ત્રકારે કેટકેટલાં વિશેષણોપૂર્વક સ્વપ્નવર્ણન કર્યું, એ વર્ણન પાછળનો હેતુ શો હોઈ શકે, આવી જિજ્ઞાસા માટે સચોટ સમાધાન આપી શકે એવી આ ‘ચિત્રાવલિ' પ્રકાશનનું હાર્દિક સ્વાગત ! શ્રાવણ સુદ ૧૦, તા. ૧૭-૮-૨૦૦૨ સાંચોરી જૈન ભવન, પાલિતાણા-૩૬૪ ૨૭૦ - આચાર્ય વિજય પૂર્ણચન્દ્રસૂરિ For Privater a mose Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧. હાથી ૪. શ્રીદેવી ૭. સૂર્ય ૯. કળશ ૧૨. દેવવિમાન ૨. વૃષભ > ૫. કુમાલા ૧૦. પદ્મસરોવર ૩. સિંહ ૫) For Priv Personal Use Only ૬. પૂર્ણિમાનો ચંદ ૮. ધ્વજ ૧૩, રત્નરાશિ ૧૪. નિધૂમઅગ્નિ શ્રી જૈન સંઘો શાસ્ત્રીય વર્ણન પ્રમાણેનાં આ સ્વપ્નચિત્રો મુજબ ચૌદ સુપનોના ચાંદીના આકારો બનાવશે તો શાસ્ત્રીયતાનો આદર કર્યો ગણાશે. ૧૧. ખીરસમૃદ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧ હાથી Page #9 -------------------------------------------------------------------------- ________________ ' (૧) હાથી ચૌદેય મહાસ્વપ્નો પોતપોતાના સ્વાભાવિક પૂર્ણસ્વરૂપમાં રહેલાં હોય એ રીતે જોવાયેલાં હોવાથી કલ્યાણકારી છે અને મહામંગળકારી ફળને આપનારાં છે. - શાસ્ત્રીય વર્ણનને નજર સામે રાખીને ચોદેય મહાસ્વપ્નોનાં ચિત્રો પણ, એ બધા પોતપોતાના સ્વાભાવિક પૂર્ણ સ્વરૂપમાં રહેલાં હોય એ રીતે દોરાવવાનો શક્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. - કેટલાંક સ્વપ્નો અંગે તે તે સ્વપ્નના વર્ણનની નીચે જે વિશેષ નોંધ મૂકવામાં આવી છે તે સ્વપ્નોના આકાર બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. | સ્વપ્નોનું પણ એક શાસ્ત્ર છે અને સ્વપ્નમાં જોવાયેલી વસ્તુના રંગઢંગ આદિના આધારે મળનારાં વિશિષ્ટ ફળોનું વર્ણન કરનારું પણ એક શાસ્ત્ર જોવા મળે છે. શાસ્ત્રોમાં ચૌદ મહાસ્વપ્નોનું વર્ણન ઘણાં વિશેષણો મૂકીને વિસ્તારપૂર્વક એટલા માટે કરવામાં આવ્યું છે કે પ્રત્યેક વિશેષણનો એક વિશિષ્ટ અર્થ હોય છે અર્થાત પ્રત્યેક વિશેષણ તીર્થંકરદેવમાં થનારી વિશેષતાને સૂચવનારું હોય છે. પ્રથમ સ્વપ્નમાં જોવાયેલો હાથી ચાર દાંતવાળો છે. દૂધ જેવા સફેદ રંગનો છે. મોટા વાદળા જેવી વિશાળ કાયાવાળો છે. તે હાથીનાં બંને લમણાંમાંથી સુગંધીદાર મદજળ ઝરી રહ્યું છે. એ મદજળની ખુશબો વડે એનાં બંને લમણાં સુગંધીદાર બનેલાં છે અને એની ચારે તરફ પ્રસરી રહેલી સુવાસથી આકર્ષાઈને, સુગંધવાળાં બીજાં બધાં સ્થાનોને પડતાં મૂકીને ત્યાંથી દોડી આવેલા ભમરાઓનાં ટોળેટોળાં એ હાથીનાં બંને લમણાં ઉપર આસક્ત થઈને એની આસપાસ ભમી રહેલાં છે. એનું શરીર શક્રેન્દ્રના ઐરાવણ હાથી જેવું સુશોભિત છે. ગજશાસ્ત્રમાં ઉત્તમ હાથીના શરીરનાં જે જે ઉત્તમ લક્ષણો બતાવેલાં છે એ સર્વ ઉત્તમ લક્ષણોથી એનું શરીર શોભી રહેલું છે, તેથી તે હાથી સપ્રમાણ અને શ્રેષ્ઠ શરીરવાળો છે. જળથી સંપૂર્ણ ભરેલાં વિશાળ વાદળોના જેવી ગંભીર અને મનોહર ગર્જના કરી રહેલો છે. વિશેષ નોંધ : સ્વપ્નમાં જોવામાં આવતો હાથી ચાર દાંતવાળો હોય છે. સ્વપ્ન ફળ : અરિહંતની માતાએ સ્વપ્નમાં ચાર દાંતવાળા હાથીને જોયેલો હોવાથી અરિહંત દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારના ધર્મને કહેનારા થાય છે. ગજવૃત્તિ : ભદ્ર, મંદ, મૃગ, મિશ્ન- હાથીની આ ચાર જાતિ છે. હાથી સ્વમાની પ્રાણી છે . મહાવત જયારે પ્રેમથી ખાવા માટે આગ્રહ કરે છે ત્યારે જ ખાય છે. હાથી સ્વમસ્તીમાં જ મસ્ત હોય છે ને મંદ મંદ ગતિએ ચાલ્યો જતો હોય છે. એ જ્યારે ચાલ્યો જતો હોય છે ત્યારે પાછળ કૂતરાં ભસતાં હોય, બાળકો કિકિયારી કરતાં હોય તો પણ એ જાણે ઉદાસીનભાવમાં જ હોય છે. ઉત્તમ પુરુષો હાથી જેવા ગુણવાળા હોય છે. ઉત્તમ પુરુષોની હાથી જેવી વૃત્તિ ગજવૃત્તિ કહેવાય છે. ગજવૃત્તિ સદા આદરણીય છે. Jain Education Intemational Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨ વૃષભ Ispute ips fuer JAH SA Phia Wis FRED ऐसंघवाणी Page #11 -------------------------------------------------------------------------- ________________ (૨) વૃષભ * બીજા સ્વપ્નમાં જોવાયેલો વૃષભ સફેદ રંગનો છે. એની ઉજ્વળ કાયામાંથી ઝગારા મારતો સફેદ કાંતિનો પુંજ નીકળી રહ્યો છે. એ દશેય દિશાઓમાં ફેલાઈ રહ્યો છે, તેથી આ વૃષભ દશેય દિશાઓને ઝળહળાવી રહેલો છે. એની ખૂંધ દેદીપ્યમાન, દેખાવડી અને રમણીય છે. એના શરીર પરની રુવાંટી બારીક, નિર્મળ અને સુકોમળ છે. એના શરીરનાં સર્વ અવયવો મજબૂત છે, સારી રીતે બંધાયેલાં છે, પુષ્ટ છે, મનોહર છે, યથાસ્થાને ગોઠવાયેલાં છે, તેથી તેનો દેહ અત્યંત શોભી રહેલો છે. એનાં બે શીંગડાં મજબૂત છે, ગોળાકાર છે, ઉત્તમ છે, તેલ ચોપડેલાં છે અને અણીદાર છે તેથી શોભી રહેલાં છે. એનું મન ક્રૂરતા વગરનું હોવાથી સૌમ્ય છે અને જોયા જ કરવાનું મન થાય એવું છે તેથી આ વૃષભ ઉપદ્રવોને હરનારો છે. એના દાંત નાના-મોટા નહિ, પણ એકસરખા છે, સરખી રીતે ગોઠવાયેલા છે અને દૂધ જેવા સફેદ છે તેથી શોભી રહેલા છે. ઘણા બધા ગુણોને મેળવી આપે એવા મંગળોને આમંત્રણ આપનારો છે. વિશેષ નોંધ : વૃષભને વૃષભ જ કહેવાય, બળદ કહેવાય નહિ. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં વૃષભને જોયેલો હોવાથી અરિહંત ભરતક્ષેત્રમાં બોધિબીજને વાવનારા થાય છે. - ૩૨ લક્ષણો પુરુષ નખ, ચરણ, હસ્ત, જીભ, હોઠ, તાલ અને આંખના ખૂણા – આ સાત જેના લાલ હોય; કેડ, છાતી, ડોક, નાસિકા, નખ, અને મુખ - આ છે જેના ઉન્નત હોય; દાંત, ચામડી, વાળ, આંગળીનાં ટેરવાં અને નખ – આ પાંચ જેના પાતળાં હોય; નેત્ર, છાતી, નાસિકા, હનુ અને ભુજા – આ પાંચ જેના લાંબાં હોય; કપાળ, છાતી અને વદન આ ત્રણ જેના પહોળાં હોય; ડોક, જંઘા અને મેહન (પુરુષ ચિહ્ન) – આ ત્રણ જેના નાનાં હોય; સત્ત્વ, સ્વર અને નાભિ - આ ત્રણ જેના ગંભીર હોય તેવો પુરષ ૩૨ લક્ષણો કહેવાય છે. - ૩૨ લક્ષણો પુરુષ (બીજી રીતે) છત્ર, કમળ, ધનુષ, રથ, વજ , કૂર્મ, અંકુશ, વાપી, સ્વસ્તિક, તો ૨ણ, સરોવર, સિંહ, વૃક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કળશ, પ્રાસાદ, મત્સ્ય, યવ, યૂપ, સૂપ, કમંડલુ , પર્વત, ચામર, દર્પણ, વૃષભ, પતાકા, અભિષેક કરાતી લક્ષ્મી, પુષ્પમાળા અને મોર – જે પુરુષના હાથ-પગના તળિયામાં આવાં ચિહ્નો હોય તેવો પુરુષ ૩૨ લક્ષણો કહેવાય છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૩ સિંહ C PRINIE O OPEN jar Head intr fish @pl e Pharp forge MST Page #13 -------------------------------------------------------------------------- ________________ (૩) સિંહ | ત્રીજા સ્વપ્નમાં જોવાયેલો સિંહ સફેદ રંગનો છે. અત્યંત રૂપાળો હોવાથી જોયા જ કરવાનું મન થાય એવો છે. એના બે પંજા મજબૂત છે અને ઉત્તમ છે. એની દાઢ ગોળાકાર છે, પુષ્ટ છે, પોલાણ વગરની છે, ઉત્તમ છે ને અણીદાર છે એથી એનું મુખ અત્યંત સુશોભિત બનેલું છે. એના બે હોઠ કમળ જેવા સુકોમળ છે, સપ્રમાણ છે અને ઉત્તમ છે એથી શોભી રહેલા છે. એનું તાળવું લાલ અને સુકોમળ છે. એની જીભ લપલપાટ કરતી અને મનોહર છે. એની બે આંખ સોના જેવી છે, ગોળ છે, સ્વચ્છ છે તેમ જ વીજળી જેવી ચળકતી અને ચંચળ છે. એની બે સાથળ વિશાળ છે, પુષ્ટ છે અને ઉત્તમ છે. એની ખાંધ પરિપૂર્ણ છે. અને નિર્મળ છે. એની કેશવાળી (કેસરા) સુકોમળ છે, સફેદ છે, બારીક છે, ઉત્તમ લક્ષણોવાળી છે ને લાંબી છે. આવી ભવ્ય કેશવાળીના દમામથી એ સિંહ અત્યંત સોહામણો બનેલો છે. એ સિંહે પોતાનું પૂંછડું પહેલાં જમીન ઉપર જોરથી પછાડ્યું છે અને પછી ઊંચું કરીને ગોળાકારે વાળેલું છે, એથી એનો રુઆબ અત્યંત વધી ગયેલો છે. એનું મન ક્રૂરતા રહિત હોવાથી જોવાનું મન થયા જ કરે એવું સુંદર લાગે છે. એ મંદ મંદ ગતિથી ચાલી રહેલો છે . એની ચાલ મલપતી અને મનોહર છે. એના પગના નખ અતિશય અણીદાર છે. એણે પોતાની મનોહર જીભ મુખની બહાર ફેલાયેલી છે એથી એનું મુખ સુંદર લાગે છે . વિશેષ નોંધ : કુદરતી રીતે સૂંઢ હાથીને જ હોય છે, સિંહને હોતી નથી, વર્તમાનમાં જોવા મળતાં ચિત્રોમાં અને આકારમાં સૂંઢવાળો સિંહ જોવા મળે છે, પરંતુ અહીં ખાસ નોંધપાત્ર બાબત એ છે કે સ્વપ્નમાં જોવાયેલો સિંહ સૂંઢવાળો છે એવું શાસ્ત્રીય વર્ણનમાં નથી. સ્વપ્નમાં જોવાયેલા સિંહની કેશવાળી સફેદ છે. અહીં ચિત્રની સુંદરતા માટે જ એને સોનેરી રંગ આપવામાં આવ્યો છે તે ધ્યાનમાં રહે. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં સિંહને જોયેલો હોવાથી અરિહંત કામદેવરૂપી દુષ્ટ હાથી વડે ખેદાનમેદાન કરાઈ રહેલા ભવ્યાત્માઓ રૂપી વનનું રક્ષણ કરનારા થાય છે. અરિહંતો ઉગ્રકુળ, ભોગકુળ, રાજન્યકુળ, જ્ઞાતકુળ, ઇક્વાકુકુળ, ક્ષત્રિયકુળ, હરિવંશકુળ તેમજ જેમની જાતિ (માતૃપક્ષ) અને કુળ (પિતૃપક્ષ) વિશુદ્ધ હોય એવા કુળોમાં ઉત્પન્ન થાય છે. For Povale & Personal Use Only bitan od Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રીદેવી TU In 222 Labe Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રીદેવી ચોથા સ્વપ્નમાં જોવાયેલી શ્રીદેવી પદ્મસરોવરમાં ઊગેલાં બીજાં ૧ કરોડ, ૨૦ લાખ, ૫૦ હજા૨, ૧૧૯ કમળોથી પરિવરેલા એવા એક મુખ્ય કમળ ઉ૫૨ નિવાસ કરી રહેલી છે. એ ભવ્ય કમળનું સ્વરૂપ નીચે મુજબ છે : – આ ભરતક્ષેત્રના છેડે હિમવંત નામનો એક મોટો અને સુવર્ણમય પર્વત છે. એની ટોચ ઉપર ૫૦૦ જોજન પહોળું અને ૧૦૦૦ જોજન લાંબું પદ્મ નામનું એક મોટું સરોવર છે. આ સરોવરના મધ્યભાગમાં એક મોટું કમળ છે. આ કમળ ઉપર શ્રીદેવીનું મંદિર છે. એ મંદિરના મધ્યભાગમાં એક મણિમય ચોરસ વેદિકા અર્થાત્ ઓટલો છે. એ ઓટલા ઉપર એક મનોહર અને મુલાયમ શય્યા છે. એ શય્યા ઉપર શ્રીદેવી બેઠેલી છે. શ્રીદેવી જે કમળ ઉપર રહેલી છે એ મુખ્ય કમળની ફરતે એક પછી એક કમળોનાં બનેલાં છ કુંડાળાં છે. મુખ્ય કમળને અડીને રહેલા પહેલા કુંડાળામાં ૧૦૮ કમળો છે અને એમાં શ્રીદેવીનાં ઘરેણાં ભરેલાં છે. બીજા કુંડાળામાં ૩૪૦૧૧ કમળો છે અને એમાં શ્રીદેવીના સામાનિક દેવો, ગુરુસ્થાનીય દેવો, મિત્રસ્થાનીય દેવો, કિંકરસ્થાનીય દેવો અને શ્રીદેવીની સાત પ્રકારની સેનાના સાત સેનાપતિઓનો નિવાસ છે. ત્રીજા કુંડાળામાં ૧૬૦૦૦ કમળો છે અને એમાં શ્રીદેવીના ૧૬૦૦૦ અંગરક્ષક દેવોનો નિવાસ છે. ચોથા કુંડાળામાં ૩૨ લાખ કમળો છે અને એમાં ૩૨ લાખ આભિયોગિક(સેવક) દેવોનો નિવાસ છે. પાંચમા કુંડાળામાં ૪૦ લાખ કમળો છે અને એમાં ૪૦ લાખ આભિયોગિક દેવોનો નિવાસ છે. છેલ્લા છઠ્ઠા કુંડાળામાં ૪૮ લાખ કમળો છે અને એમાં ૪૮ લાખ આભિયોગિક દેવોનો નિવાસ છે. આ પ્રમાણે મૂળ કમળ સહિત સર્વ કમળોની સંખ્યા ૧ કરોડ, ૨૦ લાખ, ૫૦ હજાર, ૧૨૦ની છે. એમાંના મુખ્ય કમળ ઉપર અત્યંત મોહક રૂપવાળી અને ચાર હાથવાળી શ્રીદેવી રહેલી છે. તેણે પોતાનાં સર્વ અંગોપાંગોમાં સુવર્ણથી બનેલાં અને રત્નજડિત ઘરેણાં પહેરેલાં છે. તેણે પોતાના બે હાથમાં પુષ્પો ગ્રહણ કરેલાં છે અને એક હાથમાં પંખો ધારણ કરેલો છે. શ્રીદેવીની આજુબાજુ બે હાથીઓ રહેલા છે અને તે બંને હાથીઓ સૂંઢમાં જળ ભરીને શ્રીદેવી ઉપર અભિષેક કરી રહ્યા છે. વિશેષ નોંધ : શ્રીદેવીનું આ ચિત્ર શાસ્ત્રીય યથાશક્ચ વર્ણન મુજબનું છે. અહીં ખાસ નોંધપાત્ર બાબત એ છે કે કમળોનાં બનેલાં છ કુંડાળાં સહિતના જે મુખ્ય કમળ ઉપર શ્રીદેવી નિવાસ કરી રહેલી છે તે ભવ્ય કમળ પૃથ્વીકાય સ્વરૂપ છે, પણ વનસ્પતિકાય સ્વરૂપ નથી. અહીં મુખ્ય કમળ ઉપર નિવાસ કરી રહેલી શ્રીદેવીનું જ ચિત્ર આપ્યું છે. છ કુંડાળાં સાથેના શ્રીદેવીના સંપૂર્ણ ચિત્ર માટે જુઓ પૃ. ૨૨-૨૩ સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં શ્રીદેવીને જોયેલી હોવાથી અરિહંત વાર્ષિક દાન આપીને તીર્થંકરની લક્ષ્મીને ભોગવનારા થાય છે. ૧૩ www.jainlitrary orna Page #16 -------------------------------------------------------------------------- ________________ ૫ ફૂલમાળા *** Page #17 -------------------------------------------------------------------------- ________________ ફૂલમાળા પાંચમા સ્વપ્નમાં જોવાયેલી ફૂલમાળામાં કલ્પવૃક્ષનાં તાજાં અને સુગંધી ફૂલો વડે ગૂંથેલી બીજી માળાઓ પણ રહેલી છે, તેથી તે અત્યંત મનોહર લાગે છે. વળી જાતજાતનાં ફૂલો, કમળો અને કુમુદો તથા સુવાસિત આમ્રમંજરી તેમાં ગૂંથેલી હોવાથી આ ફૂલમાળા અત્યંત સુગંધીદાર બનેલી છે અને પોતાની સુગંધ વડે એ આસપાસની દશેય દિશાઓને મહેકાવી રહેલી છે. છએ ઋતુઓમાં ઉત્પન્ન થનારાં ફૂલોની બનાવેલી માળાઓ પણ તેમાં રહેલી છે તેથી આ માળા દેદીપ્યમાન અને મનોહ૨ એવા લાલ, પીળા વગેરે જાતજાતના રંગોવાળી છે અને જોનારને અચંબો પમાડી દે એવી છે. મુખ્યત્વે એ સફેદ રંગની છે અને એમાં થોડા થોડા અંતરે બીજા રંગો પણ છે. આ ફૂલમાળાની સુવાસ ઘણે દૂર સુધી ફેલાયેલી છે. તેથી ઘણા ભમરાઓ આ ફૂલમાળા તરફ વેગપૂર્વક ધસી આવેલા છે. આ ફૂલમાળા જેવું સુગંધના સરોવર સમાન સુંદર સ્થાન પ્રાપ્ત થવાથી મોજમાં આવીને ભમરાઓ મધુર ગુંજારવ કરવા લાગેલા છે. જાતજાતના ભમરાઓ છે ને ભાતભાતના એમના રંગો છે. આવા ભમરાઓનો મોટો સમૂહ આ ફૂલમાળાની સુગંધમાં લયલીન ને મસ્ત બનીને એની આસપાસ સર્વત્ર ભમી રહેલો છે. ૫ વિશેષ નોંધ : તીર્થંકરોની માતાઓ ચૌદ મહાસ્વપ્નોમાંના આ સ્વપ્નમાં બે ફૂલમાળાઓ નહિ, પણ એક જ ફૂલમાળા જુએ છે. આ વાત ખાસ નોંધપાત્ર છે. બે ફૂલમાળાઓ તો પોતાને કેવળજ્ઞાન થતાં પહેલાં આવેલાં દસ સ્વપ્નોમાંના એક સ્વપ્નમાં શ્રી વીરપ્રભુએ પોતે જોયેલી છે. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં (એક) ફૂલમાળાને જોયેલી હોવાથી અરિહંત ત્રણેય ભુવનોના જીવોને માટે (આજ્ઞા દ્વારા) મસ્તકે ધારણ કરવા યોગ્ય થાય છે. પ્રભુએ પોતે સ્વપ્નમાં બે ફૂલમાળાઓ જોઈ એનાથી પ્રભુ સાધુધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારના ધર્મને કહેશે એમ સૂચવાય છે. આમ સ્વપ્નમાં માતાએ જોયેલી એક ફૂલમાળા અને પ્રભુએ જોયેલી બે ફૂલમાળા આ બંનેનાં ફળ અલગ-અલગ છે. ઉપકારી ધર્મગુરુ આદિનો વિનય ! ધર્મગુરુ બહારથી આવે ત્યારે ઊભા થવું, સામે જવું, એમને બેસવા આસન આપવું વગેરે વિનય કરવો. ઉદ્ધતાઈનો ત્યાગ કરી એમનાથી નીચા આસને બેસવું-બેઠક નીચી રાખવી. તેમની સામે પગ ઉપર પગ ચડાવીને બેસવું નહિ. ભગવાન, ધર્મગુરુ, વિદ્યાગુરુ અને ગુરુજન સમક્ષ પગ ઉપર પગ ચડાવીને બેસાય નહિ. ૧૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧ પૂર્ણિમાનો ચંદ Page #19 -------------------------------------------------------------------------- ________________ (૬) પૂર્ણિમાનો ચંદ્ર " છઠ્ઠા સ્વપ્નમાં જોવાયેલો ચંદ્ર અતિશય ઉજ્વળ કાંતિવાળો છે . સૌમ્ય હોવાથી સુખેથી જોઈ શકાય એવો ને શીતળતા આપનારો છે . એનું દર્શન લોકોના હૃદય અને નેત્રોને પ્રિય લાગે એવું છે . એ સોળેય કળાએ ખીલી ઊઠેલો પૂનમનો ચંદ્ર છે. એનું બિબ વિશાળ છે અને પૂરેપૂરું ગોળ છે. પોતાના ઝળહળતા પ્રકાશ વડે ગાઢ અંધકારને પણ ભેદી નાખે ને ભગાડી. મૂકે એવો તેજસ્વી છે. સૂર્યના તાપથી બિડાઈ ગયેલાં કમળોને પોતાનાં સૌમ્ય કિરણો વડે ફરીથી વિકસ્વર કરી દેનારો છે. કાજળ જેવી કાળી રાત્રિને પ્રકાશથી ભરી દઈને સુશોભિત બનાવી દેનારો છે. અરીસા(દર્પણ)ની સપાટી જેવો તેજસ્વી છે. હંસ જેવો ઉજ્વળ છે. ગ્રહ, નક્ષત્રો ને તારાઓનો અગ્રેસર છે. અંધકારનો શત્રુ છે . સમુદ્રમાં પાણીની ભરતી લાવનારો છે. સુંદર આકૃતિવાળો છે. સોળે કળાએ ખીલેલો હોવાથી આકાશને શોભાવનારો છે. આકાશના હાલતા-ચાલતા તિલક જેવો છે. વિશેષ નોંધ : સ્વપ્નમાં જોવામાં આવતો ચંદ્ર બીજનો નહિ, પણ સોળે કળાએ ખીલેલો પૂર્ણિમાનો હોય છે અને એનું ફળ વિશિષ્ટ હોય છે. આ વાત ખાસ નોંધપાત્રો છે . સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં પૂર્ણિમાના ચંદ્રને જોયેલો હોવાથી અરિહંત આખી પૃથ્વીને ચંદ્રની જેમ આનંદ આપનારા થાય છે. | આશાતનાથી બચો ! ઘરમાં દેવ-ગુરુની પ્રતિમા અને ફોટા જ્યાં ખાવા-પીવા આદિની પ્રવૃત્તિ ન થતી હોય ત્યાં જ રાખવા જોઈએ. એવી જગ્યાના અભાવે પ્રતિમા અને ફોટા રાખવા હોય તો તેની આડે સુયોગ્ય રીતે સુંદર પડદા આદિની વ્યવસ્થા કરવી જોઈએ . જયાં ધૂમ્રપાન તથા કામાદિની અશિષ્ટ ચેષ્ટાઓ વગેરે થતું હોય ત્યાં દેવ-ગુરુની પ્રતિમા અને ફોટા તથા માબાપના ફોટા પણ ઉઘાડી તો ન જ રખાય. આડો પડદો રાખવાથી દેવગુરુની આશાતનાથી બચી જવાય છે. તેમના પ્રત્યેનો તેમજ માબાપ આદિ ઘરના વડીલો પ્રત્યેનો આદરભાવ ને મર્યાદા જળવાય છે. (૧૭) - For Private & Personal use only www.ainenbrary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ ૭ સૂર્ય संधवाणी Page #21 -------------------------------------------------------------------------- ________________ ' (૭) સૂર્ય સાતમા સ્વપ્નમાં જોવાયેલો સૂર્ય અંધકારને ભેદી નાખનારો છે. તેજ વડે ઝળહળતું એનું રૂપ છે. લોકોની આંખોને આંજી નાખે એવા પ્રચંડ પ્રકાશવાળો છે. ઉદય પામી રહેલો હોવાથી લાલાશવાળો છે. કમળોનાં વનોને વિકસાવીને એને સુશોભિત બનાવી દેનારો છે. મેષ, વૃષભ વગેરે બારેય રાશિઓમાં સંક્રમણ કરીને જ્યોતિષના લક્ષણને જણાવનારો છે. આકાશના દીપક સમાન છે. પોતાનાં તેજસ્વી કિરણો વડે બરફના પહાડને ઓગાળી નાખનારો છે. ગ્રહ, નક્ષત્ર અને તારાઓનો સ્વામી છે. રાત્રિનો વિનાશક છે. ઉદય અને અસ્ત સમયે એક એક મુહૂર્ત સુધી સુખપૂર્વક જોઈ શકાય એવા સૌમ્ય રૂપને ધારણ કરનારો છે અને બાકીના સમયે દુ:ખપૂર્વક જોઈ શકાય એવા પ્રચંડ રૂપને ધારણ કરનારો છે. ચોર, જા૨ જેવા પાપીઓની પાપ-પ્રવૃત્તિને રોકી દેનારો છે. પોતાના તાપ વડે ઠંડીથી ધ્રુજતા લોકોની ઠંડીને ઉડાડી દેનારો છે. મેરુ પર્વતની આસપાસ ફર્યા કરનારો છે. હજાર કિરણોવાળો છે. ચંદ્ર, નક્ષત્ર અને તારાને નિસ્તેજ બનાવી દેનારો છે. વિશેષ નોંધ : સૂર્યનું વિમાન બાદર પૃથ્વીકાય જીવોનું બનેલું છે. એ જીવો સ્વભાવથી શીતળ છે, તેથી જાતે તપતા નહિ હોવા છતાં આતપનામકર્મના ઉદયથી આખા જગતને તપાવે છે. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં સૂર્યને જોયેલો હોવાથી અરિહંત ભામંડલથી | ભૂષિત થાય છે. મહાવીર જયંતી’ એમ લખાય પણ નહિ અને બોલાય પણ નહિ. ચૈત્ર સુદ ૧૩ના દિવસને ‘મહાવીર જન્મકલ્યાણકદિન' કહેવાય. પર્યુષણના પાંચમા દિવસને “મહાવીરજન્મવાચનદિન’ કહેવાય. આ બંને દિવસને “મહાવીર જયંતી” કહેવાય જ નહિ. સામાન્ય માણસ માટે વપરાતો ‘જયંતી’ શબ્દ તીર્થંકર પરમાત્મા જેવા લોકોત્તર મહાપુરુષ માટે | વપરાય જ નહિ. મહાવીર જયંતી’ એમ લખવાથી અને બોલવાથી શ્રી મહાવીર પ્રભુની આશાતના થાય છે. આપણે આશાતનાથી બચવું જોઈએ. Jain Education Interna For Private & Personal use only www.alnelibrary.org Page #22 -------------------------------------------------------------------------- ________________ ૮ ધ્વજ + Page #23 -------------------------------------------------------------------------- ________________ ૮) ધ્વજ આઠમા સ્વપ્નમાં જોવાયેલો ધ્વજ સુવર્ણના બનાવેલા દંડની ટોચ ઉપર સ્થાપન કરેલો છે. પંચવણ, મનોહર, સુકોમળ અને હવાથી ફરકતાં મોરપીંછાઓ વડે કરાયેલા કેશવાળો છે, તેથી આ ધ્વજ અત્યંત શોભી રહેલો છે. ધ્વજ ઉપર સફે દ ને સુંદર સિંહ ચિતરેલો છે. હવાથી ધ્વજ ફરકી રહ્યો છે એથી એમાં ચિતરેલો સિંહ વારંવાર આકાશ તરફ ઉછળતો દેખાય છે. એથી એ પોતાના મોટા પરાક્રમ વડે આકાશને ફાડી નાખવાનો પ્રયત્ન કરી રહ્યો હોય એવો ભાસ જોનારાઓને થાય છે. આ ધ્વજ બહુ મોટો છે અને લોકોને જોયા જ કરવાનું મન થાય એવો સુંદર છે. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં ધ્વજને જોયેલો હોવાથી અરિહંત ધર્મરૂપી ધ્વજથી વિભૂષિત થાય છે. ગુણ અને દોષ ગુણ એ આપણા જીવનનું ધર્મધન છે. એને સાચવી રાખવું જોઈએ. એને બદલે આપણે સત્સંગનો ત્યાગ કરી, કુસંગમાં પડીને આપણા ધર્મધનને લૂંટાવા દઇએ છીએ. I એટલે એ ગુણરૂપી ખજાનો ખાલી થઈ જાય છે. દોષ એ આપણા જીવનમાં જામેલો ઉકરડો છે. આ ઉકરડો કોઈ જોઈ ન જાય, કદાચ કોઈના જોવામાં આવી જાય તો એમાંથી એ થોડો પણ કચરો ઉઠાવી ન જાય એની આપણે તીવ્ર તકેદારી રાખીએ છીએ. એથી આપણા જીવનમાં દોષોનો ઉકરડો વધતો જ રહે છે. જે ચીજને આપણે સાચવીએ એમાં નિત્ય વધારો થાય અને જે ચીજને લૂંટાવા દઈએ એમાં નિત્ય ઘટાડો થાય. આપણને આપણા આત્માની શ્રીમંતાઈ ઉપર અણગમો છે ને ગરીબી ઉપર ગમો છે ! ટકોર અને ટક ટક ! અવસર જોઈને વિવેકપૂર્વક કહેવાય એનું નામ ટકોર ! અવસર જોયા વિના ગમે ત્યારે ગમે તેને ગમે તેમ કહી દેવાય એનું નામ ટક ટક ! ટકોર માણસને ચકોર બનાવે છે, જ્યારે ટક ટક માણસને નઠોર બનાવે છે ! માતા પર સ્નેહ ! માતા સ્તનપાન કરાવતી હોય ત્યાં સુધી પશુઓ, પત્ની મળે ત્યાં સુધી અધમ પુરુષો, માતા ઘરકામ કરતી હોય ત્યાં સુધી મધ્યમ પુરુષો અને માતાને તીર્થ સમાન માનીને | ઉત્તમ પુરુષો જીવનપર્યત માતા ઉપર સ્નેહ રાખે છે. For Private Personal use only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રીદેવી 0 OP | | | | |||||| | | | | || 0 New Sજપ 10N0 T || 4 Non I see if I T ITT |||||||||| કાપી in min | TET 1 || ir N/ N/ANI , |||| | 4 કપ T IT COM ! I T લો T ilji RANASA NTwifyinitછે Page #25 -------------------------------------------------------------------------- ________________ wwwwww TRA Mon 1 Page #26 -------------------------------------------------------------------------- ________________ ૯ પૂર્ણકળશ Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) કળશ નવમા સ્વપ્નમાં જોવાયેલો કળશ ઝળહળતી કાંતિવાળો છે . નિર્મળ જળથી સંપૂર્ણ ભરેલો છે તેથી મહામંગળકારી છે. એની ચારે બાજુ કમળો સ્થાપન કરવામાં આવેલાં છે. એનાથી એની શોભા વધી રહેલી છે. સર્વ પ્રકારનાં મંગળોને ભેગા થવા માટેના સંકેતના સ્થાનભૂત છે. ઉત્તમ રતનો વડે શોભતા રત્નમય વિકસિત કમળ ઉપર સ્થાપન કરવામાં આવેલો છે. અનુપમ શોભાવાળો છે અને તેજ:પુંજથી સર્વ દિશાઓને ઝળહળાવી રહેલો છે. ઉત્તમ લક્ષ્મીને મેળવી આપનારો છે. સર્વ પ્રકારનાં અમંગળોથી રહિત છે તેથી કલ્યાણકારી છે. સર્વ ઋતુઓનાં તાજાં ને સુગંધી ફૂલોથી ગૂંથેલી માળા એના કંઠમાં સ્થાપન કરવામાં આવેલી છે. વિશેષ નોંધ : સ્વપ્નમાં જોવામાં આવતો કળશ, કમળ ઉપર સ્થાપન કરવામાં આવેલો હોય છે. ' અને એના કંઠમાં ફૂલમાળા હોય છે. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં કળશને જોયેલો હોવાથી અરિહંત ધર્મરૂપી મહેલના શિખર ઉપર રહેનારા થાય છે. સર્વ જીવોની દયા એ જ સાચી દયા છે. કોઈ પણ જીવ આપણો શત્રુ નથી, સર્વ જીવો આપણા મિત્ર છે, માટે નાનામાં નાના જીવની પણ રક્ષા કરવાનો પ્રયત્ન કરવો જાણી જોઈને કોઈ પણ જીવને કદી પણ મરાય નહિ. હંમેશાં નીચે જોઈને ચાલવું માત્ર મનુષ્યની નહિ, સર્વ જીવોની દયા એ જ સાચી દયા છે. | બે પ્રકારની જીભ ! જીભ બે પ્રકારની છે : તોતડી ને તોછડી ! જીભનું તોતડાપણું દૂર કરવું એ આપણા હાથની વાત નથી, જ્યારે તોછડાપણું દૂર કરવું એ આપણા હાથની વાત છે. તોતડી જીભ પોતાના અંતરના ભાવોને જણાવવા નિષ્ફળ નીવડે છે, જ્યારે તોછડી જીભ કોઈના અંતરમાં વસવા નિષ્ફળ નીવડે છે. પહેલી નિષ્ફળતા નભાવી લેવાય એવી છે બીજી નિષ્ફળતા ક્ષત્ર નથી, કારણ કે એ ઉભયને અહિતકર્તા છે. આત્મકલ્યાણકારી સર્વ જિનાજ્ઞાઓ શ્રદ્ધાપૂર્વક સંપૂર્ણપણે માનવી અને યશાશક્તિ પાળવી તેમજ ઉપકારી જ્ઞાની ગુરુભગવંતોની જિનાજ્ઞા મુજબની આજ્ઞાઓ, મસ્તકે ચડાવવી - આ વિનયગુણને બતાવનારા આત્મહિતકર આચારો છે. ૨ ૫) For Private & Personal use only Page #28 -------------------------------------------------------------------------- ________________ છે AllT ahlakih Ob Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦) પદ્મસરોવર * દસમા સ્વપ્નમાં જોવાયેલા પદ્મસરોવરમાં ઊગેલાં મોટાં કમળો, ઉદય પામતી સૂર્યનાં કિરણો વડે વિકસી રહેલાં છે. એ કમળોની સુવાસથી પાસરોવરનું પાણી સુવાસિત બનેલું છે અને એ કમળોની પરાગ એના પાણીમાં ભળવાથી એનું પાણી કંઈક લાલ-પીળા રંગવાળું બનેલું છે. એની અંદર રહેલાં માછલાં, મગરમચ્છ વગેરે જળચર જીવો એમાં દોડાદોડી, ક્રીડા ને કલ્લોલ કરી રહ્યાં છે. એ ૫00 જોજન પહોળું છે અને ૧૦૦૦ જો જન લાંબું છે . પદ્મો, કુમુદો, રાતાં કમળો , હજાર પાંખડીવાળા મહાપધો અને સફેદ કમળો-આવાં જાતજાતનાં કમળો એમાં ઊગેલાં છે અને એ બધાંની ઘણી મોટી શોભા એમાં ફેલાઈ રહેલી છે, તેથી આ પધસરોવર અત્યંત ઝળહળાયમાન થઈ રહ્યું છે અને મનને આનંદ પમાડે એવી અનુપમ શોભાવાળું બનેલું છે. એની અંદર ઊગેલાં કમળોની સુવાસ દૂર સુધી ફેલાયેલી છે. એ મોહક સુવાસથી આકર્ષાઈને પદ્મસરોવર તરફ દોડી આવેલા અને આવું સુંદર સ્થાન પ્રાપ્ત થવાથી આનંદમાં આવી ગયેલા ઘણા ભમરાઓ પુષ્પાસનો આસ્વાદ માણી રહ્યા છે. એમાં કમલિનીઓનાં પાંદડાં નીલરત્નની જેમ શોભે છે અને એના ઉપર ઊડીને પડેલાં સ્વચ્છ જળનાં બિંદુઓ મોતીની જેમ શોભે છે. આ પદ્મસરોવર લોકોનાં હૃદય અને નેત્રોને પ્રિય લાગે એવું છે. અને સર્વ સરોવરોમાં પૂજનીય છે. co સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં પદ્મસરોવરને જોયેલું હોવાથી અરિહંત, દેવતાઓએ સંચારેલાં કમળો ઉપર ચાલનારા થાય છે. તીર્થકરોની કાયા ૧. તીર્થકરોની કાયા પ્રસ્વેદ, મેલ અને રોગાદિથી રહિત હોય છે. એમનો શ્વાસવાય સુગંધી હોય છે અને એમના શરીરનાં લોહી-માંસ ગાયના દૂધ જેવા સફેદ હોય છે. ૨. તીર્થકરો પોતાના અંગુલના માપથી ૧૨૦ આંગળ ઊંચા હોય છે. તીર્થકર સિવાયના ઉત્તમ પુરુષો ૧૦૮ આગળ, મધ્યમ પુરુષો ૯૬ આંગળ અને હીન પુરુષો ૮૪ આંગળ ઊંચા હોય છે. For Private & Personal use only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ખીરસમુદ્ ખીરસમુદ્ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ખીરસમુદ્ર અગિયારમા સ્વપ્નમાં જોવાયેલા ખીરસમુદ્રમાં ચારેય બાજુએથી પાણીની ભરતી થઈ રહેલી છે. તેમાં કલ્લોલો અને મોજાં ઉત્પન્ન થઈ રહ્યાં છે. એનું પાણી વારંવાર એકઠું થઈને વારંવાર જુદું પડી રહ્યું છે, અત્યંત વેગપૂર્વક કિનારા તરફ ધસી રહ્યું છે અને ત્યાંથી અથડાઈને પાછું ફરી રહ્યું છે, તેથી આ સમુદ્ર અત્યંત શોભાવાળો અને મનોહર લાગે છે. એમાં રહેલાં મોટા મગરમચ્છ, માછલાં વગેરે જળચર જીવો પોતાની પૂંછડીઓ પાણીમાં વારંવાર જોરથી પછાડી રહ્યાં છે એથી એની અંદર કપૂર જેવાં ઉજ્વળ ફીણ ઉત્પન્ન થઈને ચારે તરફ પ્રસરી રહ્યાં છે. ગંગા વગેરે મોટી મોટી નદીઓનાં વેગપૂર્વક ધસી આવતાં પાણી એમાં પડી રહ્યાં છે એથી એમાં ઠેકઠેકાણે ઘુમરીઓ ઉત્પન્ન થયેલી છે. ખીરસમુદ્રનું જળ એ ઘૂમરીઓમાં સપડાઈને ગોળાકારે ફરી રહ્યું છે. એમાંથી બહાર નહિ નીકળી શકવાને કારણે ઊંચે ઊછળી-ઊછળીને પાછું એ ઘૂમરીઓમાં જ પડ્યા કરે છે અને એમાં જ ભમ્યા કરે છે. આમ ખીરસમુદ્રનું જળ સ્વાભાવિક રીતે જ ચપળ બની રહેલું છે. વિશેષ નોંધ : સમુદ્રનું ચિત્ર તો યથાર્થ દોરી શકાય છે, પણ એનો આકાર બનાવવો કઠિન હોવાથી, આજકાલ સમુદ્રના પ્રતીકરૂપે વહાણનો આકાર બનાવાય છે. પરંતુ એથી જોનારાઓને સમુદ્રને બદલે વહાણના સ્વપ્નનો ભ્રમ થવાનો સંભવ રહે છે. એવો ભ્રમ ન થાય તે માટે યોગ્ય માર્ગદર્શન આપવા દ્વારા કુશળ કારીગર પાસે નાના ચિત્રમાં બતાવ્યા મુજબનો સમુદ્રનો જ આકાર બનાવાય તો જોનારાઓને ભ્રમ થવાનો સંભવ રહે નહિ. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં સમુદ્રને જોયેલો હોવાથી અરિહંત કેવળજ્ઞાનરૂપી રત્નોના સ્થાનભૂત થાય છે અર્થાત ભવ્યાત્માઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવનારા થાય છે. સુપુત્રનું કર્તવ્ય ! | શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી અવિરુદ્ધ એવી જે કોઈ આજ્ઞા આપણા ઉપકારી માતાપિતા આપણને કરે તે આજ્ઞાને આદરપૂર્વક મસ્તકે ચડાવવી, રોજ સવારે તેમનાં ચરણોમાં મસ્તકે મૂકીને તેમને પગે લાગવું, કદી પણ તેમની સામે બોલવું નહિ અને તેઓ જીવે ત્યાં સુધી તેમની ઉત્તમ પ્રકારે સેવા કરવી તેમ જ તેમને સમાધિ આપીને સદ્ગતિ પમાડવી એ સુપુત્રનું કર્તવ્ય છે. Personal use only Page #32 -------------------------------------------------------------------------- ________________ DUOTUVUUDUTULUUNITIDUTIVUUDUD MUUTUUUUUD UUUUUUUUUU | RD.e છે 2 કે જ 2) . ... V ૧૨ દેવવિમાન Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દેવવિમાન બારમા સ્વપ્નમાં જોવાયેલું દેવવિમાન અત્યંત ઝળહળતી કાંતિવાળું અને દેદીપ્યમાન શોભાવાળું છે. એની અંદર સુવર્ણથી બનાવેલા અને રત્નજડિત એવા એક હજા૨ ને આઠ થાંભલા છે. એનાથી એ શોભી રહેલું છે અને આકાશને પણ દીપાવી રહેલું છે. એની અંદ૨ સુવર્ણનાં પાંદડાં ઉપર સાચાં મોતી ભરાવેલાં છે, એનાથી એની કાંતિ ઝગમગી રહેલી છે. એની અંદર દિવ્ય અને દેદીપ્યમાન એવી ફૂલમાળાઓ પણ ભરાવવામાં આવી છે. એની અંદર જાતજાતનાં સુંદર ચિત્રો દોરેલાં છે એથી એની શોભા જોનારને અચરજ પમાડે એવી છે. એની અંદર ગંધર્વ દેવોનાં ગીતગાન ચાલી રહ્યાં છે તેમ જ જાતજાતનાં દિવ્ય વાજિંત્રો પણ વાગી રહ્યાં છે. એના નાદ વડે આ વિમાન સંપૂર્ણ ઘોષવાળું બનેલું છે. એની અંદર સતત દેવદુંદુભિ વાગી રહી છે. જળભરેલા વિશાળ વાદળાની ગર્જના જેવો મોટો અને ગંભીર એનો નાદ છે અને એ નાદ આખાય જીવલોકમાં સંભળાઈ રહ્યો છે. એની અંદર જાતજાતના ધૂપો કરાઈ રહ્યા છે. વળી એમાં જાતજાતનાં સુંગધી દ્રવ્યો પણ રહેલાં છે. એમાંથી મઘમઘતી સુવાસ ઊઠેલી છે અને એ વિમાનની અંદર અને બહાર સર્વત્ર ફેલાઈ રહેલી છે તેથી આ વિમાન અત્યંત મોહક બનેલું છે. પ્રકાશથી સદાય ઝળહળી રહેલું છે. સફેદ રંગનું હોવાથી સફેદ કાંતિવાળું છે. ઉત્તમ જાતિના દેવોના નિવાસથી સદાય શોભી રહેલું છે. વળી એ દેવો શાતાવેદનીય સુખને ભોગવનારા છે, એથી આ વિમાન મહામંગળને સૂચવનારું છે. શ્રેષ્ઠ વિમાનોમાં શ્વેત કમળની જેમ શોભી રહેલું છે. વિશેષ નોંધ : આ દેવવિમાન ખાલી હોતું નથી, પણ શાતાવેદનીય સુખનો અનુભવ કરી રહેલા ઉત્તમ જાતિના દેવોથી ભરેલું હોય છે, એથી જ મહામંગળકારી હોય છે. જે તીર્થંકરોનો આત્મા સ્વર્ગમાંથી આવે છે તે તીર્થંકરની માતા વિમાનને જુએ છે અને જે તીર્થંકરનો આત્મા નરકમાંથી આવે છે તે તીર્થંકરની માતા વિમાનના સ્થાને ભવનને જુએ છે. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં દેવવિમાન જોયેલું હોવાથી અરિહંત વૈમાનિક દેવોના પણ પૂજ્ય થાય છે. ૧. દૃષ્ટિથી જમીન તપાસીને પગ મુકાય, વસ્ત્રથી ગાળીને જળ પિવાય, સત્યથી પવિત્ર થયેલું વચન બોલાય અને મનથી પૂર્ણ વિચાર કરીને આચરણ કરાય. ૨. પાપ થાય એવું કમાવું, માદાં પડીએ એવું ખાવું, ને દેવું થાય એવું ખર્ચવું હિતાવહ નથી. ३१ www.jainglibrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૩ રત્નરાશિ Page #35 -------------------------------------------------------------------------- ________________ (૧૩) રત્નરાશિ " તેરમા સ્વપ્નમાં જોવાયેલા રત્નોના ઢગલામાં પુલકરન, વજરતન, નીલરત્ન, સમ્યકરત્ન, કેર્કેતનરત્ન, લોહિતાક્ષરત્ન, મરકતમણિ, મસારગલ્લરત્ન, પ્રવાલરત્ન, સ્ફટિકરત્ન, સૌગંધિકરત્ન, હંસગર્ભરત્ન, અંજનરત્ન, ચંદ્રકાંતમણિ વગેરે જાતજાતનાં રત્નોના સમૂહ રહેલા છે. રત્નોનો એ ઢગલો ભૂમિ ઉપર રહેલો હોવા છતાં આકાશને પણ દીપાવી રહેલો છે. મેરુ પર્વતની જેમ ઊંચો છે. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં રત્નના ઢગલાને જોયેલો હોવાથી અરિહંત રત્નના કિલ્લાથી ભૂષિત થાય છે. અર્થાત દેવોએ રચેલા સમવસરણમાં બેસીને ધર્મનો ઉપદેશ આપનારા થાય છે. (ચોવીસ તીર્થકરોનાં માતા-પિતા આદિ દર્શાવનારો કોઠો) - જિતશત્રુ ગજ $ સેના $ $ વીમા સંવર ૫. જન્મનગરી ઇક્વાકુભૂમિ અયોધ્યા શ્રાવસ્તી અયોધ્યા અયોધ્યા કૌશાંબી વારાણસી ચંદ્રપુરી કાકલ્દી. દિલપુર સિહપુર 1 0 પૃથ્વી ) , ક્રમાંક તીર્થકર ઋષભદેવ અજિતનાથ સંભવનાથ અભિનંદનસ્વામી સુમતિનાથ પદ્મપ્રભુસ્વામી સુપાર્શ્વનાથ ચંદ્રપ્રભસ્વામી સુવિધિનાથ શીતલનાથ ૧૧. શ્રેયાંસનાથ ૧૨. વાસુપૂજ્યસ્વામી વિમલનાથ ૧૪. અનંતનાથ ધર્મનાથ ૧૬. શાંતિનાથ ૧૭. કુંથુનાથ અરનાથ મલ્લિનાથ | મુનિસુવ્રતસ્વામી ૨૧. નમિનાથ ૨૨. નેમિનાથ ૨૩. પાર્શ્વનાથ ૨૪. મહાવીરસ્વામી પિતા માતા નાભિ મરુદેવા વિજયા જિતારિ. સિદ્ધાર્થ મેઘ મંગલા ધર સુસીમા પ્રતિષ્ઠ મહસેન લક્ષ્મણા સુગ્રીવ રામા દઢરથા નંદા વિણ વિષ્ણુ વસુપૂજ્ય જયા યામાં સિંહસેન સુયા . ભાનું સુવ્રતા વિશ્વસેન અચિરા સૂર સુદર્શન દેવી પ્રભાવતી સુમિત્રો પદ્માવતી વિજય વા સમુદ્રવિજય શિવા અશ્વસેના વામાં સિદ્ધાર્થ ત્રિશલા ચંપા લાંછન આયુષ્ય વૃષભ ૮૪ લાખ પૂર્વ ૭૨ લાખ પૂર્વ અશ્વ ૬૦ લાખ પૂર્વ ૫૦ લાખ પૂર્વ ક્રૌંચપક્ષી ૪૦ લાખ પૂર્વ પદ્મ. ૩૦ લાખ પૂર્વ સ્વસ્તિક ૨૦ લાખ પૂર્વ ચન્દ્ર ૧૦ લાખ પૂર્વ મકર ૨ લાખ પૂર્વ શ્રીવત્સ ૧ લાખ પૂર્વ ખગી. ૮૪ લાખ વર્ષ મહિષ ૭૨ લાખ વર્ષ શ્કર ૬૦ લાખ વર્ષ શ્યન ૩૦ લાખ વર્ષ વજ ૧૦ લાખ વર્ષ મૃગ ૧ લાખ વર્ષ છાનું ૯૫ હજાર વર્ષ નંદ્યાવર્ત ૮૪ હજાર વર્ષ કલશ પ૫ હજાર વર્ષ કુર્મ ૩૦ હજાર વર્ષ નીલોત્પલ ૧૦ હજાર વર્ષ શંખ ૧ હજાર વર્ષ ફણી-સર્પ ૧૦૦ વર્ષ સિંહ ૭૨ વર્ષ કૃતવર્મા કાંડિલ્યપુર અયોધ્યા રત્નપુર ગજપુર શ્રી. ગજપુર ગજપુર કુંભ મિથિલા રાજગૃહ મિથિલા શૌર્યપુર વારાણસી કુંડપુર Jain Educatiomine Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૪ सिंधवा નિધૂમઅગ્નિ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪) નિર્ધમ અગ્નિ ચૌદમા સ્વપ્નમાં જોવાયેલા નિર્ધમ અગ્નિમાં ઘણા મોટા પ્રમાણમાં ઉજ્જ્વળ ઘી અને પીળું મધ ચારે બાજુએથી છાંટવામાં આવી રહ્યું છે એથી એની જ્વાળાઓ ધુમાડા વગરની છે. એ જ્વાળાઓ ઊંચે બળી રહી છે અને એમાંથી ધગ ધગ એવો અવાજ નીકળી રહ્યો છે એથી આ અગ્નિ ઘણો પ્રકાશમાન અને મનોહર લાગે છે. આ અગ્નિની એક જ્વાળા ઊંચી છે તો બીજી એના કરતાં પણ ઊંચી છે અને ત્રીજી વળી એના કરતાંય ઊંચી છે. વળી એક જ્વાળા બીજી જ્વાળામાં અને બીજી જ્વાળા ત્રીજી જ્વાળામાં પ્રવેશેલી છે. આમ અનુક્રમે ઊંચી ઊંચી અને એકબીજીની અંદર પ્રવેશેલી એવી એની જ્વાળાઓ છે. વળી એ જ્વાળાઓ આકાશ સુધી ઊંચે બળી રહેલી છે. DIMPES વિશેષ નોંધ ઃ સ્વપ્નમાં જોવામાં આવતો અગ્નિ નિધૂમ હોય છે. એની અંદર મોટા પ્રમાણમાં છંટાઈ રહેલાં ઘી આદિ દ્રવ્યોને કારણે જ એ ધુમાડા વગરનો બનેલો હોય છે. નિર્ધમ અગ્નિ જ મંગળકારી હોય છે. સ્વપ્નો ચૌદની સંખ્યામાં જોવાયેલાં હોવાથી અરિહંત પરમાત્મા ચૌદ રાજલોકના અગ્રભાગ ઉપર રહેનારા થાય છે અર્થાત્ મોક્ષગામી થાય છે. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં નિર્ધમ અગ્નિને જોયેલો હોવાથી અરિહંત ભવ્યાત્માઓ રૂપી સુવર્ણની શુદ્ધિ કરનારા થાય છે. વૃક્ષવૃત્તિ ! વૃક્ષો પોતે તડકામાં ઊભાં રહીને પણ બીજાને છાંયો આપે છે. વૃક્ષો પોતાનાં ફળો પોતે ખાતાં નથી. એઓનાં ફળો પણ બીજાને માટે જ હોય છે. તેથી વૃક્ષો સજ્જનતાનું પ્રતીક છે. પુણ્યોદયે આપણને મળેલી ભૌતિક સંપત્તિ આપણે પોતે જ ભોગવીએ એમાં એની સાર્થકતા નથી, પણ એ પરાર્થે ખરચાય, પરોપકાર માટે વપરાય એમાં જ એની સાર્થકતા છે એવો હિતકર બોધ વૃક્ષો દ્વારા આપણને મળે છે. વૃક્ષવૃત્તિ સદા આદરણીય છે. ૩૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણમાં પ્રભુ મહાવીર જન્મવાચન દિને સુપનો ઉતારવા અંગે હાલમાં પર્યુષણમાં પ્રભુ મહાવીર જન્મવાચન દિને સુપનો ઉતારવા અંગેની જુદાજુદા સંઘોમાં વિવિધ પદ્ધતિઓ જોવા મળે છે. કેટલાક સંઘોમાં શરૂઆતના બે-અઢી કલાક તો ચૌદેય સુપનો સંબંધી અને ઘોડિયા પારણા સંબંધી બધી બોલીઓ એક સાથે બોલવામાં પસાર થાય છે. બધી બોલીઓ બોલાઈ રહ્યા પછી બોલીઓ મુજબનું ચૌદેય સુપનો સંબંધી કાર્ય માત્ર અડધા કલાક જેવા સમયમાં એક સાથે જ કરાય છે. તે વખતે ચૌદેય સુપનો સંબંધી બોલી બોલનારા સર્વ ભાગ્યશાળીઓ એક સાથે મોટા સમૂહમાં ભેગા થઈ સુપનો આસપાસ ટોળે વળીને ઊભા રહી જાય છે. એથી આવા પુણ્યપ્રસંગને હર્ષોલ્લાસપૂર્વક નજરે નીહાળવા માટે ત્યાં ઉપસ્થિત સભાજનો બોલીઓ મુજબનાં, સુપનોને માળા પહેરાવવી વગેરે પુણ્યકાર્યોને બિલકુલ જોઈ શકતા નથી. આથી સભાજનોને એમાં રસ રહેતો નથી. એ પુણ્યકાર્યોમાં રસ માત્ર બોલી બોલનારાઓને જ રહે છે. કેટલાંક ગામોના સંઘોમાં નીચે મુજબની એક વ્યવસ્થિત ને સુંદર પદ્ધતિ જોવા મળે છે. સૌપ્રથમ સંઘના રિવાજ મુજબની મુનીમ બનવાની તથા આદેશ લેનારને કુંકુમ તિલક કરવું વગેરે બોલીઓ બોલાય છે. ત્યાર પછી સગવડ પ્રમાણેના માળિયા જેવાં ઊંચા સ્થાનમાં બેસીને આકાશમાંથી ચૌદેય સુપનો ઉતારવા અંગેની બોલી બોલાય છે. ત્યાર પછી પ્રથમ હાથીનું સુપન ઉતારાય છે. પછી એને ઝુલાવવાની બોલી બોલાય છે. આદેશ મેળવનાર આવીને સુપનને ઝુલાવ્યા કરે છે. સુપનને ઝુલતું રાખીને જ સંઘના રિવાજ મુજબની સુપનને ફૂલની માળા પહેરાવવાની બોલી બોલાય છે. આદેશ અપાયા પછી આદેશ મેળવનાર આવીને સુપનને ફૂલની માળા પહેરાવી જાય છે. ત્યાર પછી સુપનને સોનાની, મોતીની વગેરે માળાઓ પહેરાવવાની બોલીઓ ક્રમસર બોલાય છે. જેમ જેમ આદેશ અપાતા જાય છે તેમ તેમ આદેશ મેળવનાર ભાગ્યશાળીઓ આવી-આવીને આદેશ મુજબના લાભ એજ વખતે લેતા રહે છે અને તિલક કરાવવું વગેરે કાર્યો પતાવીને પોતપોતાના સ્થાને બેસી જાય છે. છેલ્લે સુપનને માથે લઈને પાટ ઉપર પધરાવવાની બોલી બોલાય છે. આદેશ મેળવનાર (સ્ત્રી) આવીને સુપનને માથે લઈને પાટ ઉપર પધરાવે છે. ( આ પ્રમાણેનાં પ્રથમ સુપન સંબંધી સર્વ કાર્યો એજ વખતે પૂર્ણ કરાય છે ને ત્યાર પછી વૃષભ વગેરે બાકીનાં સુપનો ક્રમસર ઉતારાય છે અને પ્રથમ સુપનની જેમ જ સર્વ સુપનો અંગેની બોલીઓ બોલાય છે અને જેમ જેમ આદેશ અપાતા જાય છે તેમ તેમ આદેશ મુજબના લાભ એજ વખતે લેવાતા જાય છે. | છેલ્લે ઘોડિયા પારણા અંગેની રિવાજ મુજબની બોલીઓ બોલાય છે અને પારણામાં ચાંદીનું શ્રીફળ પધરાવીને પારણું ઝુલાવવું વગેરે કાર્યો થાય છે. | નોંધ : પારણું ઝુલાવવાનું કાર્ય સ્ત્રીઓને યોગ્ય હોવાથી તે કાર્ય માત્ર સ્ત્રીઓ દ્વારા કરાય તે જ યોગ્ય છે. સ્ત્રી-પુરુષો ભેગાં મળીને પારણું ઝુલાવે તે મર્યાદા સંગત નથી. | સુપનો ઉતારવા અંગેની આ પદ્ધતિ વ્યવસ્થિત ને અનુકરણીય એટલા માટે જણાય છે કે બોલી મુજબનું પ્રત્યેક કાર્ય આદેશ મળતાંની સાથે જ એક પછી એક એમ ક્રમસર કરાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ સુપનની નજીક એક જ બોલીનો આદેશ મેળવનાર બે-ચાર પુણ્યશાળીઓ જ આવતા હોવાથી ત્યાં જરાય ભીડ થતી નથી. એથી સંઘના સર્વ ભાઈ-બહેનો ઠીકઠીક સમય સુધી ઝુલતાં રહેતાં સર્વ સુપનોનાં દર્શન નિરંતરાયપણે કરી શકે છે ને બોલીઓ અંગેનાં સર્વ પુણ્યકાર્યોને પણ સારી રીતે જોઈ શકે છે. આથી સભાજનોનો રસ ને હર્ષોલ્લાસ આદિથી અંત સુધી સારી રીતે જળવાઈ રહે છે. - તા.ક. પર્યુષણ મહાપર્વના આ દિવસે મોડું થવાના કારણે રાત્રિભોજનના દોષનું સેવન કોઈનેય ન થાય તે માટે બોલીઓ બોલવાના સમયની મર્યાદા બાંધીને આ માંગલિક પુણ્યપ્રસંગની પૂર્ણાહુતિ સાવધાન રહીને સવેળા કરવા યોગ્ય છે. | સુપનોની બોલીનું દ્રવ્ય દેવદ્રવ્ય છે ! ( પ્રશ્ન : શ્રી તીર્થંકર પરમાત્માની માતાને ચૌદ મહાસ્વપ્નો આવ્યાં ત્યારે ભગવાન તો ગૃહસ્થ હતા તો સુપન નિમિત્તે બોલાતું દ્રવ્ય દેવદ્રવ્ય કેમ કહેવાય ? ઉત્તર : ભગવાન માતાના ગર્ભમાં આવે ત્યારથી જ પ્રદેશોદયથી તીર્થંકર નામકર્મનો ઉદય હોવાથી ભગવાન છે. માટે જ ચ્યવનકલ્યાણકની ઊજવણી તરીકે ઇન્દ્ર મહારાજા. દેવલોકમાં બેઠાં બેઠાં જયારે અવધિજ્ઞાનથી ભગવાનને માતાના ગર્ભમાં આવેલા જુએ છે ત્યારે તેમને ભગવાન તરીકે જ માને છે અને સિંહાસન પરથી ઊઠી, પગમાંથી મોજડીઓ ઉતારી, તેમની સામે ૭ ૮ ડગલાં જાય છે ને ખેસ ધારણ કરીને ‘નમુત્યુ |’ સ્તોત્ર વડે તેમની સ્તવના કરે છે. પણ ખાસ સમજવા જેવી વાત એ છે કે તીર્થંકર પરમાત્મા અને ચક્રવતી જયારે માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે જેમ તીર્થંકરની માતા ચૌદ મહાસ્વપ્નો જુએ છે તેમ ચક્રવતીની માતા પણ ચૌદ મહાસ્વપ્નો જુએ છે. આમ છતાં ચક્રવતીની માતાને આવેલાં ચૌદ મહાસ્વપ્નોની બોલીઓ બોલાતી નથી, પણ તીર્થકરની માતાને આવેલાં ચૌદ મહાસ્વપ્નોની બોલીઓ જ બોલાય છે એમાં કારણ તીર્થંકર પરમાત્મા પ્રત્યેની ભક્તિ જ છે. સુપનની બોલીઓ ભગવાનની ભક્તિ નિમિત્તે બોલાય છે. ભગવાનની ભક્તિ નિમિત્તે બોલાતી બોલીઓનું દ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય છે. જેમ તીર્થંકર પરમાત્માની ભક્તિ નિમિત્તે બોલાતી પ્રક્ષાલ, પૂજા આદિ બોલીઓનું દ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય છે તેમ તીર્થંકરની ભક્તિ નિમિત્તે બોલાતી સુપનોની બોલીઓનું દ્રવ્ય પણ દેવદ્રવ્ય જ કહેવાય. જે દ્રવ્ય જે આશયથી ઉત્પન્ન કરવામાં આવેલું હોય તે આશય પોષાવો જ જોઈએ. માટે દેવદ્રવ્યનો ઉપયોગ ભગવાનની ભક્તિ સ્વરૂપ જીર્ણોદ્ધાર આદિમાં થાય. | તા.ક. ગજા ઉપરાંતની મોટી મોટી બોલીઓ બોલાય અને ઘણા લાંબા કાળ સુધી બોલીનું દ્રવ્ય ભરી કરી શકાય નહિ એવી પરિસ્થિતિ સંઘ માટે અને બોલી બોલનાર માટે પણ હિતાવહ નથી. | ચંચળ લક્ષ્મીનો તેમજ ક્ષણભંગૂર આયુષ્યનો પણ ભરોસો નહિ હોવાથી બોલીનું દ્રવ્ય તે જ વખતે તરત જ ભરપાઈ કરી દેવું હિતાવહ છે. માંડવગઢના મંત્રીશ્વર પેથડશાહે પ૬ ધડી. સુવર્ણ બોલી ઇન્દ્રમાળ પહેરીને ગિરનારજી તીર્થને દિગંબરોના હાથમાં જતું બચાવ્યું. તીર્થરક્ષાની ખુશાલીમાં જ ધડી સુવર્ણ યાચકોને દાનમાં આપ્યું. Page #40 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી બોલીનું સુવર્ણ લઈ આવવા માટે પેથડશાહે તરતજ માંડવગઢ તરફ ઊંટડીઓ દોડાવી ને જ્યાં સુધી ઊંટડીઓ સુવર્ણ લઈને પાછી આવે નહિ, દેવદ્રવ્ય ચૂકવાય નહિ ત્યાં સુધી આહાર-પાણીનો ત્યાગ કર્યો. બીજે દિવસે બે ઘડી દિવસ બાકી હતો ત્યારે ઊંટડીઓ સુવર્ણ લઈને આવી પહોંચી. પેથડશાહે દેવદ્રવ્ય ચૂકવી આપ્યું, પણ દિવસ માત્ર બે ઘડી જ બાકી હતો તેથી આહારપાણી કર્યા નહિ. આમ તેમને ચઉવિહાર છઠ્ઠ થયો. મંત્રીશ્વર પેથડશાહની જેમ આપણે પણ બોલીનું દ્રવ્ય તરત જ ભરપાઈ કરી દેવું જોઈએ. અણધાર્યા કારણે બે-ચાર દિવસનો વિલંબ થઈ જાય તો બોલીનું દ્રવ્ય વ્યાજ સાથે ભરવું જોઈએ. શ્રી સંઘ તરફથી પણ બોલીનું દ્રવ્ય મોડામાં મોડું મહિના કે બે મહિના જેવા સમયમાં ભરપાઈ કરી દેવાની મર્યાદા બંધાય તે સંઘ માટે અને બોલી બોલનારા પુણ્યાત્માઓ માટે પણ શ્રેયસ્કર છે. | શ્રી સંઘની ખરી મહત્તા અને શોભા મોટી મોટી બોલીઓ બોલાય એમાં જેમ મનાય છે તેમ બોલીઓનું દ્રવ્ય તરત જ ભરપાઈ થઈ જાય એમાં પણ મનાવી જોઈએ. પ્રભુ મહાવીર જન્મવાંચન તે કાળે અને તે સમયે ચૈત્ર સુદ ૧૩ના દિવસે શ્રમણ ભગવાન મહાવીરને ગર્ભમાં રહ્યાને નવ માસ અને સાડા સાત રાત્રિ-દિવસ સારી પૂર્ણ થયાં. દરેક તીર્થંકરનો ગર્ભકાળ જુદો જુદો હોય છે તેથી પ્રસંગ પામીને અહીં વર્તમાન ચોવીસીના સર્વ તીર્થકરોનો ગર્ભકાળ કહે છે : | ગર્ભકાળ યંત્ર | જિન ઋષભ અજિત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભ સુપાર્શ્વ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેયાંસ વાસુપૂજ્ય માસ-દિન ૯-૪ ૮-૨૫ ૯-૬ ૮-૨૮ ૯-૬ ૯-૬ ૯-૧૯ ૯-૭૮-૨૬ ૯-૬ ૯-૬ ૮-૨૦ જિન | વિમલ અનંત ધર્મ શાંતિ કુંથુ અર મલ્લિ મુનિસુવ્રત નમિ નેમિ પાર્થ મહાવીર માસ-દિન ૮-૨૧ ૯-૬ ૮-૨૬ ૯-૬ ૯-૫ ૯-૮ ૯-૭ ૯-૮ ૯-૮ ૯-૮ ૯-૬ ૯-૭ સર્વ ગ્રહો પોતપોતાના ઉચ્ચસ્થાનમાં રહ્યા હોય ત્યારે જ તીર્થંકરદેવોનો જન્મ થાય છે, તેથી અહીં પ્રસંગ પામીને ગ્રહોનાં ઉચ્ચસ્થાન અને તેનું ફળ જણાવે છે - | મેષ, વૃષભ આદિ રાશિઓમાં રહેલા સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો ઉચ્ચના ગણાય છે તેમાં પણ તેઓ ૧૦, ૩ આદિ અંશોમાં રહેલા હોય ત્યારે પરમ ઉચ્ચના ગણાય છે. તેનું ફળ આ પ્રમાણે છે : ૧. જે પુરુષના જન્મસમયે એક ગ્રહ ( ૫. પાંચ ગ્રહ ઉચ્ચના હોય તે મંડલનો ઉચ્ચનો હોય તે પુરુષ સર્વ પ્રકારે સુખી થાય છે. અધિપતિ એવો રાજા થાય છે. ૨. બે ગ્રહ ઉચ્ચના હોય તે ધન-ધાન્ય આદિનો ભોગી થાય છે. ૬. છ ગ્રહ ઉચ્ચના હોય તે સમ્રાટ થાય છે. ૩. ત્રણ ગ્રહ ઉચ્ચના હોય તે ધનવાન થાય છે. ૭. સાત ગ્રહ ઉચ્ચના હોય તે ચક્રવતી ૪. ચાર ગ્રહ ઉચ્ચના હોય તે નેતા થાય છે. થાય છે. ઉ૮OSE For Private anal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ અથવા ૧. જે પુરુષના જન્મ સમયે ત્રણ ગ્રહ ઉચ્ચના હોય તે રાજા થાય છે. ૨. પાંચ ગ્રહ ઉચ્ચના હોય તે અર્ધચક્રવતી અર્થાત વાસુદેવ થાય છે. ] ૩. છ ગ્રહ ઉચ્ચના હોય તે ચક્રવતી થાય છે. ૪. સાત ગ્રહ ઉચ્ચના હોય તે ધર્મચક્રવતી અર્થાત તીર્થંકર થાય છે. આમ સાતેય ગ્રહો ઉચ્ચના હોય ત્યારે જ તીર્થંકરદેવોનો જન્મ થાય છે. આ પ્રમાણે ઉચ્ચસ્થાનમાં રહેલા ગ્રહોની સાથે ચંદ્રનો ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં યોગ પ્રાપ્ત થયો ત્યારે, સર્વ દિશાઓ સૌમ્ય બની હતી એટલે ધૂળ અને એવી બીજી વસ્તુઓની વૃષ્ટિ વગેરેથી રહિત બની હતી, તેમ જ અત્યંત નિર્મળ અને પ્રસન્ન બની હતી. વળી પ્રભુના જન્મ સમયે ઉદ્યોત થતો હોવાથી પ્રકાશવાળી બની હતી તેમ જ દિગુદાહ વગેરેના અભાવથી વિશુદ્ધ બની હતી. કોયલ, ઘુવડ, દુર્ગા વગેરે પક્ષીઓ ‘જય જય’ એવો મંગળકારી શબ્દ બોલી રહ્યાં હતાં. દક્ષિણાવર્ત, અનુકૂળ, સુગંધી, શીતળપણાને કારણે સુખકારી અને ભૂમિને સ્પશીને જનારો મંદ મંદ વાયુ વાઈ રહ્યો હતો. નવાં ઉગેલાં સર્વ પ્રકારનાં ધાન્યોથી પૃથ્વી ભરપૂર બની હતી. સુકાળ વતી રહ્યો હતો. રોગાદિ સર્વ પ્રકારના ઉપદ્રવોનો અભાવ હતો. આમ સર્વ પ્રકારની અનુકૂળતા થવાથી દેશવાસી લોકો અત્યંત હર્ષ પામીને વસન્તોત્સવ આદિ જાતજાતની ઉદ્યાનક્રીડા કરી રહ્યા હતા. આવાં આનંદમંગળના સમયે, મધ્યરાત્રિએ ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ચંદ્રનો ઉત્તમ યોગ પ્રાપ્ત થયો ત્યારે તંદુરસ્ત શરીરવાળાં અને કોઈપણ જાતની પીડા વગરનાં ત્રિશલામાતાએ, તંદુરસ્ત શરીરવાળા અને કોઈ પણ જાતની પીડા વગરના અત્યંત સુકોમળ અને | સર્વાંગસુંદર એવા પુત્રરત્ન શ્રી વીર પ્રભુને સુખપૂર્વક જન્મ આપ્યો. | કલ્યાણ કે શ્રી તીર્થંકર પરમાત્માનો જન્મ થાય છે ત્યારે તીર્થંકરનામકર્મના અચિંત્ય પ્રભાવથી ઇન્દ્રાદિકનાં પર્વત જેવાં નિશ્ચલ સિંહાસનો પણ ચલિત થઈ જાય છે. સિંહાસનો ચલિત થવાથી તેમને પ્રભુનો જન્મ થયાની જાણ થાય છે. શ્રી તીર્થંકર પરમાત્માના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ (મોક્ષ) - આ પાંચેય પ્રસંગો જગતના જીવોનું કલ્યાણ કરનારા હોવાથી આ પાંચેય પ્રસંગોને ‘કલ્યાણક’ કહેવાય છે. ‘કલ્યાણક’ શબ્દ એક માત્ર તીર્થંકર પરમાત્માના જીવનના - આ પાંચ પ્રસંગોને માટે જ વપરાય છે. For Private & Personal use only Page #42 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નશાસ્ત્ર મહાન યશ ધરાવતા અરિહંતો જે રાત્રિએ માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય છે, તે રાત્રિએ સર્વ તીર્થકરોની માતાઓ ચૌદ મહાસ્વપ્નો જોઈને જાગે છે. સ્વલક્ષણ પાઠકો સિદ્ધાર્થ રાજાની સમક્ષ સ્વપ્નશાસ્ત્ર ઉચ્ચારતાં કહે છે કે – માણસને નવ પ્રકારે સ્વપ્ન આવે છે : ૧. પૂર્વ અનુભવેલી વસ્તુ સ્વપ્નમાં દેખાય, ૨. પૂર્વ સાંભળેલી વસ્તુ સ્વપ્નમાં દેખાય, ૩. પૂર્વે જોયેલી વસ્તુ સ્વપ્નમાં દેખાય, ૪. પ્રકૃતિ (વાત-પિત્ત-કફ)ના વિકારથી સ્વપ્ન જોવામાં આવે, ૫. સ્વપ્નો જોવાના પોતાના સ્વભાવને કારણે સ્વપ્ન જોવામાં આવે, ૬ , મનમાં ચિંતાઓની હારમાળા ચાલતી હોય એના કારણે સ્વપ્ન જોવામાં આવે, ૭. કોઈને પ્રતિબોધ (ધર્મ) પમાડવા માટે દેવતા દ્વારા સ્વપ્ન દેખાડવામાં આવે, ૮. ધર્મકાર્યના પ્રભાવથી સ્વપ્ન જોવામાં આવે અને ૯ પાપનો ઉદય થવાનો હોય એ કારણથી સ્વપ્ન જોવામાં આવે – આમ નવ પ્રકારે આવેલાં સ્વપ્નોમાંથી પ્રથમ છ પ્રકારે આવેલાં સ્વપ્નો શુભ હોય કે અશુભ હોય – એ સર્વ સ્વપ્નો નિરર્થક છે અર્થાત એનું કાંઈ પણ ફળ મળતું નથી. રાત્રિના કયા પહોરે આવેલું સ્વપ્ન કેટલા સમયે ફળે ? – - રાત્રિના પ્રથમ પહોરે આવેલું સ્વપ્ન બાર માસે ફળે, બીજા પહોરે આવેલું સ્વપ્ન છ માસે ફળે, ત્રીજા પહોરે આવેલું સ્વપ્ન ત્રણ માસે ફળે ને ચોથા પહોરે આવેલું સ્વપ્ન એક મહિને ફળ આપનારું બને છે. રાત્રિ પૂરી થવાને બે ઘડી (૪૮ મિનિટ)ની વાર હોય ત્યારે આવેલું સ્વપ્ન દસ દિવસમાં ફળે છે અને સૂર્યોદય સમયે જોવામાં આવેલું સ્વપ્ન નક્કી તે જ દિવસે ફળે છે. દિવસે જોવામાં આવેલી સ્વપ્નોની હારમાળા તથા આધિ(માનસિક ચિંતા), વ્યાધિ(રોગ)થી ઉત્પન્ન થયેલું સ્વપ્ન અને મળ-મૂત્રાદિક રોકાઈ જવાથી ઉત્પન્ન થયેલી પીડાને કારણે આવેલું સ્વપ્ન – આ સર્વ સ્વપ્નો નિરર્થક હોય છે, એનું કાંઈ પણ ફળ હોતું નથી. - જેને સારું કે ખરાબ સ્વપ્ન આવ્યું હોય તેણે શું કરવું જોઈએ ? ખરાબ સ્વપ્ન આવ્યું હોય તો તે કોઈને પણ કહેવું નહિ. સારું સ્વપ્ન આવ્યું હોય તો તે ગુરુ આદિ યોગ્ય વ્યક્તિને સંભળાવવું. જો સાંભળનાર કોઈ યોગ્ય વ્યક્તિ ન મળે તો છેવટે ગાયના કાનમાં કહેવું. પણ અયોગ્યને સંભળાવવું નહિ, સારું (ઇસ્ટ) ફળ આપનારું સ્વપ્ન જોયા પછી સૂઈ જવું નહિ, સૂઈ જવાથી એનું ફળ નાશ પામે છે, માટે સારું સ્વપ્ન જોયા પછી બાકીની રાત્રિ જાગતા રહીને દેવ-ગુરુના ગુણગાનમાં જ પસાર કરવી જોઈએ. ખરાબ (અનિષ્ટ) ફળ આપનારું સ્વપ્ન જોયા પછી સૂઈ જવું જોઈએ અને તે કોઈને પણ કહેવું નહિ. આથી તે ફળ આપનારું બની શકતું નથી. | ખરાબ સ્વપ્ન જોયા પછી સૂઈ ગયેલા માણસને સારું સ્વપ્ન આવે તો પાછળથી જોયેલું સારું સ્વપ્ન જ એને ઇષ્ટ ફળ આપનારું બને છે, પણ પૂર્વે જોયેલું ખરાબ સ્વપ્ન ફળ આપનારું બની શકતું નથી. એવી જ રીતે સારું સ્વપ્ન જોયા પછી સૂઈ ગયેલા માણસને ખરાબ સ્વપ્ન આવે તો પાછળથી જોયેલું ખરાબ સ્વપ્ન જ એને અનિષ્ટ ફળ આપનારું બને છે, પણ પૂર્વે જોયેલું સારું સ્વપ્ન ઇષ્ટ ફળ આપનારું બની શક્યું નથી. S૪૦૮) For Private & Personal use only Page #43 -------------------------------------------------------------------------- ________________ કેવા માણસને આવેલું સ્વપ્ન ફળે ? જે માણસ હંમેશાં ધર્મકાર્યોમાં તત્પર હોય, સમ ધાતુવાળો હોય, સ્થિર ચિત્તવાળો હોય, જિતેન્દ્રિય હોય અને દયાળુ હોય - પ્રાય: આવા માણસને આવેલું સ્વપ્ન એના ઇચ્છિત ફળને સાધી આપનારું બને છે. | માણસને કેવું સ્વપ્ન આવે તો એનું ફળ કેવું મળે ? ૧. જે માણસ સ્વપ્નમાં પોતાને સિંહ, ઘોડો, હાથી, બળદ કે સિંહણથી જોડાયેલા રથમાં બેસીને જતો જુએ તે માણસ રાજા. થાય છે. - ૨. જે માણસ સ્વપ્નમાં ઘોડો, હાથી, વાહન, આસન, ઘર અને વસ્ત્ર આદિ પોતાની વસ્તુઓનું અપહરણ થતું (ચોરી થતી) જુએ છે તે માણસ ઉપર રાજાને શંકા ઉત્પન્ન થાય છે, એને શોક આવી પડે છે, પોતાના બંધુઓની સાથે વિરોધ થાય છે અને એના ધનની પણ હાનિ થાય છે. ૩, જે માણસ સ્વપ્નમાં પોતાને સૂર્ય-ચંદ્રના સંપૂર્ણ બિંબને ગળી જતો જુએ છે તે માણસ ભલે દીન હોય તોપણ સમુદ્ર પર્વતની અને સુવર્ણ સહિતની પૃથ્વીને ધારણ કરનારો અર્થાત મોટો રાજા બને છે. i ૪. જે માણસ સ્વપ્નમાં પોતાનાં શસ્ત્ર, ઘરેણું , મણિ અને મોતીની તથા સોનું, રૂપું અને એ સિવાયની બીજી કોઈ પણ ધાતુની ચોરી થતી જુએ છે એના ધન અને માનની હાનિ થાય છે અને એનું દારુણ મરણ થાય છે. | ૫. જે માણસ સ્વપ્નમાં પોતાને સફેદ હાથી ઉપર બેઠેલો અને નદી કિનારે ચોખાનું ભોજન કરતો જુએ છે તે માણસ હીન જાતિનો હોય તોપણ ધર્મરૂપી ધનવાળો થઈને સમગ્ર પૃથ્વીને ભોગવનારો અર્થાત મોટો રાજા થાય છે. આ ૬. જે માણસ સ્વપ્નમાં પોતાની પત્નીનું હરણ થતું જુએ છે તેના ધનનો નાશ થાય છે, એનો પરાભવ થાય છે અને એને ક્લેશ પણ થાય છે. | ૭. જે માણસ સ્વપ્નમાં પોતાના ગોત્રની સ્ત્રીઓનું હરણ થતું જુએ છે તે માણસના બંધુઓનો વધુ થાય છે અથવા એમને બંધન(જેલ) થાય છે. | ૮. જે માણસ સ્વપ્નમાં પોતાની ભુ જા (હાથ) ઉપર સફેદ સર્પને ડંખ મારતો જુએ છે તેને પાંચ દિવસમાં એક હજાર સોનામહોર મળે છે. ૯, જે માણસ સ્વપ્નમાં પોતાની પથારી, પલંગ, અને પગરખાંનું હરણ થતું જુએ છે તે માણસની પત્ની મરણ પામે છે અને તે પોતે પણ પોતાના શરીરે ગાઢ પીડા ભોગવે છે. ૧૦. જે માણસ સ્વપ્નમાં પોતાને મનુષ્યના મસ્તકનું ભક્ષણ કરતો જુએ છે તેને રાજ્ય મળે છે, ચરણનું ભક્ષણ કરતો જુએ છે તેને હજાર સોનામહોર મળે છે અને ભુજાનું ભક્ષણ કરતો જુએ છે. તેને પાંચસો સોનામહોર મળે છે. ૧૧. જે માણસ સ્વપ્નમાં પોતાના ઘરના દ્વારની ભોગળ, પથારી, પલંગ, હીંડોળો, પાદુકા (પગરખાં) અને ઘરને ભાંગી જતું જુએ છે તેની પત્ની મરણ પામે છે. | ૧૨. જે માણસ સ્વપ્નમાં સરોવર, સમુદ્ર, જળથી સંપૂર્ણ ભરેલી નદીને અને મિત્રના મરણને જુએ છે તે નિમિત્ત વિના પણ ઘણું ધન મેળવે છે. ૧૩. જે માણસ સ્વપ્નમાં અતિશય તપેલું તથા છાણ અને ઔષધિ વડે ડોળું થયેલું પાણી પીતો પોતાને જુએ છે તે નક્કી અતિસાર(ઝાડા)ના રોગથી મરણ પામે છે. For we & Personal use only Page #44 -------------------------------------------------------------------------- ________________ ܠܢ ૧૪. જે માણસ સ્વપ્નમાં પોતાને પ્રભુપ્રતિમાની યાત્રા કરતો, પ્રક્ષાલ કરતો, ભેટણું ધરતો કે પૂજા કરતો જુએ છે એની ચારે તરફથી વૃદ્ધિ થાય છે. ૧૫. જે માણસ સ્વપ્નમાં પોતાના હૃદયરૂપી સરોવરમાં કમળો ઊગેલાં જુએ છે તે માણસ કોઢિયો થઈને તરત જ મરણ પામે છે. ૧૬. જે માણસ સ્વપ્નમાં પોતાને ઘણું ઘી મેળવતો જુએ છે તે માણસ યશસ્વી બને છે. કોઈ માણસ પોતાને ખીરની સાથે ઘીનું ભોજન કરતો જુએ તો તે સ્વપ્ન પણ તેને સારું ફળ આપનારું બને છે. ૧૭. જે માણસ સ્વપ્નમાં પોતાને હસતો જુએ છે તેને તરત જ શોક આવી પડે છે. જે પોતાને નાચતો જુએ છે તેને વધ અને બંધન આવી પડે છે અને જે પોતાને ભણતો જુએ છે તેને ક્લેશ થાય છે. ૧૮. કાળી ગાય, કાળો ઘોડો, કાળો રાજા, કાળો હાથી અને પ્રભુની કાળી પ્રતિમા આટલી કાળી વસ્તુઓને છોડીને સ્વપ્નમાં જોવાયેલી બધી જ કાળી વસ્તુઓ અશુભ ફળ આપનારી બને છે. મુખ્યત્વે કપાસ અને લવણને છોડીને સ્વપ્નમાં જોવાયેલી સર્વ સફેદ વસ્તુઓ શુભ ફળ આપનારી બને છે. ૧૯. જે સ્વપ્ન પોતાની જાત માટે જોવાયેલું હોય તે જ સ્વપ્ન પોતાને શુભ કે અશુભ ફળ આપનારું બને છે, પરંતુ જે સ્વપ્ન બીજાની બાબતમાં જોવાયેલું હોય તે સ્વપ્ન જેની બાબતમાં જોવાયેલું હોય તે જ માણસને શુભ કે અશુભ ફળ આપનારું બને છે. તેમાં પોતાને કોઈ લાભ-હાનિ હોતી નથી. ૨૦. ખરાબ સ્વપ્ન જોયા પછી જે માણસ દેવ-ગુરુની પૂજા અને યથાશક્તિ તપ કરવા લાગી જાય છે તેમ જ ધર્મકાર્યોમાં સદા તત્પર બની જાય છે તેનું ખરાબ સ્વપ્ન પણ સારા સ્વપ્નમાં ફેરવાઈ જાય છે. આગમમાં પણ કહ્યું છે કે – P ૧. જે સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં એક મોટા ખીરના ઘડાને કે દહીંના ઘડાને કે ઘીના ઘડાને કે મધના ઘડાને જુએ છે, ઉપાડે છે અને મેં ઉપાડ્યો એમ માને છે તે તરતજ બોધ પામે છે અને તે જ ભવમાં મુક્તિમાં જાય છે. ૨. જે સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં એક મોટા હિરણ્ય(રૂપા)ના ઢગલાને કે રત્નના ઢગલાને કે સુવર્ણના ઢગલાને કે વજ્રના ઢગલાને જુએ છે, દુઃખે કરીને ઉપાડે છે અને મેં દુઃખે કરીને ઉપાડ્યો એમ માને છે તે પણ તરત જ બોધ પામે છે અને તે જ ભવમાં મુક્તિમાં જાય છે. ૩. જે સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં લોઢાના ઢગલાને કે તગ૨(એક ધાતુ)ના ઢગલાને કે રૂપાના ઢગલાને કે ત્રાંબાના ઢગલાને કે સીસાના ઢગલાને જુએ છે તે માણસ પણ તરત જ બોધ પામે છે, પરંતુ બીજા ભવે મુક્તિમાં જાય છે. સ્વપ્નશાસ્ત્ર સ્વપ્નશાસ્ત્રમાં ૪૨ સ્વપ્નો સામાન્ય ફળવાળાં અને ૩૦ સ્વપ્નો ઉત્તમ ફળવાળાં કહ્યાં છે. સર્વ મળીને ૭૨ સ્વપ્નો કહેલાં છે. ૧. અરિહંતની માતાઓ અને ચક્રવર્તીની માતાઓ, અરિહંત કે ચક્રવર્તી કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે ઉત્તમ ફળવાળાં ત્રીસ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ ચૌદ મહાસ્વપ્નો જોઈને જાગે છે. ૨. વાસુદેવો માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે વાસુદેવોની માતાઓ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ સાત મહાસ્વપ્નો જોઈને જાગે છે. ૩. બળદેવો માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે બળદેવોની માતાઓ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ ચાર મહાસ્વપ્નો જોઈને જાગે છે. ૪. દેશનો અધિપતિ એવો માંડલિક રાજા માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે માંડલિક રાજાની માતા ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ એક મહાસ્વપ્ન જોઈને જાગે છે. Main Education International (૪૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ માનવ-શરીરનાં લક્ષણો ૧. મુખ એ શરીરનો અર્ધભાગ છે અથવા તો આખા શરીરમાં મુખ જ મુખ્ય છે. મુખમાં પણ શ્રેષ્ઠ નાસિકા છે અને નાસિકાથી પણ શ્રેષ્ઠ નેત્રો છે. ૨. માણસનાં નેત્રો જેવાં હોય તેવું તેનું શીલ(આચરણ) હોય અર્થાતુ નેત્રો સારા ગુણવાળા હોય તો આચરણ સારું હોય છે અને દોષવાળાં કે કુલક્ષણવાળાં હોય તો ખરાબ આચરણ હોય છે. ૩. માણસની નાસિકા જેવી હોય છે તેવી તેનામાં સરળતા હોય અર્થાત્ નાસિકા સરળ હોય તો સરળપણું અને વક્ર હોય તો વક્રપણું હોય છે. ૪. માણસનું રૂપ જેવું હોય તેવું તેનું ધન હોય. રૂપ જેમ જેમ અધિક તેમ તેમ ધન વધુ હોય છે. ૫. જેવું જેનું શીલ(આચરણ) હોય તેવા તેનામાં ગુણો હોય અર્થાત્ જેમ જેમ આચરણ સારું તેમ તેમ ગુણો અધિક હોય છે. ૬. અતિશય ઠીંગણા, અતિશય ઊંચા, અતિશય જાડા, અતિશય પાતળા તથા અતિશય કાળા અને અતિશય ગોરા - આ છ પ્રકારના માણસો સત્ત્વશાળી હોય છે. (એમનામાં રહેલું સત્ત્વ અવસરે જણાય છે.) ૭. જે માણસ સારા ધર્મવાળો, સારા ભાગ્યવાળો, નીરોગી, સારાં સ્વપ્નોવાળો, સારા નય (ન્યાય-નીતિ)વાળો અને કવિ હોય તે સ્વર્ગમાંથી આવેલો હોય છે અને અહીંથી મરીને પણ સ્વર્ગમાં જનારો હોય છે. ૮. જે માણસ દંભ વગરનો, દયાળુ, દાની, ઇન્દ્રિયોનું દમન કરનારો અર્થાત્ ઇન્દ્રિયોને સંયમમાં (કાબુમાં) રાખનારો, ચતુર ને સરળસ્વભાવી હોય તે માણસ મનુષ્યગતિમાંથી આવેલો હોય છે અને અહીંથી મરીને પણ મનુષ્યગતિમાં જનારો હોય છે. ૯. જે માણસ માયાવી, લોભી, ભૂખાળવો, આળસુ અને ઘણો આહાર કરનારો હોય તે તિર્યંચગતિમાંથી આવેલો હોય છે અને અહીંથી મરીને પણ તિર્યંચગતિમાં જનારો હોય છે. ૧૦. જે માણસ અતિશય રાગી, સ્વજનોનો દ્વેષ કરનારો, ખરાબ વાણી બોલનારો અને મૂર્ખની સોબત કરનારો હોય તે નરકગતિમાંથી આવેલો હોય છે અને અહીંથી મરીને પણ નરકગતિમાં જનારો હોય છે. ૧૧. શરીરના જમણા અંગમાં જમણું આવર્ત (ગોળાકાર રેખા-વર્તુળ) શુભસૂચક, ડાબા અંગમાં ડાબું આવર્ત અતિનિઘ અને મધ્યભાગમાં રહેલું આવર્ણ મધ્યમ ફળ આપનારું હોય છે. ૧૨. જે માણસની હથેળીમાં બિલકુલ રેખા ન હોય અથવા ઘણી વધારે રેખાઓ હોય તે માણસ અલ્પાયુષી, નિર્ધન અને દુ:ખી હોય છે. ૧૩. જે માણસની અનામિકા આંગળીની ઉપરની છેલ્લી રેખાથી ટચલી આંગળી ઊંચી હોય તે માણસ ધનવાન અને વિશાળ માતૃપક્ષ(મોસાળ)વાળો હોય છે. (૪૩) Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૪. મણિબંધથી (હાથના કાંડા પાસેથી) પિતાની રેખા નીકળે છે અને કરભથી (ટચલી આંગળી નીચેના હથેળીના બાહ્યભાગથી) વિભવ અને આયુષ્યની રેખાઓ નીકળે છે. આ ત્રણેય રેખાઓ તર્જની (પહેલી આંગળી) અને અંગુઠાની વચમાં જાય છે. આ ત્રણેય રેખાઓ જેની સંપૂર્ણ અને દોષરહિત હોય તેનાં ગોત્ર, ધન અને આયુષ્ય સંપૂર્ણ હોય છે. તે સિવાય અપૂર્ણ હોય છે. ૧૫. આયુષ્યરેખા જેટલી આંગળીઓ ઓળંગે તેટલી-તેટલી પચીસી(૨૫-૨૫ વર્ષ)નું આયુષ્ય જાણવું. ૧૬, અંગુઠાના મધ્યભાગમાં જવ હોય તો તે વિદ્યા, ખ્યાતિ અને વિભૂતિ સૂચવે છે. જમણા અંગુઠામાં જવ હોય તો તે શુક્લપક્ષમાં જન્મ સૂચવે છે. ૧૭. લાલ નેત્રોવાળા માણસને સ્ત્રી કદી છોડતી નથી. સુવર્ણ જેવા પીળા નેત્રોવાળા માણસને ધન કદી છોડતું નથી. લાંબા હાથવાળા માણસને ઐશ્વર્ય (મોટાપણું) કદી છોડતું નથી. જેનું આખું શરીર હૃષ્ટપુષ્ટ હોય તેને સુખ કદી છોડતું નથી. ૧૮. જેની આંખો ચીકાશવાળી હોય તે સારા ભાગ્યવાળો હોય છે. જેના દાંત ચીકાશવાળા હોય તેને હંમેશાં ભોજન મળે છે. જેનું આખું શરીર કાંતિવાળું હોય તે હંમેશાં સુખી હોય છે. જેના પગ કાંતિવાળા હોય તેને હંમેશાં વાહન મળે છે. તે ૧૯. જેની છાતી વિશાળ હોય તે ધનધાન્યનો ભોગી હોય છે. જેનું મસ્તક વિશાળ હોય તે શ્રેષ્ઠ રાજા થાય છે. જેની કેડ વિશાળ હોય તે બહુ પત્ની અને બહુ પુત્રોવાળો થાય છે. જેના પગ વિશાળ હોય તે હંમેશાં સુખી થાય છે. ( ત્રિશલા માતાને ઉત્તમ ગર્ભના પ્રભાવે ઉત્પન્ન થયેલા દોહદો (મનોરથો) ) ૧. હું અમારિ પટહ વગડાવું. (૪. હું જિનેશ્વરદેવની પૂજા રચાવું. હું દાન આપું. ૫. હું સંઘનું વાત્સલ્ય કરું, હું સુગુરુઓની પૂજા. રચાવું | બહુ પ્રકારે ઉત્સવ કરું. જે ૩. | ૬ હું સિંહાસન ઉપર બેસીને મારા મસ્તક ઉપર છત્ર ધારણ કરાવું, બે બાજુ ઉજ્વળ ચામર વીંઝાવું, હું આજ્ઞાવડે ઈશ્વરપણાનો સારી રીતે અનુભવ કરું, અર્થાત સર્વત્ર મારી આણ પ્રવર્તાવું, સર્વ રાજાઓનાં મસ્તકોને મારાં ચરણોમાં નમાવરાવું અને એમના મુગટના મણિથી મારા પાદપીઠને ઝળહળતું બનાવું. | ૭. હું હાથીના મસ્તક ઉપર બેસું, ધજાપતાકા ફરકાવું, વિવિધ વાજિત્રોના નાદથી સર્વ દિશાઓને ભરી દઉં, સઘળોય લોક મારી સ્તુતિ (પ્રશંસા) કરે અને મારો જયજયકાર કરે. એનાથી પ્રસન્ન થયેલા ચિત્તવાળી હું નિર્દોષ (પાપરહિત) એવી ઉદ્યાનક્રીડા કરું. જ્ઞાનની આશાતનાથી બચો ! હાથની આંગળીને મુખના થુંકવાળી કરીને પુસ્તકનાં પાનાં ફેરવવાથી જ્ઞાનની આશાતના થાય છે. જ્ઞાનની આશાતના કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાનાવરણીય કર્મ જીવને અનેક ભવો સુધી મૂર્ખ દશામાં રાખે છે. S૪૪ Jain Education international For Private canal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ 'ઉત્તમ ગર્ભ ના પ્રભાવે ત્રિશલામાતાને ઉત્પન્ન થયે લા દોહદો (મનોરથો) કોઈએ જીવહિંસા કરવી નહિ. | હું એ મારિ પટહ વગડાવું . હું દાન આપુ . હું સર્વ રાજા ઓના મસ્તકને મારા ચરણ માં નમાવરાવું. એમના ઉપ ર મા ૨ી આણ પ્રવતાં વું. હર્ષ પામે લી હું હાથીની અંબાડી ઉપર બેસીને ઉધાન ક્રીડા કરે અને બધી દિશાઓને | વાજિંત્રોના નાદથી ભરી દઉં.. Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની માતા ચૌદ મહાસ્વપ્નો જુ એ છે. તેમાં પ્રથમ સ્વપ્નમાં વૃષભને જુએ છે. બીજા તીર્થ કર શ્રી અજિતનાથ ભગવાનની માતા ચૌદ મહાસ્વપ્નો જુ એ છે. તેમાં પ્રથમ સ્વપ્નમાં | હાથીને જુએ છે. ત્યાર પછીના શ્રી પાર્શ્વનાથ સુધીના 21 તીર્થ ક ૨ોની માતા પણa | પ્રથમ સ્વપ્નમાં હાથીને જુએ છે.