________________
'ઉત્તમ ગર્ભ ના પ્રભાવે ત્રિશલામાતાને ઉત્પન્ન થયે લા દોહદો (મનોરથો)
કોઈએ જીવહિંસા કરવી નહિ.
|
હું એ મારિ પટહ વગડાવું .
હું દાન આપુ .
હું સર્વ રાજા ઓના મસ્તકને મારા ચરણ માં નમાવરાવું. એમના ઉપ ર મા ૨ી
આણ પ્રવતાં વું.
હર્ષ પામે લી હું હાથીની અંબાડી ઉપર બેસીને
ઉધાન ક્રીડા કરે અને બધી દિશાઓને | વાજિંત્રોના નાદથી ભરી દઉં..