Page #1
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન
BE
બુદ્િ મ ભા
વદન હો ! યોગનિષ્ઠ, કર્મયોગી, અધ્યાત્મજ્ઞાન દિવાકર
વિશ્વવિરલ, દિગ્ય વિભુતિને !... .... .
સ સ્થાપક-પૂજ્યપાદાચાર્ય પ્રથાનાત્મા શ્રીમ; કીર્તિસાગરસૂરીશ્વરજીના સાનિધ્યમાં
તેઓશ્રીના શિષ્યરત્ન પન્યાસપ્રવર શ્રી મહોદયસાગરજી ગશુિવય'.. બુદ્ધિ પ્રભા સંરક્ષક મંડળ ફેબ્રુઆરી - ૧૯૬૦ સ્થ જતીથ' (પ્રભાત )
| વર્ષ ૧ અ'& $ ચારિત્ર -
ત૫
Page #2
--------------------------------------------------------------------------
________________
લેખકે
આવશ્યક માહિતી ૧ “ બુદ્ધિપ્રભા ” દર મહિનાની ૨૦ મી તારીખે 3 વાર્ષિક લવાજમ તથા લેખ, સમાચાર વિ. પ્રગટ થાય છે.
મોકલવા માટે અને તે અંગેનો પત્ર વ્યવહાર ૨ બને તેટલું ટુંકુ અને મુદ્દાસર કાગળની એક નીચેના સરનામે કરો.
બાજુ ફૂલસ્કેપ કાગળમાં ચોખા અક્ષરે શુદ્ધ લખાણ મોકલી આપવું.
બુદ્ધિમભા ફાર્યાલય કે દર અકે જૈન જગતના સમાચાર આપવામાં
C/o. પંડિત છબીલદાસ કેસરીચંદ આવશે.
દાદાસાહેબની પોળ, ખંભાત, (W. R.), આ વિષય દર્શન વિષય ૧ ઠેઈનું બુરું ન કર (કાવ્ય) ....શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ૨ જેનાગોમાં કથાગની પુષ્ટિ... શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ૩ જે ધુમ્મ શૂરા તે કમ્મ શૂર ...... શ્રી મણીલાલ ઉદાણી ૪ અવળું ચિંતન
પ. પૂ. આચાર્ય મ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી ૯ ૫ ઊંડા અંધારેથી
શ્રી ગુણવંત શાહ ૬ વિદ્યુત્વાણી
શ્રી નટવરલાલ એસ. શાહ - નારી જગતના સુસવાટા ... શ્રીમતી હસુમતીબેન એચ. સરવૈયા
કુ. નિર્મળાબેન શાહ ગારીઆધારી ૮ શાસન સમાચાર ૯ નામાવલી ૧૦ સંસારચક્રની ઘટમાળ ... શ્રી પ્રકાશ જૈન ( પ્રેમદીપ)
૧૯
૨૦
સુધારે– (૧) પાન બીજા ઉપર સ્વ. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરનો જે લેખ છે તેના અવતરણકાર શ્રી
ફતેહેચંદ ઝવેરભાઈ છે. (૨) પાન ૧૦ ઉપર “ ઊંડા અંધારેથી ” વિભાગમાં હેડીંગમાં ૨થનમી ને રાઘુલ મુદ્રણ દોષને લીધે છપાયું છે તેને બદલે “ થનમી ને રાજુલ ? વાંચવું. -તત્રીઓ;
= અગત્યની સૂચનો - અમારા માનદ્ પ્રચારકો તેમજ ગ્રાહેકવર્ગ મેળવી આપનાર શુભેચ્છકોને જણાવવાનું કે જે તમારી શુભ પ્રેરણાથી જે જે ગ્રાહકવર્ગ થવા પામેલ છે તેઓનાં નામે (સરનામાં સદ્વિત) લવાજમ ભરપાઈ મોકલવા સાથે દર મહિનાની તા. ૧૫ સુધીમાં કાર્યાલય ઉપર નધિ મોકલી આપશે અને ગ્રાહુક સભ્યનું લવાજમ બાકી હોય તેઓએ કાર્યાલય ઉપર ભરપાઈ મકલી આપવું.
e -થુવસ્થાપક,
શુદ્ધિપ્રભા સંરક્ષક મંડળ વતી શાંતિલાલ મગનલાલ ગાંધી
: પ્રકાશક : ' ; મુકણસ્થાન :
શાહ હીમતલાલ ઠાટાલાલ અરૂણોદય પ્રિ. પ્રેસ - સરદાર ટાવર, ખંભાત.
ત્રણ દરવાજા, ખad,
Page #3
--------------------------------------------------------------------------
________________
श्रीमन्तं ज्ञानवन्तं विशमत्तिमतां संमतं चारुमूर्तिम् सौभाग्येक प्रधान प्रवरसुख सर्वशाखप्रधौणम् । शुद्धानंदप्रकाश विजनव र कर्म भूमिखनित्रम् । वुद्धथि सू विर्य स्मरत भविजनाः सद्गुरुं दिव्यरूपम्॥
મુદ્ધિપ્રભા ( માસિક)
તંત્રીઓ પડિત છબીલદાસ કેસરીયદ સઘવી, શ્રી ભીકલાલ છાભાઈ કાપડીયા
વ ! ' ]
પ્રેરક: સાહીત્યક્ષ મુનિશ્રી કસ્તુરસાગરજી
* જ r
કોઈનું પૂરૂં ન કરો.
વિમળા નવ કરશે. ઉંચા
એ રાત્રે.
ખરૂ કાનુ ન કરો, કાની કરશે ન હિંસા,
-
સત્તાપન અભિમાનથીરે; લેભને ક્રોધના તાનથીરે.
પૂરૂ કરતાં પૂરૂ થાશે, સારૂં કરતાં સારૂં થાશે; રાખી પ્રભુ ઉપર વિશ્વાસને પ જ્ઞાનથીરે. વણુંલેથી કલેશ ન ધારા, લાત લોકો સત્ય વચારે; કશે ત ખળથી હિંસા, માહુ અજ્ઞાનથીરે. અપરાધીનું પણ હિત કરશે, તેથી ચઢતી સ'પત્તિ વરસો; કાની કરેા ન નિંદા, સુણશે નહીં તેમ ક્રાનથીરે. પ્રાણ પડે પણ સત્ય ન છડા, દયાદાન ગુન્નુથી રઢ મા; કરીને સંતની સંગત, વર્તો આતમ '' લાનથીરે; મનવાણી કાયાની શુદ્ધિ, નિમલ સ્થિર રાખાને બુદ્ધિ, કરશે તન્મયતા નિજ, હૃદય રક્ષા ભ્રગાનથીરે. એક બીજાનેા નાશ ન કરશેા, ખાડા ખોદી પોતે પડશે; કરશે ભલુ' જ અન્યનું, તન ધન સત્તા પ્રાણથી રે, પ્રભુને એક સરીખા સવે', કરશે ન પાપો મિથ્યા ગવે, બુદ્ધિસાગર પ્રભુને બ્રજ, નિર્દેલ જ્ઞાની .
બૂરૂ. ૧
સૂર્
ખરૂં ૩
બૂર
બૂર
ખરૂ છ
: રચિયતા : પુજ્યપાદાચાર' પ્રવર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈનાગમોમાં કર્મયોગની પુષ્ટિ...
લેખક – સ્વ. ગિનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈનાબમાં જૈન ચામાં કોગની યાને થી ક૫ત્રમાં શ્રી ઋષભદેવને અધિકાર માને ધર્મ પ્રવૃત્તિની અનેક સ્થાને પુરી કરવામાં આવી છે. છે તેમાં નીચે પ્રમાણે વર્ણન છે.
શ્રી કષભદેવે યુગલ ધર્મનું નિવારણ કરીને उसमेणं अरहा कोसलिए दक्खे दवखेपइन्ने પ્રતિ લક્ષણ ધર્મ આદિ અનેક ધર્મોની સ્થાપના पडिरूवे अलीणे, भद्दए विणीप बीसं पुव्वसय કરી હતી.
सहस्साई कुमारवासमज्जे वसित्ता तेविडि
पुच्य सहस्साई रजवासमजे वसमाणे વીસમા તીર્થકર શ્રી મહાવીર પ્રભુને થયાં
लेहाइयाओ गणियप्पहाणाओ सरणरुय पज्ज હાલ અહીહજાર વર્ષ થયાં તે પૂર્વે અઢી વર્ષ
वसाणाओ वायत्तरि कलाओ चउसहि महिला શ્રી પાર્શ્વનાથ નામના વીસમા તીર્થંકર થવા
गुणे सिष्पसयं च कम्माण तिनि विषयादियाए મહાવીર સ્વામીથી પૂર્વે રાશી હજાર વર્ષ પહેલાં
उपदिसइ (२) पुत्तसर्थ रज्जसए अमिसियह॥ બી નેમીનાથ થયા તે નેમિનાથથી પાંચ લાખ વર્ષ પર્વે શ્રી નમિનાથ થયા. શ્રી નમિનાથની પૂર્વે છ
અને કોશલિક બે વીસ લાખ પૂર્વ વર્ષ કુમાર શાખ વર્ષ પહેલાં શ્રી મુનિસુવ્રત સ્વામી થષા
વસ્થામાં ગાળ્યા અને ત્રેસઠ લાખ પૂર્વ રામાવસ્થામાં વ્યા પ્રમાણે દરેક તીર્થંકરના શ્રી ઋષભદેવ સુધી
વસ્થા અને તેમણે લેખાદિક ગણિત પ્રધાન બહેતર કરપત્રમાં આંતરા વાણવ્યા છે.
કલાને ઉપદેશ કર્યો. તેને બહાર કળાઓ શીખવી શ્રી ઋષભ નિર્વાણથી પચ્ચાસ લાખ કે બહેતર કળાના નીચે પ્રમાણે નામ છે. સાગરોપમે શ્રી અજીતનાથનું નિર્વાણ થયું તે ઉપર
૧ લિખિત ર ગણત, ૩ ગીત, ૪૫, ૫ વાવ, ત્રણ વર્ષ સાડા આઠ માસ બેંતાલી હજાર વર્ષ
૬ પઠન ૭ શિક્ષા ૮ તિ, 6 છન્ડ, ૧૦ અને સૂન એવા પચાસ લાખ ક્રોડ સાગરોપમે વીસમા
કાર ૧૧ વ્યાકરણ ૧૨ નિરૂક્ત ૧૩ કા ૧૪ કાત્યાતિર્થંકર શ્રી મહાવીર પ્રનું નિર્વાણ થયું.
પન ૧૫ નિવ, ૧૬ ગજતુરંગારોહણ ૧૭-૧૮ તે (ભાગવત પુરાણમાં જે રાષભદેવનું ચરિત બેની શિક્ષા ૧૬ શાસ્ત્રાભ્યાસ રસ ૨૧ મંત્ર આપ્યું છે તે તેના ઋષભદેવ નથી. જેને શાસ્ત્ર રર મંત્ર ૨૦ વિષ ૨૪ અન્ય ૨૫ ગધવાદ ૨૬ દીએ તે તે ભાગવતમાં કથેલા ભદેવ પુરાણોના પ્રાકૃત ર૭ સંત ૨૮ પિશાચી ૨૯ અપભ્રંજ ૩૦ દેવ છે, તેની સાથે જે કંઈ પણ સબંધ નથી.) રમૂતિ ૩૧ પુરાણ ૩૨ વિધિ ૩૩ સિદ્ધાંત ૩૪ તર્ક
૫૫ વૈદક ૩૬ વેદ ૩૭ આગમ ૩૮ સંહિતા ૩૯ મન્વતોની ચૌકડાઓ વગેરે લાખ કરોડો
ઇતિહાસ ૪૦ સામુહિક જ વિજ્ઞાન (સાયન્સવિદ્યા) રોકડ જેમાં સમાઈ જાય છે એ એક સાગરોપમને
૪૨ આચાર્ષવિદ્યા 1 રસાસન ૪૪ ૫ટ, કપ શાળ છે.
વિદ્યાનુવાદ સંસ્કાર ૪૬ ન પુત સંબક આજથી કટાકેદી સામરપમ પર્વે થયેલ થી ૮ મણિક જ તરુચિકિત્સા, ૫ એમપી, ૫ લાગણદેવે કર્મભૂમિમાં કર્મ પ્રધાન વર્ષ પ્રવચ્ચે છે. અમરી પર ઇન્દ્રજાલ ૫૩ પતિશકિત ૫૪ યત્રક પર " અર્થ ધર્મ પ્રવૃતિ લેવી
રસવતી, ૫૬ સર્વકરણી પણ પ્રાસાદ લક્ષણ છે પણ
Page #5
--------------------------------------------------------------------------
________________
હા. ૨૦–૨-૬૦
–
ભુવનભા
૫. ચિરાપલ, ૬૦ લેપ ૬૧ ચમકર્મ ૬૨ પત્રછેદ ૬૩ નપછેડ, ૬૪ પત્ર પરિક્ષા ૬૫ વશીકરણું ૬૬ ફસાધન, છ દેશભાવ ૬૮ ગારૂડવિદ્યા ૬૯ ગામ ૬૦ ધાતુકર્મ ૧ કેલિવિધિ શમુક્તિ. એ પ્રમાણે શ્રી કાશ્યપ શ્રી ઋષભદેવે પુરુષની બહાર કલા શીખવી,
સ લિપિ વગેરે અઢાર લિપિઓનું જ્ઞાન કી ઋષભદેવે જમણી હસ્તથી બ્રાહમીને આપ્યું તથા ડાબા હસ્તથી સુંદરીને ગણિતનું જ્ઞાન શિખવ્યું કાષ્ટ કર્માદિકનું જ્ઞાન ભરતને શીખવ્યું તથા પુષાદિ લાશનું જ્ઞાન કી બાહુબલીને શીખવ્યું.
કાવ્યપ શ્રી રામદેવે એવી ચેસ કલાનું જ્ઞાન લેતાને આપ્યું છે.
સ્ત્રીની સઈ કલા નીચે મુજબ છે – 1 ના ર ઔચિત્ય ૩ ચિત્ર ૪ વાજીંત્ર ૫ મંત્ર ૬ તંત્ર ધનદી ૮ ફલાવૃષ્ટી કે સંત જ૮૫ ૧૦ ક્રિયાકલ્પ ૫ શાન ૧૨ વિજ્ઞાન ૧૩ દંભ ૧૪ અંબસ્તંભ ૧૫ ગીત ૧૬ તાલનું માન ૧૭ આકાર ગોપન ૧૪ આરામ પણ ૧૯ કા શાંત ૨૦ વતિ ૨૨ નર લાગુ પરીક્ષા ૨૨ ગજ ૨ હરવર પરીક્ષા ૨૪ વાસ્તુક શુદ્ધિ ભવબુદ્ધિ ૨૫ શન વિચાર ૨૬ ધર્માચાર ૨૭ અજબ ૨૮ પુર્ણયોગ ર૯ ઝડધર્મ ૩૦ સુધમાદન ધર્મ ! કનક સિદ્ધિ ૩૨ વણિકા૩૩ વાક્ષટવ ૩૪ કલાધવ ૩૫ લલિત ચરણ ૩૬ લ સુનિકરણ ૩૭ ભોપચાર ૩૮ બેડાચાર વ્યાકર ૪૦ પરાકરણ ૪૧ વીણ નાદ ૪૨ વિતંડાવાદ 3 અંક સ્થિતિ ૪૪ જતીચાર ૪૫ કુંભશ્રમ ૪૬ સાત્રિમ ૪૭ રનમાણ ભદ્દ ૪૮ લિપિ પરિચછેદ ૪૯ ત્રિક્રિયા ૫૦ કામાવિષ્કરણ ૫ રંવત પર ચિર બંધન પર શાબિડન પર મુખ્ય મંડન ૫૫ કથા કવન પર્ક કમ મંથન ૫૧ વર્ષ ૫૮ સર્વ ભા વિશે ૫ વાવ ૬૦ ભેજા 31 આંબવાન ૬૨ બામર યથાસ્થાન ૬૩ અન્ય- ક્ષકિ {૪ પ્રશ્ન પ્રલિકા. એ પ્રમાણે રાજ રાવસ્થામાં
સ્ત્રીઓની સઠ કલાનું શિક્ષણું આપ્યું. તેમજ ભગ વાન શ્રી કષભદેવે રાજપાવસ્થામાં વિજે ૪
મીur કષિ વાર્ષિ , કુંભકાર કર્મ વગેરે સે શિપ કર્મનો ઉપદેશ કર્યો. અનાચાર્યોપદેશ જ કર્મ અને આપદેશ જ શિપ એમ કર્મ શિલ્પને લકે વિશેષ માને છે હુન્નર, કલા, યંત્ર વગેરે સે જાતનાં કર્મોને શ્રી ઋષભદેવે રાજ્યવસ્થામાં ઉપદેશ આપ્યા.
હિંદુસ્તાન કર્મભૂમિ છે તે કર્મપ્રધાન છે માટે પાવસ્થામાં શ્રી કષભદેવે શિક્ષણ આપ્યું. થી ઋષભદેવે એ પ્રમાણે રાજધાવસ્થામાં સર્વ કર્મનું શિક્ષણ આપી ધર્મ-કર્મનો પ્રચાર કર્યો. તેથી તે બ્રહ્મા કહેવાય છે અને તે નીતિના પ્રવર્તક હેવાથી મન ભગવાન ગણાય છે.
શ્રી ઋષભદેવે રેલી અવસ્થામાં દીક્ષા લઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, કેવલજ્ઞાન થયા બાદ શ્રી ઋષભદેવે સમવસરણમાં બેસી ચતુર્વિધ ધર્મની દેશના આપી અને સાધુ-સારી-ગ્રાવક અને શ્રાવિકા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.
જીવન મુકત શ્રી ઝવભદેવ કેવલી પ્રભુએ કૃતકર્ષ થયા છતાં પ્રવૃત્તિ લક્ષણ ધર્મ ની પ્રવૃત્તિ સેવી. ગામેગામ દેશદેશ વિહાર કરીને જેન ધર્મની સ્થાપના કરી.
શ્રી ઋષભદેવ પછી થનાર અજિતનાથ આદિથી તે ધર્મનાથ સુધીના સર્વ તીર્થ રિએ જ્ઞાનપૂર્વક ક્રિયા યોગની પ્રવૃત્તિ સેમી અને લોકોને ઉપદેશ આપો.
સેળમાં શાન્તિતાથ, સત્તરમા નાથ અને અઢારમા અરનાથ એ ત્રણ તીર્થકરોને ચકવર્તીની પદ હતી તેથી તેમણે પૃડાવામાં બની હાર
શાનું રાજય કર્યું. અનાર્ય રાજા સાથે અનેક યુદો કરી તેઓને જીયા બનીશ હજાર દેશના રાજાને ધર્મપ્રતિ પતાને તાબે કર્યા અને છેવટે દલાલી કાલના પાણી ધીર્ય સ્થાપના કરી જૈન ધર્મના પ્રચાર કરવામાં તેણે વલસાન
Page #6
--------------------------------------------------------------------------
________________
--------બુદ્ધિમાં – ---—— તા ૨૦-૨-૬૦ મને દુપદેશથી ધર્મ પ્રવૃત્તિ : શ્રી અશ્વિનાથ શ્રી ભરતરાજાએ બાહુબલીની સાથે નિસ
કરે એ પ્રમાણે દર કાલામાં ગુન રાદિકાર થી ધર્મયુદ્ધ હતું અને તેણે ચાર વેદના પ્રેમ છે દમ્ય શક્તિ આદર હતું, તે દીક્ષા લીધી રચના કરી હતી, તેમાં કેટલાક ભાગ દાલ પણ બાદ બાન અને કર્મ 1 ની રથાના કરી ન આયુર્વેદ તરફ વાત છેએ ઉપરથી ઈ. કાર શ્રી મનત સ્થાએ પણ તે પ્રમાણે ફણના પલા થી ત્રાદિ વગેરે ની કમ
11 એવી, શ્રી સં ત સ્વામીના વખતમાં શ્રી ને દેવ શિપમાં રહો તો સાંજે રાજી થયા લે છે પણ જો નાશ કર્યો ન કાલ ને એવી શકશે. રાયન વાયા નયામાં સામે રામ અને
ધી મિનાથ ભગવતે રાશી દાન " લેઓને માલ આવે છે.)
વે પેતાની ધલના સાંભળવા આવનાર છે નમિનાથ રવજીએ પડાવાસમાં મૃર્યું છે મને ગ્રામ અને ત્યાર વરયામાં અલગ ધર્મ ન જ હતા. અને ઈલા લ કેરલા બની મમત્વ રાહત : પગ , વી એમ જર્મ તીર્થની સ્થાપના કરી.
ઉ દે જાણે હતા. બાવીશા યવ થા અ નેમિનાથ ભગવત જેન શાના આધારે ગ્રં નમિનાથ ભગવાન મર્થની સ્થાપના કરી અને ભારતમાં જેન ધર્મને મામા હતા અને શ્રી કૃષ્ણ અંતરાત્મા હતા થી પ્રચાર કર્યો.
મનાથ ભગવાનના ભક્ત તરીકે શ્રી કૃણ હતા. તે સમા શ્રી પાર્શ્વનાથ તીર્થકરે છે જે આજથી
સાવ્યાં હતા તથા થી પણ .માન-આત્માન ૨૪ ૮ અઠ્ઠાવીસ વર્ષ પહેલાં હતા તેમણે બહા
કર્યું હતું અને છે અર્જુનને મકાનને ધ બામાં શુભ પ્રતિ લક્ષણ વણોદક મન સવ્યો
ગણમાં આખા દવે હતા અને કાર્યો કર્યા બાદ છેવટે દીક્ષા લઇ વિલી અને ધર્મના નાત કરી હતી.
મહા ભારતના જ અવતમાં અને તેનું પુરાણ
શ્રી કૃષ્ણ અને જેમાં શાસ્ત્રના શ્રી કૃષ્ણમાં કામ તીર્થકર પરથી થતાં શાન્તિનાથ, કુંભુનાથ
આચદે ભેદ છે. પુરાણીઓના આ ફળ કાપ માં અને અનાથ નિરામકિતથા સ્વધારે અન્ય રાજાઓ
ગયા છે અને જેના થી તે તે પ થયા સાથે યુદ્ધ કર્યા હતાં. જયારે ત્રો નામનના બંધુ
છે તેમાં પાંચ હજાર વર્ષ સારી હર વન પણ યાર દેશમાં જ રાજાને સાથે યુદ્ધ
ભેદ રે છે જેનામાં હવે એવું છે તે કર્યું ત્યારે ગુણ વાર દયના લશ્કરને જરા વ્યાપ હતા.
વાંદડી નામ - ૮૧ર કલાક ગરબડ તનું યુદ્ધમાં ચઢીને શ્રી ઠ નામનાથે નાણ
પ્રય છે. તેમાં થી પણ વધારે યાક ના કયું હતું યાદવાની સાથે યુદ્ધમાં ક્ષત્રીય ધર્મ પ્રમાણ
તું મનન કરવા મા | તબંધી ખરે ખ્યાલ આ આડ નામનામનું રણા માં આવ્યાનું થર ,
આવી શકે તેમ છે. ગમે તેમ હોય પણ પાછળ સંકે છે આ નમ એ યુધ્ધમાં ગયા હતાં અનેક મત પડે છે, પરંતુ શ્રી નેમિનાથના ભકત પરંતુ જરાનું નિવારણ તે અધર નાથ. શ્રી કૃષ્ણ એ તરાત્મા એ વર્ષ દત્તનાં કાવાસમાં બની પ્રતિમાજી ધરા પાસેથી મતપ: આર.
ભાગ લીધા હતા. ધના વડે શ્રી અરષ્ઠ નામના કથના પ્રા થયા શ્રી શ્રી નેમિનાથના દેશ પુર્વક ત્યાગ પછી તે પ્રતિમાના વણ વડે જરાબંધ સંન્યમાં માર્ગની ધમાં પ્રવૃત્તી પણ કરી હતી અન સક મુકેલી જરા દૂર થઈ હતી.
વીઓ અને વાદાએ ધમપ્રવૃત્તિ કરી હતી.
Page #7
--------------------------------------------------------------------------
________________
રામા.
તા. ૨૯--૬૦ -
– યુદ્ધિપણા આયુર્વેદના ભાગ તરીકે “આચાર દિનકર છે. એકલી કિયા અંધ સમાન છે કમોગ વગેરે પ્રાચીન શાસ્ત્રો છે તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય વિનાનું આકલું જ્ઞાન પાંગળા સમાન છે. અને સુદ્રના વર્ણ-કર્મ અને ધર્મ વગેરેની પ્રવૃત્તિની
કોઈ નગરમાં અગ્નિ લાગે ત્યારે પાંગુ તો સિદ્ધિ કરેલી દેખાય છે.
તે અંધના પર બેઠો અને રસ્તો દેખાડવા લાગે શ્રી આત્મારામજી ઉર્ષે શ્રી વિજયાનંદ સૂરિએ આંધળો ચાલવા લાગે તેથી બને અગ્નિથી બચી તવ્યનિણવે પ્રાસાદ ગ્રંથમાં ચાર વર્ણોના કર્મ ધર્મની વ્યવસ્થા તથા તેના સંસ્કારનું વર્ણન કર્યું છે
તે પ્રમાણે શાન પૂર્વક કામગ થાને ક્રિયા જૈન આગમોમાં અર્થાત જેનોમાં તત્ત્વજ્ઞાનની સાથે
યોગથી નિરાશક્તિ પણાથી કર્તવ્ય કાર્યો કરતાં ધર્મ કર્મ પ્રવૃત્તિની અત્યંત આવશ્યકતા વર્ણવી છે,
સંસારમાં બંધન થતું નથી અને જ્ઞાનાવરણીવેદાનીઓમાં “ભગવદ્ગીતા વગેરેમાં કર્મ યાદિ કર્મોનો ક્ષય કરી પર બ્રહ્મપદ યાને સિદ્ધ પદની બેગની જે વ્યાખ્યાઓ દેખવામાં આવે છે તે જેના પ્રાપ્ત કરી શકાય એમ અનેક સ્થાને કહેવામાં પ્રથામાંથી લેવામાં આવી છે એમ દેખાય છે. આવ્યું છે.
વિક્રમ સંવતા પહેલા સૈકામાં વા તેની પૂર્વ અધ્યાત્મ જ્ઞાનના, આત્મજ્ઞાનના ખજાના એક-બે સૈકા પૂર્વે ભગવદ્ગીતા બની હોય એમ અનેક સ્વરૂપ જેનાગમાં છે તેનું ગુરૂગમ દ્વારા
થેના આધારથી જણાય છે. તેથી તેમાં ન મનન કરી આત્મજ્ઞાન મેળવી સ્વાધિકાર જાની નિલેષ ધર્મ કર્મ પ્રવૃતિના વિચારોના પ્રવેશ કર્તવ્ય કર્મો કરવા જોઈએ. થયેલો જણાય છે.
જૈન શાસેના આધારે કહેવામાં આવે છે કે હાલ જે વેદાન્તીઓમાં ચાર વેદ છે તે તે ન
શુભ સંદેશ ધર્મની સ્થાપના થયા બાદ પછીથી બનેલા છે. | માંગલિક શુભ પ્રસંગે પ્રભાવના કરવા
લાયક તેમજ પૂ. મુનિ મ. સાહેબને તથા શ્રી મહાવીર સ્વામીના વખતથી વા તે પછીથી વેદાન્તીઓમાં ઉપનિષદોની રચના શરૂ થઈ તે સ્ત્રના
ભાઈ બહેનોને પ્રવાસમાં દર્શન કરવા માટે
ખાસ ઉપયોગી— 4 અકબર બાદશાહ પછી પણું શરૂ રહેલી છે વિક્રમ સ, ત્રીજા ચેથા પછીથી પૂરાણની રચના શરૂ થઈ
| પૂ. શ્રીમદ બુદ્ધિસાગરજી મ. સાહેબ તે સત્તરમા સૈકા સુધી પ્રવર્તેલા જાય છે,
પૂ. શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીજીમ સાહેબ
તેમજ શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થ સૂત્રની રચના શ્રી સિદ્ધચકજી, શ્રી આદીશ્વરજી, શ્રી કરી તેમણે જ્ઞાન વિષ્પાં મેલઃ જ્ઞાન અને શંખેશ્વર પાર્શ્વનાથજીના સુંદર આકર્ષક ક્રિયા પ્રવૃત્તિ આ બેથી મિક્ષ થાય છે એમ બસમાં તેમજ પ્રાસ્ટીકની ડબીઓ સિદ્ધ કર્યું છે.
ફટાએ ફટ કરેલ છે.
બાકસ એકની કીંમત રૂા. ૩-૬૦ પેસ્ટેજઅલગ हयं नाणं कियाहिणं या अन्नाणओ ।
"દથી મસામા પલાસ્ટીકની ડબી અક રૂ. ૧-૫૦ પોસ્ટેજઅલગ किया पासंतो पंगुला दट्ठो घायमाणा अ
૧ બતાવનાર :- ભાઈચંદ્ર બી. મહેતા | અંધ ધ પ્રાપ્ત વિનાનું જ્ઞાન હણાયેલું છે અને આત્મજ્ઞાન વિનાની ક્રિયા હણાઅલી
દીવાનપરા, પારેખરંજ, રાજકોટ, સૌરાષ્ટ્ર)
Page #8
--------------------------------------------------------------------------
________________
. રર-૬૦ –
– બુદ્ધિપ્રભા
—
——
જો જે ધમ્મ શૂરા તે કમે શૂરા-
લેખક:- મલાલ હાકેમચંદ ઉઠાવી એમ. એ. એલએલ. બી. એ.કે.
(રજકેટ ) ( માનવીની સમજમાં બસ જે આટલું જ ઉતરી જાય કે આ શરીર એ આત્માએ કરેલું વસ્ત્ર પરિધાન છે તે જિંદગીના અનેક દુબેને અંત આવી જાય, દેહને મેહ અને તેનું મમત્વ એજ | અનતા સંસારની જડ છે. આવા ઉંચા મનન ને ચિંતન રજુ કરતે લેખ શ્રી મણિલાલ ઉદાણી કે જેઓ સ્થાનકવાસી જૈન સમાજના લબ્ધ પ્રતિષ્ઠિત આગેવાન અને જીવદયા મંડળના પ્રમુખ છે તેઓ રજુ કરે છે જે ઉંડી છાપ મુકી જાય છે.
–તરીઓ:) લેખક દુનિયામાં જે જે મહાન પુરૂષ થઈ ગયા તેઓ નૈતીના પરિપુર્ણ શિખરે પહોંચવાની કઈ રિમમાં ધર્મનિષ્ઠ હતા તેથી જ તેઓ મહાન કાર્યો કરી શકથા, ઉત્તમ શાંત અને સર્વ પ્રકારે નિસગક નિવૃત્તિ જીવન અને નામ અમર કરી ગયા. આપણું તાર્યકર ક્ષત્રિય ગાળે એવી ભૂમિ હોય તે તે આર્યભુમિ છે , હતા, યકવાર્તાપણે છ ખંડ ધરતીનું રાજય કરતા હતા,
ભરત ચક્રવતીએ છ ખંડ સ્થાપતાં અનેક મનુ લડાઈઓ કરતા, પ્રજાનું રક્ષણ કરતા અને વહેવારીક
એને સંહાર કર્યો પરંતુ તેમણે સમ્યગ દષ્ટીપૂર્વક કાર્યો અને રાજ્યવહીવટ ચલાવતા હતા છતાં તેનું
કર્મવેગ આદરેલો હોવાથી તેઓએ ૧૪ ગુણ સ્થાનક લક્ષ આત્મા પ્રત્યેજ હતું અને સ્વધર્મની દ્રષ્ટીથી જ
દશાને જીવન મૂક્તત્વ પ્રાપ્ત કરીને તે આદર્શ કર્મવેગી થઈને ફરજ બજાવતા હતા. તેઓ ધર્મની
ભુવનમાં આત્મભાવના ભાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. રક્ષા કરતા અને પોતે પણ નિષ્કામ ભાવે રહેતા
શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણેય ચક્રવર્તી હતા. વહેવારીક જ્ઞાન તથા વહેવારીક કમગથી
હતા. ગૃહસ્થાશ્રમમાં ચક્રવતી પદવીને રેગ્ય અનેક વહેવારીક મુક્ત અર્થાત સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે,
પ્રકારના તેમણે ભોગ ભોગવ્યા હતા અનેક યુદ્ધના પરંતુ ધાર્મિક જ્ઞાન અને ક્રિયાથી ધાર્મિક મુક્તિ પ્રાપ્ત
કાર્યો કર્યા હતા છતાં સમ્યગ ના પ્રતાપે થાય છે.
અમૂક કાર્યોમાં નિર્લેપ રહીને સાધુપણુ અગીકાર કરી, ભારતભૂમિ અષાત્મ જ્ઞાનની ભૂમિ છે. ભા. કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિપદ પામ્યા. તેમનામાં તની એક ચપટી ધુળમાં જે સાત્વિક અણુઓ હ્યા સર્વ કાર્યો કરવા છતાં તટસ્થતા અને આત્મ સાક્ષી છે તે અન્ય ભુમિમાં નથી, અને તેથી જ આ ભુમિમાં પાણું પ્રગટયું હતું અને તેથી કર્મને ભગવતાં અમુક તાર્યકરો, બુદ્ધ, રામ, અને કૃષ્ણ જેવા અવતારી અપેક્ષાએ નિર્લેપ રહીને આગળ વધી દીક્ષા અંગીકાર પુરૂએ જન્મ લીધું છે. જ્યારે જ્યારે આ દેટમાં કરી પરમાત્માપદ પ્રાપ્ત કરી શક્યા હતા. આપણું હિંસા અને અધમ વધવા માંડ્યા ત્યારે ત્યારે ધમની આત્મામાં પણ તેવી અને તેટલી શક્તિઓ ભરેલી છે.
સ્થાપના કરવા માટે આવા અવતારી પુર ઉદ્ધાર જીવનની અંદર આત્મા, મન અને દેહ ત્રણ કરવા માટે આવ્યા છે. અષામાન વડે આ વસ્તુઓ છે. મન સ્થિર રહી શકતું નથી અને તેથી
Page #9
--------------------------------------------------------------------------
________________
તા. ૨૦-૨-૬૦ --- માણસ એકાગ્રતા કરીને આમથતિ પ્રાપ્ત કરી શકતા નથી. દેહ તે જડ છે, જેની રીતે આપણે શરીર ઉ ર વસ્ત્રો ધારણ કરીએ છીએ તેવીજ રીતે આત્માએ આ દેહ ધારણ કર્યો છે. જેમ વ સુતા થાય ત્યારે શરીર નવા વસ્ત્રો ધારણ કરે છે તેવીજ રીતે શરીર જુનું થતાં અને આત્મા સાથે તેને યોગ પૂરો થતાં આત્મા ને જન્મ પ્રાપ્ત કરે છે.
જ્યાં સુધી શરીર અને આત્મા એ બે દ્રવ્યો જ છે તેનું જ્ઞાન નહીં થાય અને તેણે સમજણમાં ઉતારવામાં નહીં આવે ત્યા સુધી દેહ ઉરનો મેહ છે થશે નહીં અને ત્યાં સુધી મન ઉપર કાબુ આવી શકશે નહિ એટલે દરજજો ત્યાગ અને બેરાગ્ય અંગી. કાર કરવામાં આવશે તેટલે દરજજે દેહ ઉપર મેહ
છે તે જશે. જયાં સુધી દેહ ઉપર મહ છે ત્યાં સુધી સુખ અને દુઃખરૂપી શાતા અને અશાંતા વેદનીય કર્મને ઉદય આવશે, ત્યારે મન ઉપર અસર થઈ જશે અને આત્મામાં સ્થિરતા આવી શકશે નહીં. દેહમાંથી આમ ચાલ્યા ગયા પછી તે દેહ માદ છે, એમ સૌ કોઈ જુએ છે અને પ્રાણુ ચાલ્યા જતાં દેને બાળી નાખવામાં આવે છે. આ સ્થિતિ આપશે રોજેરોજ જોઈએ છીએ.
ચલાવી શકશે. આવી દુખી થયા પછી તેને કોઈ ઈચ્છા કે કૃષ્ણ રહેતી નથી. જુના કર્મથી નિસ કરતા જાય છે, પ્રારબ્ધ ભોગવે છે તેમાં રાગ દેશ કરતા નથી અને કર્મવેગી થઈને નિક્કી કર્મ કરતે લેવાથી નવા કર્મ બાંધતા નથી.
ધન્ય છે તેના મૂનિ મહારાજને કે જે કુટુંબ પરિવાર અને સંસારના સબંધ છેડી દઈને ત્યાગ અને વૈરાગ્ય અંગીકાર કરે છે. જેને લમી, સ્ત્રી સંતાને છોડી દીધા છે અને ભિક્ષા માંગીને દેહને નિર્વાહ કરી આતમજ્ઞાન મેળવી પિતે તાંની સાથે બીજને તારવા માટે આત્મજ્ઞાનને બેય આપી રહ્યા છે આવા કર્મયોગી મહાત્માઓ જેમાં ઘણા થઈ યથા અને અત્યારના કાળે પણ થોડા વર્ષો પહેલાં જ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી થઈ ગયા. અને જે સિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત કરી, બ્રહ્મચર્યના અથાગ તેજથી સમ્યગ જ્ઞાન મેળવી ખરેખર કર્મથી થને મહાન ગ્રંથ લખી, અમુલ્ય વાસે મુકતા ગયા. તેમના કર્મચાગના ગ્રંથમાં તેમણે જે જ્ઞાન આપ્યું છે તેમાંથી અત્યારના જમાનાને અનુકુળ જે જે શબ્દો લખ્યા છે તે મનન કરી હૃદયમાં ઉતારવા જેવા છે. તેમનું જીવન એક આદર્શ છે, દરેકને તેમાંથી ઘણું જાણવાનું અને શીખવાનું મળી શકે તેમ છે.
આ પાંચમા આરામાં જ્યારે મનુષ્યની સાત્વિક વૃત્તિ ઘણી ઓછી થઈ ગઈ છે. અને રજમું તથા તસ્ વૃત્તિનો વધારો થઈ રહ્યો છે જ્યારે મનુષ્ય માનવતા ભૂલી રહ્યા છે અને હિંસા, અસત્ય શેરી, કષ્ટ, ઈર્યા, વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારના કૃ રોજેરોજ છાપામાં વાચીએ છીએ ત્યારે દરેક જૈન મુનિની ફરજ છે કે તેમણે શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીને પગલે ચાલી પ્રજાને સધ આપી પાપકર્મના બંધનમાંથી બચાવવાનું કાર્ય કરવાનું છે.
જેના હૃદયમાં ધર્મ છે, તેનાં કર્મો બેટા હે શકે જ નહિ. સારા થવા જોઈએ, તેના ઘરમાં નાતિ હેવી જ જોઇએ અને તેનું ધન પાયાનું દેવું જ જોઈએ. આવી રહી કરણી જય હેય તેને સદબુદ્ધિ
માટે પ્રથમ તે સક કષ્ટી કેળવવાની જરૂર છે ત્યારે ભવસાન થતાં આત્મા અને શરીર બને જુદા જુદા દળે છે તે સમજાશે આવી સાચી સમજણ આવ્યા પછી મને જે અગાઉ ઇન્દ્રીઓમાં ભટકતું હતું તે આમતવતાના ચિતન તરફ વળશે અને અજ્ઞાન પ્રાપ્ત કરી શકશે. આ જ્ઞાન મળ્યા પછી પાગ અને પ્રખ્ય તરફ મને સહેજે વળશે અને સબગ ચાત્ર થનાં પછી ફરી ભવના ફેરા કરવાની અને જન્મ લેવાનો વખત નહિ આવે અને મુકિત મેળવી શકશે
જેનોની દાઢી ઉંચામાં ઉંચા તત્વજ્ઞાન તરફ હેવી જોઈએ પછી બધા સંકલ્પ વિકલ્પ રહેશે નહિ તેમના બધા વહેવારીક કાર્યો પણ સફળ થતા જશે અને પ્રારબ્ધ કર્મ અનુસાર વહેવાર સુખ શાંતિથી
Page #10
--------------------------------------------------------------------------
________________
– બુદ્ધિા –
– તા ૨૦-૨-૬૦ જ થાય, તેની ભાવના હમેશાં ઉંચી જ રહે અને એક જ હોય છે અને બધા ધર્મોએ તેને માન્ય કરવું જ દુનિયામાં રહેવા છતાં તે કર્મયોગી થઇને ભવસાગર વહે છે. મા તે ધર્મનું મળે છે અને અભિમાન તે તરી જવા શકિતવાન થઈ શકશે. જે રાજ્યમાં ધર્મ
પાપનું મૂળ છે માટે અત્યારના સમયમાં સર્વ જ છે જે દેશમાં ધર્મ છે. જે પ્રજામાં ધર્મ છે તેનું પતન થતું જ નથી. તેને ત્યાં સુખ અને સંપત્તિ
પ્રત્યે દયા રાખવી, દુઃખીઓને મદદ કરવી તે જ ખરે આવ્યા જ કરે છે તેને શોધવા જવા પડતા નથી.
ધર્મ છેઃ આવા જેનો અગાઉં ઘણું થઈ ગયા હજુ પણ થશે.
ભારતમાં આવા કર્મવીર ઘણું થઈ ગયા. પૂ. જે કમેં શુરા હોય તે ધર્મે શુરા હોય છે,
હેમચંદ્રાચાર્ય, શ્રી આનંદધનજી મહારાજ, રામકૃષ્ણ નિતી અને ધર્મના સંસ્કાર તેના આત્માની સાથે
પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રાણા પ્રતાપ અને વણાઈ ગયા હોય છે. જીવનને ભાર તેમને કાગ નથી. તેમનું જીવન પરોપકારી જ લે છે. સ્વર્ગનું
શુરવીર શિવાજીનાં જીવનમાંથી ઘણી પ્રેરણા મળે છે રાજ તમારા અંદર છે મરજી પ્રમાણે વૈભવ - પૂજ્ય ગાંધીજીએ તે કર્મવીર અને ધર્મવીર શું કરી વવાથી થતા આનંદ કરતા આત્મ સયમથી વધારે શકે અને અહિંસા તથા સત્યનું બળ કેટલું છે તે આનદ મેળવી શકાય છે,
સાબીત કર્યું. ભારતને અત્યારે આવા ધમવાર અને આવા કર્મવીર થોડા વર્ષ પહેલાં શ્રીમદ રાજ કર્મવીર નરરત્નની ઘણુ જ જરૂર છે. તે જ દે ચંદ્ર થઈ ગયા અને તેમના પુસ્તકો મોજુદ છે. સત્ય આબાદ થઈ દુનિયાને ગુરૂ થઈ શકશે.
પાદરામાં વડી દીક્ષા
:
{ી કરી
સ
* 'કે
પુજ્ય પ્રવર આચાર્ય દેવ શ્રીમદ્ કતસાગર સુરીશ્વરજીના હસ્તે સાહિત્ય ભૂષણ મુનિરાજ શ્રી કસ્તુરસાગરજીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી જયાનંદ સાગરજીની વડી દીક્ષા પાસ વદી ૬ના રોજ સારી રીતે થવા પામેલ છે.
કક
* * * * *→*જય
Page #11
--------------------------------------------------------------------------
________________
તા. ૨૦-૨-૬૦ --
બુદ્ધિપ્રભા
– – –
અવળ ચિંતન
લેખા
આ. ભ. શ્રી તિસાગર મરીશ્વરજી
માનવીને સ્વભાવ કંઈક ઊંધો છે. એને એને વાંક જડતું નથી અને બીજા પર ! એ દેવ આરોપ મૂકે છે અને માનવી અંતે...એના પરીણામ માટે જેમના આશીર્વાદથી આજ “બુદ્ધિપ્રભા ” આગળ ધપી રહ્યું છે તે આ. મ. શ્રી લેખ વાંચવો જ રહ્યો.
-તંત્રીઓ કેઇ એક રાગ-દ્વેષ અને મહથી ઘેરાએલ એમ માની બેઠેલ હેવ છે કે અમે જ આ માસનું સુવાકય પારકાને સુખ અને દુઃખને આપવા સમર્થ છીએ, તેથી જ તેઓ સુખી અને દુઃખી બને છે
માણસ જે કમને કરા જન્મથી આમ મનમાં મલકાઈ વૃથા અભિમાન ધારણ
આકરી તપશ્ચર્યાથી પણ નાશ નથી કરી કરે છે, પરંતુ જ્યારે સંકટમાં, વિપત્તિમ
શકતે તે કમને સમભાવને આશ્રય સપડાય છે ત્યારે તે અભિમાન કયાં ચા યું
લઇને અર્ધક્ષણ માત્રમાં નાશ કરી શકે છે જાય છે તેની તેઓને ખબર પડતી નથી.
–શ્રી હેમચંદ્રાચાર્ય એટલે તેઓ પુનઃ પારકાના ઉપર રેષ-દેષ દઈ અધક વિપત્તિમાં પટકાય છે પણ પિતાના તેઓ જમણ પાર કરનારના ઉપર રોષ અને ક, કર્યાને દેવ દેતા નથી, અને બને દેપ મુકે તે ક્યારે પિતાના દેશને જઈ શકે? ત્યાગ કરતા નથી. જમણવારનાં પ્રસંગે સ્વાદ માગ મલકાતા ચાલતા માણસને પડેલ કાંટે પડવાથી સારી સારી વાનગીઓ આરોગી પાણી વાગે અગર એ પથ્થરમાં ટીચાય અને પછી પીવાની પણ જગ્યા રાખીએ નહિ અને
જાય તેમાં પધરના શે દોષ? આટલો વિચાર
અને તે તેના ઉપર રેષધારી દોષ દે નહિ અણ થવાથી માંદા પડીએ અગર ઝાડ,
પણ પિતા ની અસાવધાનીને દોષ દે, પણ થાય તેમાં જમણવાર કરનારને કે પોતાના આવા વિચારે પણ આવતા ન હોવાથી જડ સ્વાદને દેવી આટલે વિચાર આવે નહ ને અગર ચેતન પદો ઉપર રેષ-તાર ધારણ =2px ; }
કરી આત્માના દે ને જોઈ શકતા નથી અને
- તેમાં અને ચેલમાં જ જીવન વિતાવે છે. આ માસની સુવાસ આ છવામીને સત્ય સુખને અનુભવ
કયાંથી મળે? માટે શાસ્ત્રકાર ફરમાવે છે કે તમે અમે ઉતાદની ચેલા, ફકીરી વેશમાં ફરતા છબીઓને સુખી કરવા સમર્થ નથી, તેમજ નથી દુનિયાની પરવા, અલખની ધૂનમાં રહેતા દુઃખી કરવા જગતના છે જે સુખી અગર જણાવીશું હૃદયગુફા, ધ્રુજાવીશું વિને,
દેખી મ છેતે પોતાના કેવા કર્મોને આધારે
થાય છે. પ્રભુ કોઈને દુઃખી કરતા નથી પરંતુ જગાવીશું ચિદાત્માને, નથી લેવું નથી દેવું,
નવા . તેમના ગુવાને હુણ કરી તેવા ગુણે પિતે –બુદ્ધિસાગજી
છે જાને મેળવે તે સુખી થવાય. અનાચારને ત્યાગ
કરી સકાગ આનંદ પુર્વક વળાય.
- :
:
:
:: ૪
"
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦ -
બુદ્ધિપ્રભા –-----
---— તા. ૨૦-૨-૬૦
સંપાદક : ગુ ણવંત શાહ
ઊંડા અંધારેથી....
રથનેમિ ને રાથલ
(નોંધા-માનવી એ એક પાપર પ્રાણી છે. કયારેક એ પડી પણ જાય છે. પરંતુ માનવીની મહત્તા એમાં જ છે કે એ પડતાં ભચે. માનવીની વાસના જેર તો કરે છે પણ એને સંયમમાં રાખવી એજ એનું કર્તવ્ય છે. એમાં જ એની છત છે. અને અહીં રથમ પડે છે, પણ..... એ માટે વધુ આ વાર્તા જ કહેશે.)
- સાંજ ઢળુ જી થઈ રહી હતી. હવામાં એક
લેખા ચમકી ગઈજઈની સાક્ષાત વનમૂર્તિ ચાલી ગઈ ! ! !
સાધુ ધ્યાન ચુકી ગયે.
આતમ એક ચીસ પાડીને મૌન બની ગયો એનો શયતાન જાગી ઉઠયો.
રૂ૫ અને જવાની ! રંગ ને રાગ ! ! શાકી અને શરાબ! પીએ જા છે. ભરપુર પીએ છે. યૌવન અને નૃત્ય! નાચે જા, મન નાચે જ જિંદગી એટલે આનંદ, આનંદ એટલે સૌદર્ય અને સો એટલે ઉપગ.
મૂર્ખ ! પદ્માસન વાળી બેસી શું રહ્યો છે? દેડ, જે રૂપ ચાલ્યું જાય છે. નાદાન : માણી બે સૌન્દર્યને ઉપભગ એજ યોવનને સાર્થક છે. ચમાર ભોગવી લે, ',
ના...ના.ના... શતાન મને બહેકાવ નહિ. જ દૂર થા, સૌન્દર્ષ નાશવંત છે એને ઉપભોગ એ દુઃખ છે ” સંસ્કાર સામે મોરચે માં
પણ શયતાન થમતાન હતો.
સોર્ષ નાશવંત છે એથી જ તે એક છે. એ અમર હોત તે માનવી થાકી જાય, એને એને કયારેક કંટાળો ચડત પરંતુ ના, પીવત નીત નવિનતા ગમે છે. એને વિધ્યમાં મઝા આવે છે ખને યૌવનને ઉત્કટ આનદ રંગ બદલતા સૌન્દર્યમાં
જ છે મૂછેડી આ કફ સુવાળા વસ્ત્ર પરિધાન કરી લે છે વન ચાલ્યું જાય છે. ઉતાવળા થા વીર! જલદી કર.”
સાધુ મહામંથનમાં હતા. જુગ જુની તપસ્યા એને પ્રેરણા આપતી હતી અને પવનને સનાતન વિકાર એને મુંઝવી રહ્યો હતે, મારી હૂં કત. એની જવાની એને વિકળ બનાવતી હતી અની યુવા એને ટંકાર કરતી હતી.
વરસ સુધી એણે સંયમની સાધના કરી હતી. શરીરને નિર્મળ બનાવી દીધું હતું પણ આજ આમ કેમ ? આ ભયાનક ભૂતાવળ કયાંથી જગા ? શરીરમાં આ પ્રચંડ વીજળી કયાંથી આવી?
એનું સંયમી મત વિચારતું હતું વાગણીઓનું એ વિલેણ કરતું હતું. પરંતુ સાધુ જુવાન હતો. સંસારની મોહકતાથી અજ્ઞાત હતે રણે સ્ત્રી વિષે સાંભળ્યું હતું, વિચાર્યું હતું પરંતુ એણે કદી નો સામનો નહોતો કર્યો
સન્દ ક્ષણભંગુર છે એવું વરસ સુધી એ ભાણે છે, પરંતુ સૌન્દર્યને એણે કદી જોયું ન હતું
અને આજ એની ઉધારી આગે રૂપ નિહાળી
એ અંજઈ મા એને સમજ ન પડી આંખોએ શું જોઈ લીધુ. એ અજાણપણે તેજલેખા તરફ ખેંચાત ગમે.
Page #13
--------------------------------------------------------------------------
________________
તા. ૨૦–૨-૬૦ – ––– મુહિમભા
સંસ્કારે કર્યું કાકલુદી કરી તમે કિ મુકી - જેની ધીમી ગતિએ આગળ વધી રહ્યો હો અમે જેર કર્યું, પણું બધું જ વ્યર્થ. પૌવનની મહા લાખ અસહાય હતી, નિઃવસ હતી. ભૂખ જાગી હતી એનું શ્રેય કંઈક માગી રહ્યું હતું.
પણ એ ગરવી ગુજરાત હતી, વીરની સંતાન એના અંતરમાં એક ઝીણે તે વહી રહ્યો હતો જે
હતી એ પળ પારખી ગઈ જરા સરખી પણ હૈયાને એની સાધુતાને નરમ બનાવી રહ્યો છે.
પ્રજારી ઘડીમાં આતમના ભૂક્કા ઉડાવી દેશે ચારિ૫નું એનું અંગેઅંગ ક્યાંક જડાઈ જવા માગતું નિકંદન કાઢી નાખશે હતું. એની આંખે ક્યાંક પરોવાઈ જવા અધીર બની
એણે જોઈ લીધું જનમ જેની એક વિકારથી રહી હતી, એના હેઠ કાં બેસવાને ઉતાવળા બની
હારી રહ્યો છે. એને જીતવું છે પણ એના હાથ પર હ્યા હતા, એનું રોમેરોમ આછી કંપારીથી જી
થાકી ગયા છે.
એણે એના આતમને યાદ કરી લીધું. ધવને એના યોગને સજા થપ્પડ લગાવી હતી
“ નેમિ થંભી જવ, ઘડીમાં જીતેલી બાજી એના જીવનની એ પહેલીજ થપ્પડ હતી મેગી અવ્ય
હારી જશે.” વહારૂ હતો એ તમ્મર ખાઈ ગયો. અને પીને હુકમ કર્યો “ સૌન્દર્યને માણી છે. ”
કેટલીક વાર પણ જીત હોય છે. રાજુલ !
એ પણ મારી હારની જીત હશે. ” સાધુ વશ થઈ ગયો.
" પાગલ ન બને રથનેમિ! સાધનાના ઘડીમાં અને એ પણ તેજખાની પાછળ ગયો.
ભૂક્કા કી જશે, આતમનો કચ્ચરઘાણ વળી જશે ગીરના એક ખડકની આડે એ ઉભી રહી,
રથી ! ત્યાં જ અટકી જાવ.” એ સૌન્દર્યર્તિ એક સાધી હતી, તીર્થકની એ
રાજી .લ ! હું ઉપદેશ સાંભળવા નથી. શિલ્પા હતી
આવ્યો. બહું વરસ છેતરાયો છું, હવે નથી છેતરાવું એને એ બદલવાં હતાં જેના આતમનું પતન
રાજુલ ! મારૂ યૌવન તને ખાવા ધાઈ રહ્યું છે વધુ ન થાય માટે શીલાની આડમાં એ વા કાટવા લાગી.
નાતાવ રાજુલ : મને તારા અંગમાં જડાઈ જવા પણ એને કયાં ખબર હતી કોઈ લાલચુ નજર એના
દે છે. જુ...લ... જડાઈ જવા દે.. સોન્દર્યનું પાન કરી રહી હતી ?
જેવી ભયંકર ભાન ભૂલી રહ્યો હતો, એને એક પછી એક વા ઉતારતા ગયા, માંહ્યલું
અસુર જાગી ઉો હતે, એનું પોવન તરફડી રહ્યું જોદર્ભે બહાર નીકળી આવ્યું બસ એક જ વસ્ત્રની હતું અને એ રાજુલના નગ્ન સોન્દર્ય પર તુ તુ આ બાકી રહી અને એણે આંખ ઉંચી કરી...
થઈ રહ્યો હતો બે વિસંવાદ બળ સામસામા ઉભા રહી ગયા
વેશને ન લાવો રથનેખિ! જિનના શાસનને હતા, એક છતી નિર્મળતા ઉભી હતી, બીજે પાપી કલંક લાગી જશે, વડી ચુકશે તે એ પાપને લોહીના વિકાર પડો ફતે.
આંસુથી દેવું પડશે, ને તેય કોને ખબર કે પાપ એક પાંખમાં ભૂખ લપકાર લેતી હતી બીજી જશે કે નહિ? આંખમાં જય થરથર કાંપતે તા.
અને મારા રૂપ તમને મેહ લાગે છે! આ પવન સૌન્દર્ય અને એકાંતનો ત્રિવેણી સંગમ રૂ૫ ? આ સન્દર્ય ?? નાનમ હાડકાનું આ ખંડેર જા હતા, પતન હાથવેંતમાં હતું, હવા પણ એના છે. ભયંકર જંતુઓથી ખદબદતા લેહીનું આ સરો માટે અનુકુળ હતી.
વર છે. ગંધાતા માંસને આ ઉકચ્છે છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨ –---- બુદ્ધિમભા -
----- તા. ૨ – ૬૦ નેમિતમે તે આમ સૌન્દર્યના પૂજારી મારી ગન થશે ? આઠ ! મે તમારી તરફ કરી છે, શું તમારે મારા હાડકાને ચુસવા છે ? મા
જ છે ! મા એ . ' છે ? લોહી પીવું છે ? મારા માંસને ચાનું છે ? દુ પાક માટે કરો બની ગયો . સાથે જ સૌદર્યને ઉપભોગ કરવો હોય તો મારા
ગલી થઈ ગયો હતે. આત્મ સંન્દર્યને માણે, મૃત્યુની બેડીઓ તુટી જશે રાજુલ' મને ક્ષમા કરો કૃપા કરી એના ઉપભોગથી સનાતન અમરત્વ મા ના પાનથી
મારું ચાલી શકે છે. રાજુt ! મારો તેમિ ! પસંદ કરી લે, એક મારું આ તમ પિક ની રહ્યો છે. રાહુલ ! મારા સંસ્કાર લોક છે કાલે બળીને એ ખાખ થઇ જશે એની
જ સિકા ભી શા છે રાખ પણ સલામત નહિ રહે.
રાજુલ ! તમારો કે ય કાર માનું ? તમે બીજું પિલું સૌન્દર્યો છે, જીવન સદાયને માટે
જે વીરતા ન બનાવી હતી તે આજ આ વાત : શાશ્વત બની જશે. કે બેને નહિ રહે કોઈ મુક
કથા એ પછી આ લેપ લઇને કમ1 કા : વણ નહિ રહે, કોઈ વિકાર નહિ પજવે, કાર વાસના
છે જેને માન તરીકે ઓળખાવત : નહિ સતાવે. અનંત આનંદની પ્રાપ્તિ થશે.
રાજુલ ! રાજુલ ! મને માફ કરે, હજાર રાજુલ અંત પર આવી ગઈ હતી, સાધુ જે
હજાર વાર જરે જોર કરે તો જિંદગીને આ છેલ્લી સલામ કરી અને સાધુ રાહુલના ચામાં જ પડે ! ' લેવી, અને આતમના સઘળા જ જેથી થિનેમિને વાળવા માંડયો.
-
'
''
,
* *
એના દિમાં પતનને કંપાવે એવું જોમ હતું એની વાણીમાં વાસનાને નમાવી દે એવો ટંકાર હતા અને એની નજરમાં છે. નિર્મળતા હતા કે ય નની કરાળ ભૂખ પણ મરી જવું.
રથનેમિ ભાન ભૂલ્યો , એ યાને કી ગયા હતા પણ એ જરાવાર માટે વાસાએ એ છે જિદગીને દર પકડ્યો હતો પરંતુ એને સજા! મહું જિંદગી ક્યાંક આડે ફંટાઈ રહી છે, એને જવું છે કયાં ને એ જ વો છે કયાં.
એને ન ઉતરી ગયો એના સંસ્કાર જાણો ઉઠયા એને આતમ નીર બની ગયો, અને સાયમ ઘડી હાંકે હતા પણ એ પડી કપ, ટાઈ નય તે પહેલાં તે એ તૈયાર થઈ ગમે
.
અવશ્ય મંગાવે આ મુલ્ય ઓષધિ... ........વાકેરી
સંબંધે વધુ જાણવા * રૂબરૂ મળવા લખે *
પટેલ્સ એન્ડ કો. ( ૧૬, ભીંડી બજાર – મુંબઈ ન. ૩
છ વાકેરી પાવડર ) હા રતલ પિકેટના ૩, ૪-૫
4
“ રાજુલ : મને માફ કરે, માફ કરે. હું ભાન ભૂલી ગમે તે બાદ સુકી એ હે રે રે!
-
Page #15
--------------------------------------------------------------------------
________________
A. ૨૦-૨-૬.
–
બુલિપણા –
- ૧૩
વિદ્યુત વાણી –
વિધુત વાણીની વિચારધારા વેગથી વહી રહી છે. એ જેન ભાવશે તે વાંચો અને જે તેને વાંચશે તે કાંઈ જાણવાને લાભ પામી સકો. બનતા બના તેની ઝાલર સાંભળી શકશે.
હરેક પળે આ વિશ્વમાં અનેક બનાવ બને છે, એ બધાની જાણ થતી નથી અને જેની જાણ થાય છે તે બધાની નોંધ લઈ શકાતી નથી. સમય સંગ, શકિત અને સામની મર્યાદા આવી જાય છે આને કારણે તે જીવંત રહેલે માનવી મૃત:પાય દશાને અનુભવ કરે છે કેટલી સંસ્થાઓ કાર્ય કરતી અટકી જાય છે અને ઘણાની કાર્યવાહીને દેર અધવચ્ચે તુટી જાય છે.
જૈન સમાજમાં સંસ્થાઓ ઘણી છે એમની કેટલીક સંસ્થાઓમાં કાર્યકરો એકના એક છે એકજ ધ્યેયવાળી પણ કાર્યકરોને વિચાર ભેદને કારણે અને પક્ષાપક્ષીના જોરે કેટલીક સંસ્થાઓ ટકી રહેલી છે. ય છે પણ પિતાને વટ જાળવવા મનની ગ્રંથ.ઓને બહેલાવવા આવી સંસ્થાઓ ચાલુ કરે છે અને એને ચલાવે જાય છે, રસીયા ગાડાની પેઠે.
ગરીયા ગાડાની પેઠે જેને સમાજમાં ઘણી કાર્યવાહી ચાલ્યા કરે છે. પગ નીચે બળનું કોઈ જોતું નથી, અને બીજાનું તાપણું હારવા માટે નાદ જગાવવામાં આવે છે. પવિત્ર તીર્થ સ્થાને જેવા કે અંતરીક્ષ છે, કેશરીયાજી વગેરેમાં જૈન સમાજના બે ફીરકાઓ વચ્ચે ખેંચતાણ ચાલે તેમાં ત્રીજો પક્ષ જેદાર થઈ જાય છે. સરકારી તંત્ર શાંતિ અને વ્યવસ્થાને નામે કબજો જમાવી જાય છે. સરવાળે તે આપણું આપણે ગુમાવીએ છીએ
ભારત જૈન મહામંડળને હિરક મત્સવ થોડા સમય અગાને મુંબઇમાં ઉજવાશે. તેના ઉદ્દઘાટન પ્રસંગે મુંબઈ રાજ્યના ગવર્નર શ્રી પ્રકાશે જે વિતા
પુર્ણ વિવેચન કર્યું તે ખરેખર પાંભળવા જેવું હતું, જૈન સમાજને એ ચીમકી હતું તેટલું જ એ સમજવા જેવું હતું.
આપણે સમજીએ છીએ કે દેશ પરદેશે જેને સાહિત્યની માંગ વધી રહી છે. વિદેશથી વિદ્વાને જૈન ધર્મના પુસ્ત પિતાની જ્ઞાન પિપાસા છીપાવવા માટે મંગાવી રહ્યા છે પરંતુ તેઓને તેથી શકીએ તેવા સંયુક્ત બળે સંગતિ બનીને કોઇ કાર્યવાહી થઈ શકી છે? અલબત્ત છુટા છવાયા પ્રયાસો થઈ રહ્યા છે તેની અવગણના આપણે કરી ન શકીએ.
શ્રી જેને તામ્બર કેન્ફરન્સનું આમિ અધિ વિશન હવે લુધીયાણા મુકામે મળનાર છે તેની અવગણુના આપણે કરી શકીએ નહિ અને કરતા પણ નથી. પરંતુ કેન્દ્રને મુંબઈમાં ભરાયેલા કેટલા અધિવેશન પછી બંધારણમાં ફેરફાર કરીને આમ જનતાનો સંપર્ક ઓછો કરવા જેવું કર્યું છે અને કાર્યવાહક કમિટીની નીમણુંક દ્વારા સ્થાયી સમિતિના સની સભાઓ ઓછી કરી નાખી છે હવે આગામી અધિવેશન કે પ્રાણ પુરે છે અને સંસ્થાને અને તેની કાર્યવાહીને કેવી રીતે બલવતર બનાવે છે તે નિહાળવાનું છે. હાલને તબકકે તે પ્રમુખ અને હોદેદારોના નામની અટકળ થઈ રહી છે અને પિપુડી વાગી રહી છે
મેઘવારીની પિડી પુરજોરથી વાગી રહી છે તેથી બાંધી આવકવાળા મધ્યમ વર્ગની સ્થિતિ કડી બનતી ગઈ છે. સામાન્ય વેપારીની પરિસ્થિતિ પણ મુંઝવણભરી બની છે. એમાં જૈન સમાજના સભ્યોને સમાવેશ થાય છે અને નાના મોટા ગામના રહિશો. પણ સમાવેશ થાય છે. તાતા ઈન્સ્ટીટયુટ ઓફ સેસ્થલ સેસીઝને ડાયરેકટર પ્રોફેસર એ. આર, વાડિય એ મધ્યમ વર્ગને લેકેના બીજ અધિવેશનનું ઉદ્દઘાટન કરતાં જે પ્રવચન કર્યું હતું તેમાં મધ્યમાં વર્ગની વસતી જતી આર્થિક સ્થિતિ અંગે સચોટ
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪ ----
બુદ્ધિપ્રભા
તા ૨૦-૨-૬૦ રીતે કર્યું હતું. પિતાની સામે આવેલ સંકટને સાચે ફોર્મ ને પ્રિપેગેન્ડાના જમાનામાં અનેક કાર્યવાહી પ્રતિકાર કરવાની મજુવર્ણ જેટલી પણ શક્તિ મધ્યમ દેલ તાંસા વાગી રહ્યા છે. મનની મહત્તા રથાપિત વર્ગમાં રહી નથી એ એક હકીકત છે.
કરવા કાજે એ વાછ કેટલાયે હરખથી વગાડી
રહ્યો છે બાકી જેની સંયા દિનપ્રતિદિન ઘટતી પ્રચાર ક્ષેત્રેથી પામી શકાએલી ખામી જણાવી
રહી છે એ એક હકીકત છે. જાય છે કે ઇરાના પ્રાચીન અવશેષમાં જૈન પ્રસંગ ચિત્રોની રૂપરેખા મળી આવે છે લડનમાં વીરચંદ એ એક હકીકત છે કે માણસને ઘડવા માટે રાધવજી લાયબ્રેરી ચાલી રહી છે અને ઋષભદેવ પહેલાં માનવીના મનને ઘડવાની જરૂર છે. ઘાયેલું આદિ તીર્થકરેનું સ્મરણ તથા નવકારમંત્ર પઢનારાની
મત દાનવતાને દુર કરીને દેવત્વય જગાવશે, પ્રાણપ્રેરક સંખ્યા સારા પ્રમાણમાં છે. અમેરિકામાં અભ્યાસાર્થે
પ્રવૃતિઓ પ્રગટાવીને પ્રગતિ પહોંચાડશે અને ગયેલા જેનબંધુઓ તરફથી મહાવીર જ્યતિ જેવા
જીવન ધ્યેયને સર કરીને જય જયકાર જગાવશે એ પ્રસંગે ઉજવાય છે. આવી રીતે વિશ્વ ધર્મને લાયક નાદને વાત કરવા વિદ્યુત વાણીને સહકાર છે, જૈન ધર્મ જેના અહિંસા સત્યના સિદ્ધાંત ગાંધીજીએ
બાકી સહકાર અને સંગઠ્ઠન વિના જૈન સમાજ સારા દેશની જનતામાં પ્રસરાવ્યા અને જેને રાષ્ટ્ર કથાથી આગળ વધવાનો છે? એના વિના રાષ્ટ્રની સરકારે અપનાવ્યા છે તેના છુટા છવાયા પ્રસંગો ભાગેકુચ કેવી રીતે થઈ શકવાની છે? આપણને આશાવંત બનાવે છેબાકી તો પ્રેસ સેટ
–નટવરલાલ એસ. શાહ
– બુદ્ધિપ્રભા અમર રહે
–
બુદ્ધિની કસોટી કંઈક પ્રસંગે જ થાય છે દ્ધિકાર છે તેવા પામર જીવોને કે જેઓ પરનિંદામાં આનંદ માને છે. પ્રભુની સાચી ભક્તિ કરનારને કશુંયે દુર્લભ નથી. ભાગ્યવાનને ચારે બાજુથી અણધાર્યો લાભ મળી જાય છે. અરિહંત પ્રભુના શરણ ગ્રાહીને સંસારમાં કેને ભય છે? અનેવાંચ્છિત સિદ્ધિના ઝંખના છે તે નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરે. રમણીઓના રંગરાગમાં અબુધ માન અમુલ્ય જીવનને ગુમાવી બેસે છે, રઢ કરો તે એક જિન શાસનની કરજે, હેકાયંત્ર જેમ દિશાસુચક છે તેમ ઘર્મ પણ મેક્ષરૂપી દિશાસૂચક હેકયંત્ર જ છે.
–શાંતિલાલ સોમચંદ મહેતા
Page #17
--------------------------------------------------------------------------
________________
. ૨૨-
– બુદ્ધિશા –
-
રજુ કરતાર : શ્રીમ િહસુમતિ એચ. સરવૈયા ક, નિર્મળાબેન શાહ,
ગારીઆધારી
આદિકાળથી આ જગતને ફિલસૂફેએ અનેકાનેક દ્રષ્ટિએ જોયું છે. સ્ત્રી પુરૂષનાં સકારથી બનેલ કુટુંબ જીવનને–સંસારને પણ જુદી જુદી ઉપમા આપી છે. છેક ગઈ કાલ સુધી સંયુક્ત કુટુંબોની બેલબાલા હતી, હજી આજેય એની આદશ મધુરપ કયાંક નિરખવા મળે છે. આમ છતાં છેલ્લા કેટલાય સમયથી કુલવધુઓના આમવાતના કિસ્સાઓ વર્તમાન પાના પાને ચમકતા જોઈને મારા દિલને ગજબની અરેરાટી જાગે છે.
થાસતેલ છાંટીને બળી મરવાના, અને કુવકે તળાવ-નદી પરવાના, આવા બનાવો ભુતકાળમાં નહિ બનતા હોય તેમ નહિ, પરંતુ આજે એનું પ્રમાણ વિશેષ લાગે છે ત્યારે પ્રશ્ન જન્મે છે કે શું આવા બનાવો આપણા સમાજમાં ખરેખર વધું બન્યા છે? પુરાણ કાળથી ચાલ્યું આવ, મનહર અને મનભર બનેલ કૌટુંબિક જીવન તુટી રહ્યું છે, અથવા તે તેને તેડી નાખવું જોઈએ એવું દર્શાવતી શું આ પારાશીશી છે ? અને આપઘાતના કિસ્સાઓ યુવકાના નહિ, પરંતુ શ્વસુરગૃહે કે ભર્યા પગલાં પાડેલ નવવધુની યુવતીઓના વિશેષ છે, એ વળી વિશેષ એકાવનારું છે. આનું કારણ શું? એ નિવારવાના ઉપાય શું ? જે આવા બનાવે અત્યારે નોંધાય છે એટલા બનતા રહે. અથવા તે એ વધે તે એમાં કૌટુંબિક જીવનનું આ તિક કથા છે કે વિવંશ?
સંભવ છે કે તપને લીધે આને વધુ પ્રસિદ્ધિ મળતી હોય, સંભવ છે કે પ્રજાજનને પરિણામે સામાન્ય મૃત્યુમાં ખપી ગયેલે બનાવી શકમદ' બને દેય અને અની તપાસ થતાં હદયદ્રાવક બીનાઓ બહાર આવતી હોય પણ એનું મૂળ છે શેમાં? શા માટે આ જીવન જેને જ્ઞાની ભગવંતોએ દુર્લભ એક અણમોલ રત્ન તરીકે બિરદાવ્યું છે તેને હેમી દેવા
વ્યકિત તૈયાર થાય છે? ક્યા જેને લીધે માનવી જાત પર ક્રોધ લાવીને નજર સમક્ષ કોઈપણ અન્ય ઉપાય ન સુઝતાં પોતાના દેહનું બલિદાન દેવા તત્પર બને છે. આર્થિકમાનસિક?.કે સામાજીક બનવા જોગ છે કે, આમાંનું એક, કે આમાંનું એક કે બધા કારણે એક સામ પિતાને વિકરાળ ભરડે એક સાથે વ્યકિતની ચારે બાજુ ભીસાવતા હોય છતએ શું આત્મવાથી એને ઉકેલ આવી શકે છે? ખરેખર ઉકેલ મળી શકે છે ?
ના હજાર વાર ના ...
દુઃખ તે જગતમાં કેને નથી પડતું હૈયાની કુણી લાગણીઓ જેની વધુ તેજસ્વી હોય, વધુ સજાગ હેય એને એનું ભારણ વધુ મેટું લાગે છે, પરંતુ કેવળ ઉર્મિશીલતાથી ચાલતું નથી. જીવન ધના બે ચક્ર છે અને તે છે – ઉર્મિ અને વિચા, હાથ અને મન કુશળ સારથિ એ બંનેને આ કક્ષાએ રાખીને આગળ વધે છે અને વિજય પણ એને જ થાય છે.
તમે કુટુંબના વડલામાં કોઈપણ સ્થાને છે પતિ-પતી, માતા-પિતા, ભાઈ-ન, તણે દાદ ગમે તે નાતે પર તુ તમારાજ એક સભ્યને આનું કાતીલ પગલું ભરવું પડે એની પરિસ્થિતિ પેદા થવા ન દેતા.
માનવી જે બીજાને ઉપકારી બની શકતો હોય અને પશુ પ્રાણી ઉપર પણ પ્રેમ રાખવાને મંત્ર જે આપણને ગળથુથીમાં શી માડવામાં આવતું હોય, હિંદુ સંસ્કૃતિને એ મહામંત્ર છે. તે શું જેના સુખ સાથે આપણે સુખ સંકળાયેલું હોય, જેના માનસિક આવા અને પ્રાધાને આપણે જીવનમાં રેજરોજ મહત્વનો ભાગ ભજવવાને છે એ આપ ણા જ એક નિકટના આત્મીયજનને સમજવાને
Page #18
--------------------------------------------------------------------------
________________
- બુદ્ધિપ્રભા – શાસન સમાચાર- મહા સુદી-૫ ના રોજ સવારે ૯-૩૦ કલાકે શ્રેષ્ઠી
વર્ષ છે. પરમાનંદદાસ મેહનલાલના શુભ હસ્તે પાદરામાં શાસન રક્ષક પ્રગટ પ્રભાવક થવા પામેલ છે. સમ્યગદ્રષ્ટી શ્રા ઘરાકર્ણવીર મૂર્તિને
જૈન શાસનરક્ષક શ્રી ઘંટાકર્ણ મહાવીરના ભવ્ય નગર પ્રવેશ તથા મદિનું
ત્રટને પ્રતિષ્ઠા મહેસવ તથા શાતિસ્નાત્ર ખાત મુહુર્ત
મીયાગામકરજા- અવે આગારદ શ્રીમ પરમ પૂજ્ય પ્રવર આચાર્યદેવ શ્રીમદ્દ કી
આચાર્ય શ્રી આનંદસાગર સુરીશ્વરજી મહારાજના સાગર સુરે અરજી તથા પ. પુ. પન્યાસ પ્રવર શ્રીમદ્
શિષ્યરત્ન પ.પૂ મુનિરાજ શ્રી સુરેન્દ્રસાગરજી મહા, માદય સાગરજી ગવર્માદી હમણા છ-સાત પધારતાં
રાજ આદિ કા ર ની સાનિધ્યતામાં શ્રી ઘંટાકર્ણ એના શ્રી સંધના પ્રબળ પૂર્યોદય થવા પામે તે
મહાવીરના ઘંટન પ્રતિષ્ઠા મહેસવ તથા શાંતિસ્નાત્ર નિમિતે શ્રી મણિભદ્રવીર મૂર્તિની પ્રતિષ્ઠા આદી શુભ
આદિ કાર્યો ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાયેલ છે ના કાને પ્રારભ થતાં સાથે સાથે શ્રી ઘંટાકર્ણવીર
બજાર તથા જુના બજાર દેરાસરમાં પ્રભુજીને ૧૮ મૂર્તિની સ્થાપના કરવાની ભાવના જાગૃત થવા પામી
અભષેક કરવામાં આવેલ. સવા લાખના ખર્ચે જેથી પ.પૂમુનિરાજશ્રી દુર્લભસાગરજી મ. સા.ની
બંધાયેલ નવાબજારમાં નૂતન જિન પ્રસાદમાં અઠ્ઠાઇ પ્રેરણાથી સુરેન્દ્રનગરથી મહેતા પાનાચંદ ઠાકરસીભાઈ
મહેસવ વિવિધ રાગરાગણીઓ પૂર્વક ભાવના સહિત જૈન વિદ્યાર્થી ભુવનના કાર્યવાહક તરફથી પ્રતીમાજ
ઉજવવામાં આવેલ મહા સુદ ૪ના દિવસે વધેડે તથા આપવાની ભાવના દર્શાવતાં શા. પોપટલાલ પાનાચંદને
મહા સુદ ૫ ના દિવસે શાંતિસ્નાત્ર નવકારસી જમણ પ્રતીમાજી લેવા મોકલવામાં આવેલ, પ્રતીમાજી
હતું આજુબાજુના ગામડાઓમાંથી પણ જેમાની સારી આવ્યા બાદ તેને પાસ વદ-૬ના રોજ મગલી
સ ખ્યા આવી હતી. આઠ દિવસનો કાર્યક્રમ શાંતિ મુહુર્ત પ્રાત નગર પ્રવેશ વાજતે ગાજતે થવા પામેલ
પુર્વક ઉલ્લાસ સહિત ઉજવાઈ ગયેલ છે. આ પ્રસંગે છે; તેમજ શ્રી ધટાકર્ણવીર મદિરનું ખાત મૂહુર્ત
૫ ૫ મુનિરાજ શ્રી વેલેક્સસાગરજી મહારાજ તથા
સાહિત્યભૂલણ મુનિશ્રી કસ્તુરસાગરજી મહારાજ આદિ પ્રયત્ન શું નહિ કરીએ ? એની આશા આકાંક્ષાઓને
ઠાણા ૨ પધારવાથી જૈન શાસનની શોભામાં અભિઆધાત આપવાના ચહ્નાથી આખર વવાશે શું ?
વૃદ્ધિ થઈ હતી. અત્રે ઘંટાકર્ણવીરની પ્રતિષ્ઠા ત્રણ ભૂલ તે કેની નથી થતી ? અરે મહાસામ્રાજ્યને
વર્ષ ઉપર આચાર્ય શ્રી પ્રતાપમુરિ તથા ધર્મસૂરિ તહાસ પણ ભુલાની પરંપરાના આ વર્તનની
મહારાજના હસ્તે થયેલ છે. દર દસે ધંટાકર્ણની સાક્ષી પૂરે છે, જરાક વધારે વિશાળ દ્રષ્ટિ રાખીએ,
ધામધુમપૂર્વક પૂજાએ ભણાય છે જેના નામે અગાઆમીયજનની નિર્બળતાને સહી લેવાની જરાક વધુ
ઉથી બાર મહિનાના લખાઈ જાય છે. જેને જેતેતર સહિષ્ણુતા કેળવીએ, પૂર્વગ્રહ ખંખેરી નાખી, દીપ
જનતામાં શાસન રક્ષક વીરને પ્રભાવ સારા પ્રમાજલતા રાખીને સામી વ્યકિતને સમજવાને સંનિષ્ઠ
માં પડેલ છે. પ્રયાસ જે કરીએ તે એક ગુંચ એવી નથી જે નહિ ઉકલે.
જનરલ સભા
મહેસાણા શ્રીમદ્ મશોવિજયજી જૈન સંસ્કૃત કુટુંબની ગંગામાં આ પ્રમદી૫ જે એક માત્ર
પાશાળાની એક જનરલ મીટીંગ તા. ર૩-૧-૬ ના પ્રિયતારક છે.
રોજ શ્રીમાન શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખસ્થાને અમદાવાદ મુકામે મીલમાલીક
-. .-
.
..
.
.--... ...
Page #19
--------------------------------------------------------------------------
________________
તા. ર૦-ર-૧૦
--
--
પ્રભા
છે. શ્રીબભાઈ મણી ભાઈને બંગલે બપોરના ત્રણ વાગે મળી હતી,
ઉપકા સભામાં રાવબહાદુર શેઠશ્રી જીવતવાલા પ્રતાપભાઈ, શ્રી રમેશચંદ્ર બકુભાઈ શેઠ રાજેન્દ્ર કુમાર માણેકલાલ, શેઠ અમૃતલાલ દલસુખભાઈ હાજી, શેઠે રતીલાલ નાથાલાલ, શેઠ મોહનલાલ જમનાદાસ, શેઠ ચીમનલાલ ફડી મા, શેઠ રતીલાલ જીવણભાઈ શેઠ જેઠાભાઈ ઘીવાળા. શેઠ ચંપકલાત્ર ભોગીલાલ, શેઠ નરેન્દ્રકુમાર ગીરધરલાલ, ડે. મગનલાલ લીલાચંદ વકીલ ચીમનલાલ અમૃતલાલ મેનેજર કાન્તિલાલ વલ્લભદાસ. પરીક્ષક વાડીલાલ મગનલાલ આદિ સારી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ભવ્ય રીતે ઉજવાયો હતો અને તેઓને સાધ્વીજી શ્રી પ્રિયવાથીજી તરીકે જાહેર કરાપા હતા,
પરીક્ષા અને કેળાવડે શ્રી હરીજ જેમ પાશાળાની પરીક્ષા શ્રી મહેસાણા જૈન શ્રેયસકર મંડળ તરક્કી પરીક્ષક શ્રી રામચંદ ડી. શાહે લીધી હતી. પરીણામ સુંદર આવેલ છે ઉપરાંત પરીક્ષકશ્રીએ મહિલા મંડળની મુલાકાત લઈ બેનેને નિયમિત ધાર્મિક શિક્ષણ લેવા પાઠશાળાએ
જ્વા માટે નિયમ કલ પરીક્ષાનો મેળાવડો તા. ૪--૬ ના રોજ શેઠ ચંપકલાલ રતનસીભાઈના પ્રમુખસ્થાને રાખવામાં આવ્યો હતો, તેમાં ધાર્મિક શિક્ષક શ્રી એન બી. શાહે તેમજ પરીક્ષક શ્રી રામ ચંદભાઇએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે. બાળક બાલિકાઓને વહેંચવા માટે રૂ. ૫૫)ને ફાળો નેધા હતા. ત્યારબાદ પુના વિદ્યાપીઠની પરીક્ષામાં બેઠેલા દરેકને ઈનામે વહેંચવામાં આવ્યા બાદ મેળાવડે પૂરો થશે તે
પ્રારંભમાં સં. ૨૦૧૪નો એડીટ થયેલ હિંસા બને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. બાદ પડતા ટોટા અંગે તથા સંસ્થાના સર્વાગી વિકાસ અંગે તલસ્પર્શી વિચારણા થયેલ, પ્રમુખશ્રીએ સંસ્થાને સમાપની વિવિધ કાર્યોની સમીક્ષા કરી સંત વ્યકત કર્યો હતો. છેવટે માનદ મંત્રી શ્રી ચીમનલાલ વકીલના આભાર દર્શન બાદ સમા વિસર્જન થઈ હતી સાંજે શેઠ રમેશભાઈ તરફથી ભોજન સમારંભ
જાયો હતો.
ભવ્ય મહોત્સવ - ખંભાત અને જાણીતા વેપારી શેઠ શ્રી દલપતભાઈ શાલચંદ ઝવેરીનાં માર્ગવાસ નિમિત્તે તેઓના કુટુંબીજનો તરફથી શ્રી નવપદભવ પાર્શ્વનાથના દેરા સરે અષ્ટાનિકા મહત્સવ તથા શાંતિસ્નાત્ર મહત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું હતું. આ પ્રસંગ ખંભાત જૈન સંધને (પાંચ નાત) મહા વદ ૧ને સાંજે જમણ આપવામાં આવેલ હતું. ઉપરાંત આ પ્રસંગે રૂ. ૧૦૦૦૦) હજાર જેટલી ઉદાર સખાવતે કરવામાં આવેલ છે જે ધન્યવાદને પાત્ર છે.
અને લાઠવાડામાં રહેતા શા. ચીમનલાલ કસ્તુરચંદ સુપુત્રી કુ. પ્રમીલાબેનને દીક્ષા મહેત્સવ
સ્વર્ગારોહણ વિધિ મહેસાણામાં પુજયપાદ આચાર્ય વિજયકુમુદ સુરીશ્વરજી મહારાજની ચેથી સ્વર્ગારોહણ તિથિ પુજ્ય સેવિજયજી મહારાજશ્રીના અવસ્થાને પિષ વદ ૪ના રોજ ઉપાશ્રયમાં ઉજવાતાં શ્રી સંધના આગેવાન, પાઠશાળાના મેનેજર, પરીક્ષક, વિદ્યાર્થીઓ તથા બહેનોએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રારંભમાં પૂજ્ય રૂચક વિજયજી મહારાજ સાહેબ તથા પુજ્ય મેવ જયજી મહારાજશ્રી પણ પધાર્યા હતા.
પ પૂ આચાર્ય દેવના સુંદર જીવન પ્રસંગે ઉપર પ્રકાશ પાડી ગુણોને કેળવવા ઉદબોધન કર્યું હતું તેમજ પટવાળમાં સુમતિ મંડળે રાગરાગણીમાં અંતરા કર્મની પૂજા ભવી હતી. અને ભય અમીરગવામાં આવી હતીહાલમાં પુજ્ય આચાર્ય દેવનું જીવન ચરિત્ર પ્રસિધ્ધ કરવા ૫ પૂ. મેરવિજયજી મહારાજશ્રી માટે પ્રયત્ન કરી રહ્યા છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
૧
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક અડળની શ્રી પાદરાને અંજલિ
બુદ્ધિપ્રભા
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળની મીટીંગ શ્રી પાદરને અંજલિ આપવા માટે મળેલ તેમાં નીચે મુજને ઠરાવ સર્વાનુમતે પસાર થયા હતા.
શ્રી માંશુલાલ મોહનલાલ પાદસકર આગે આ મંડળના ધર્યાં વર્ષોથી અખંડપણે જિંદગીની વટ સુધી માનદ્ મંત્રી તરીકે તેમજ વિવિધ રીતે પગીન સેવા આપેલ છે. તેમના મુખઈમાં તા. ૩૦-૧૨-૫૯ના રેજ થલ સ્વવાસતી નધિ વ્યવસ્થાપક સંમતીની આ સન્ના અત્યંત દુઃખ સાથે લે છે. તેઓશ્રીએ મા સરધાના ઉત્સવ અને સાહિત્ય પ્રચારની પ્રવૃત્તિમાં ચિરસ્મરણીય મૂળા આપ્યો છે. એટલુજ નહુિં પણ જૈન સાહિત્યના સર્વાંગી વિકાસ થાય તે માટે જે અવિરત પ્રયત્નો કરેલા છે તેની સાભાર નોંધ લે છે. તેમશ્રી1 સ્વર્ગવાસથી જૈન સમાજને એક ઉચ્ચ કક્ષાના સાહિત્ય રસિક વિદ્વાન અને સંગીન કાયકરની ખાટ પડી છે. આ
સક્ષમ માર્ગે વળેલા
શ્રી પ્રમિલા બેન
તા ૨૦-૨-૬૦
સભા તેઓશ્રીના કુટુમ્બીજના ઉપર આવેલ વિપત્તિ પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરી તેએમીના આત્માને શાશ્વત શાંતિ šિ છે.
પાદરાથી ડોણ
પ. પૂ. મુનિશ્રી નિયસામજી મહારાજ તથા સા. જી. મુનિશ્રી કસ્તુરસાગરજી મ. આદિ ટાર પાદરાથી વિહાર કરી સાધી માનપુર ધરું મીયાંગામ પધાર્યા ત્યાં ચારદિવસ રોકાઇ વ્યાખ્યાન વાણીતા લાભ આપ્યા. કરજણમાં શાંતિસ્નાત્ર અઠ્ઠાઇ મહેસ્રર હોવાથી મહારાજથી ઠંડ.—- કરંજષ્ણુ કાર્યો ત્યાંથી કુડારી કારવણું થઈ સાધલી પધારતા સુધર્મ આન દનું વાતાવરણ ફરી વળ્યુ ગુજ રાત્રે જાહેર વ્યાખ્યાન આપવામાં ભાવતું જેમાં જૈન જૈનેતર જનતા સારા પ્રમાણુમાં લાભ લેતી ત્યાંથી વેર પધાર્યાં, ત્યાં જેનાના એ ઘર છે પરંતુ પાટીદરની વરતી સારા પ્રમાણમાં છે તે જૈન ધમ'માં સારા રસ ધરાવે છે. ત્યાં પણ જાહેર પ્રવચને ગાવવામાં આવેલ. ત્યાંથી સીનેર પધાર્યાં ત્યાં સ્થિરતા કરવાની ભાવના હતી પરંતુ ડભોઈમાં અઢાર અભિષેક તથા ચાંાંતસ્નાત્ર વિગેરે મહે।ત્સવ હાવ:થી સંત્રના અગ્રણી વિનતિ કરવા આવતા તે પ્રસંગે મહારાજથી ડભોઇ પધાર્યાં. અત્રે પ્રાચીન પ્રતિમા મૂળનાયક શ્રી લેટજી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને નવા લેપ પાંચ દ્વારના ખર્ચે કરાવેલ છે જેનું પૂજન રા વજ સુધી અંધ હતું તેને હવે અઢાર અભિષેક કરાવી પૂજાતિકાય શરૂ થશે મહા સુદ ૧૩ ના સવારના ફુલસ્થાપન તથા ખપેારના નવમ૬ પુજન ૧૪ના સવારના પાખ્યાન ખારના અઢાર અભિષેકની ક્રિયા પુનમ એકમની પુજા અને મહા વદી ૨ ના દિવસે શાંતિસ્નાત્ર તથા નવકારસી જમણું વિગેરે કાર્યક્રમ ધામધૂમપુ ક ઉપવવામાં આવેલ. આ પ્રસ ંગે સાધ્વીશ્રી મ ંજુલાથીજ [ભીશ્રીજી આદિ રાણાઓની પણ હાજરી હતી. મહારાજશ્રી અત્રેથી વિદાર કરી ખેડેલી તરફ પધા રવાના છે. દરેક ક્રિયા અનુષ્ઠાતા શ્રી મફતલાલભાએ વિધિપુર્વક કરાવેલ. હતા.
Page #21
--------------------------------------------------------------------------
________________
તા. ૨૦-૨-૬૦
–––
બુદ્ધિપ્રભા –––
બુદ્ધિપ્રભા માસિકને શરૂઆતથી જ વાચકે અને માનઃ પ્રચારને સાથ અને સહકાર મળતો આવ્યો છે તેથી અમે ખુબજ ઉત્સાહીત થતા ગયા છે.
બુદ્ધિપ્રભા' માસિકને સારે એ ચાહક સમુદાય પણ ઉભો થયો છે જે અમને ખુબજ પ્રેરણા આપે છે જેમ જેમ અમને સહકાર મળ ગયે તેમ તેમ અમો ભૂલ સુધારતા ગયા અને હજી અમારી જે ભૂલે છે તેને અમને પૂરેપરે ખ્યાલ છે, જે સુધારવા અમે પ્રયત્ન કરતાજ રહ્યા છે અને રહીશું. આ અંકથી બુદ્ધિપ્રક્ષાના ગ્રાહક થતારની નામાવલી શરૂ કરીએ છીએ તે દર અકે આપતા રહીશું
–વ્યવસ્થાપક
પાલ
ના મા વ લી ! ૫. \ . પન્યાસજી મહદયસાગરજી રા શાહ તિલાલ લલ્લુભાઈ ખંભાત ગણિવર્યના સદઉપદેશથી
રા શાહ જયંતિલાલ શાંતિલાલ ૧૫) શ્રી જયંતિલાલ ભોગીલાલ પરીખ ખંભાત રશા શાહ મુળચંદ લખમીચંદ ૧૧) જંબુભાઈ કસ્તુરચંદ ગાંધી
રા શાહ બાબુભાઈ ગીરધરલાલ ભાવનગર 11) શાહ નટવરલાલ હીરાલાલ
* શાહ બાપુલાલ હરીલાલ અમદાવાદ 11) ચાર ચંદુલાલ પુંજાલાલ
રા જેસંગભાઈ ભગુભાઈ ૧૧) રાધ મનુભાઈ જમનાદાસ
રા શાહ ચંદુલાલ દેવચંદ સુરેન્દ્રનગર ૧) શાહ મંગલદાસ સ્વરુપચંદ
સ્તીલાલ બેચરદાસ
ખંભાત ૧૧) શાક મલાલ ત્રીભોવનદાસ
રા માસ્તર ચંપકલાલ ભાઇલાલ 11) શાહ નાથાલાલ મેલાપચંદ
૧૧) શાહ નટવરલાલ ગુલાબચંદ દાહોદ 11) શાહ પિટલાલ લચર માણસા
૭) રાહુ અંબાલાલ ચુનીલાલ હીરાપૂર ૭) શાહ મનુભાઇ તેજપાલ બારામતી
૨ મેતીલાલ દલપતભાઈ
ખંભાત રા શાહ છોટાલાલ દરજી નંદાસ ખે ભાન સા. ભૂ મુનિ શ્રી કસ્તુરસાગરજીના સદુપદેશથી રા શાહ ઉજમશીભાઈ કેશવલાલ
૧) શાહ કાંતિલાલ કેશવલાલ ઝવેરી ખંભાત ર શાહ વીરચંદ ગાંડાભાઈ
૧૧) શાહ મેતીલાલ મગનલાલ ઝવેરી , ર સ હ ત્રીવનકાસ કરયંક
૧૧) શાહ છોટાલાલ પોપટચંદ રા શાહ કેશવલાલ હીરાચદ
૧૪) નંદલાલ ભોગીલાલ પરીખ રા શાલ શકરાભાઈ ડાહ્યાભાઇ
શા મJીલાલ ભગુભાઈ , રા કરવિજયજી જેને પુસ્તકાલય અમે
ર કેશવલાલ પ્રેમચંદ , શા શાક સ્તીલાલ ચુનીલાલ ડબાવાલા ખંભાત ર રસિકલાલ દલપતભાઈ , હ) શાહ ત્રીભોવનદાસ છોટાલાલ , રા શાહ ચીમનલાલ દલસુખભાઈ પ. પૂ. મુનિશ્રી દુર્લભસાગરજી મહારાજને પા શાહ નવિનચંદ્ર રતીલાલ સદુપદેશથી
આ પુ. શ્રી દેવચંદ્રજી પુસ્તકાલય લીંબડી 11) શાહ મંગળદાસ ભીખાભાઈ ગાંધી ખંભાત શા શાહ માણેકલાલ પિપટચંદ થાનગઢ શા શાહ મુળચદ હીરાચંદ ચેસી , 11) શાહ દલપતભાઈ ધરમશી
ખંભાત
Page #22
--------------------------------------------------------------------------
________________
-
- બુદ્ધિમલા ----
-- તા ૨-૨-૬૦
મુંબઈ
સાવી શ્રી જશવંતશ્રીજીના સદુપરાથી ૧૧) એક સં સ્થા તરફથી ખંભાત ૧૧) બાલચંદ્ર એન્ડ કુ. સાવીજીશ્રી હિંમતશ્રીજીના સદુપદેશથી રા શાહ રતીલાલ કેશવલાલ પ્રાંતીજ રા શામળદાસ તુલજારામ રાઈ કાંતિલાલ કેશવલાલ ૨ા વાડીલાલ ડુંગરશી રેપ કેકારી ડાહ્યાભાઈ લલ્લુભાઈ રા મલાલ ડાહ્યાલાલા
પાટણ ર ચીમનલાલ મોહનલાલ શા જશુમતીબેન મણીલાલ ,
વાં .........વંચાવે......વસાવા
* કર્મ ગ * જે વાંચી લેકમાન્ય તિક જેવા મહાપુરાને પણ કહેવું પડવું "Had I know tbat you ure writing pour KARMAYOGA, I might not
have written my Karmayoga" તે શ્રીમદ્ બુદ્ધિસાગરછના આ મહાન ગ્રંથને વચે. લખે – શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ-મુંબઇ
રા પ્રભાવતીબેન અમૃતલાલ રાં તરલાબેન સેવંતીલાલ રા શાંતિલાલ હાલાભાઈ
સંસાર ચક્રની ઘટમાળ
વાસ્તવિક જગતમાં પ્રવેશે છે કલ્પનાસૃષ્ટી-કેલેજ કાળની કલ્પનાઓ ભૂતકાળ બની જાય છે નેકરી સર્વીસ-ધંધાની શોધમાં રખડપટ્ટી કરે છે તેને ફરી એક વખત લાગે છે કે પિતા પિત ધારે છે એટલે મુખ સ્થિતિચુસ્ત નથી. બકે કાંઈક સમજદાર છે, અનુભવી છે.
એક યુવકની મનોદશા વિકાસની આ નાની સરખી પણ સમજવા જેવી વાત છે,
જીવનચક્ર શરૂ થાય છે. બાળક ચાર પાંચ વરસને થાય ત્યારે તે એમ માને છે કે મારે પિતા દુનિયામાં સૌથી પહ્યો અને સમજદાર માણસ છે.
ત્યારબાદ તે શાળામાં જવાનું પ્રારંભ કરે છે, તેની દષ્ટી-બુદ્ધિને વિકાસ થાય છે, બહારની દુનિયા જેતે થાય છે. જીવનચક્ર આગળ વધે છે અને બાળકને લાગે છે કે પિતાનો બાપ ધારતું હતું તેટલે બુદ્ધિશાળી નથી.
ચક્ર હજી વધારે કરે છે બાળક વિવાથવસ્થા વટાવી કોલેજમાં જાય છે, યોવનકાળને અણુ હજુ હમણાં જ ઉગે ય છે નવી દુનિયા જુએ છે અને તેની માન્યતા પદો લે છે તેને એમ લાગે છે કે પિતા બહુ ધશાળી–વિચારક નથી. તે ડાકસજુનવાણી-ઢિચુસ્ત છે એટલું જ નહિ પણ સોળમી સદીના વિભુતિ છે.
ચક ફરતું જ રહે છે કેલેજમાંથી યુવાન નીકળી
યુવાન એકમાંથી બે બને છે. પ્રભુતામાં પગરણ મડિ છે, જીવનની જવાબદારી વહન કરવા તૈયાર થાય છે તેને પેટે ફરજ પડે છે ને ચક્ર કરતુ જ રહે છે. વિચારશ્રેણી વળાંક લે છે, માન્યતા વળી પાછું પડખું ફેરવે છે કે પિતા સમજદાર-અનુભવી છે એટલું જ નહિ પણ તે દુનિયાના ખરેખર ડાહ્યા સમજદાર જમાન ખાધેલામાંના એક છે. *
ચક્ર તે તું જ રહે છે તેનાં બાળકે મેટાં થાય છે, શાળામાં જાય છે, કોલેજમાં જાય છે... ફરી પાછી એના સંતાનોની એજ વિચારધારા એજ ચક એજ ઘટમાળ !
–શ્રી પ્રકાશ જેને (પ્રિમદીપ
Page #23
--------------------------------------------------------------------------
________________
અમારી સંસ્થાના માનઃ પ્રચારકા ૧ સા. નાનાલાલ હીરાલાલ એન્ડ કુ. ૧૭ શા, પોપટલાલ પાનાચંદભાઈ એડન કેમ્પ (એરેબીઆ )
( કે, નવધરી, જી. વડોદરા . પાદરા ૨ દાણી સેવંતીલાલ ચીમનલાલ
૧૮ ડે, બાબુભાઈ મગનલાલ મુ, મહેસાણા છે. ૪૦ બરતલ્લા સ્ટ્રીટ કલકત્તા-છ ૧૯ શા. ભોગીલાલ નરોત્તમદાસ (ધોલેરાવાળા) ૩ શા. ચીમનલાલ રતનચંદ સાંડસા
સુ, સુરેન્દ્રનગર , શાહપુરી પેડ, કેમકહાપુર ( મહારાષ્ટ્ર ) ૨૦ ગ્રા. ન્યાલચંદ ડાહ્યાભાઈ - dયા.
મુ શિયાણી ( વાયા લીંબડી ) - ડીસા, રાજપૂર ( છે. બનાસકાંઠા ) ૨૧ શ્રીમદ્ બુદ્ધિસાગરસુરિ જૈન જ્ઞાનમંદિર ૪ દાણી રમણીકલાલ ચીમનલાલ
ડિક મુ વિજાપુર (ઉ. ગુ.) - જૈન સોસાયટી પ્લેટ નં. ૧૪૭. ૨૨ શા. બગીલાલ અમથાલાલ વખારીઆ બીજે માળે, મુખઈ નં.-૨૨
મુ. વિજાપુર (ઉ. ગુ. ) ૫ શા, જયંતીલાલ લલ્લુભાઈ દલાલ
૨૩ શા. ભગુભાઈ મણીલાલ ( પાદરાવાળા) છે. પર ચંપાગલી, મુંબઈ નં.-૨
C/o ચંદ્રોદય સ્ટાસ' છે. ટાવર બજાર, ૬ શ્રી ગણેશ પરમાર
a મુ. આણંદ છે. લહેરી મેન્શન, કમલ ટોકીઝ સામે, ૨૪ શા. વિનોદચંદ્ર ચીમનલાલ ( પાદરોવાળા ) ત્રીજે માળે, મુ બર્ડ નં –૪.
- મુ. આણું . ૭ શ્રી પ્રતાપરાય ડી. શાહ (થોરડીકર )
૨૫ શા. માનચંદ દીપચંદ્ર પુના સીટી છે. ૭, ખીજો ભોઈવાડ, મુંબઈ ન’. -- ( ૨૬ શા. નરોત્તમદાસ બેચરદાસ ૮ ગ્રા. રજનીકાંત ગીરધરલાલ
C/o અરીકકુમાર રમણલાલ એન્ડ કું. છે. ૫૫, શરીફ દેવજી સ્ટ્રીટ, ચોથે માળે,
૮૭/ભવાનીપે, પુના-ર | મુ ખઈ નં.-૩
૨૭ શા અંબાલાલ ચુનીલાલ હીરાપુર મુ, બારેજડી શા. બાબુભાઈ સાકરચંદ ( વિજાપુરવાલા ) - ૨૮ શા. રસિકલાલ ચંપકલાલ માસા રોડ,
C/o બાબુભાઈ રમણલાલ ટોપીવાળાની કા. ૨૭ શા લાલચંદ ભાયચંદ (ચાવાળા ), 2 છે. ધનજી સ્ટ્રીટ, બીજી અગીયારી લેન
| C/o કીરીટકુમાર નટવરલાલ ( મુંબઈ નં.-૩
છે. નવા બજાર, મીયાગામ કરજણ - ૬૦ શા અમૃતલાલ સાકરચંદ
૩૦ શ્રી પ્રકાશ જૈન ( ગારીયાધારકર ) મુંબઈ છે ઝવેરીવાડ, આંબલીપળ, અમદાવાદ.
21 શ્રી હસમુખલાલ બી. ઝવેરી . are ૧૧ શા. નાગરદાસ અમથાલાલ ( મહુડીવાલા )
છે. મારવાડી બીડીંગ, દીલ્હી ચકલા, છે. ૨૧, જૈન સોસાયટી, એલીસબ્રીજ
ચાર રસ્તા અમદાવાદ અમદાવાદ૧૨ શ્રી સાગરગચ્છ કમિટીની પેઢી
૩૨ પા. મનુભાઈ ખીમચંદ છે. પદ્મપ્રભુ જૈન દેરાસર, મુ સાણંદ
આંકલાવ (તા. બોરસદ ) ૧૩ શા. દલસુખભાઈ ગોવિંદજી મહેતા, મુ. સાણંદ
- ૩૭ રમેશચંદ્ર ટી. શાહ ૧૪ શા. કાતિલાલ રાયચંદ મહેતા મુ, સાણંદ
મહાત્મા ગાંધી રોડ, સીકંદરાબાદ ૧૫ ગાંધી પોપટલાલ પાનાચંદભાઈ (ધોલેરાવાળા)
- ૨૪ રમણિકલાલ ગીરધસ્લાલ શાહ મુ ધ ધુકા
ખેતવાડી, યુનિયન હાઇસ્કુલ સામે, મુંબઈ-૪ I !! ચા, મહાસુખલાલ અમૃતલાલ ( કારપીટીઆ ) a૫ દેવકુંવરબેન મગનલાલ શાહ મું, પાઢણું
વણીક તિવાસ, ગુરૂકુલ લેન, ધાટકૅપ
Page #24
--------------------------------------------------------------------------
________________ BUDDHIPRABHA Regd. as a newspaper REGD. NO hy the Registrar of Newspaper-New Delhi. " બુદ્ધિપ્રભા”. ને સહાયક થવાના પ્રકારો રૂા. 251) આપનાર સભ્ય પેટ્રન સેમ્બરે ગણાશે * આશ્રયદાતા છે }} 101) 1} }; આજીવન , ,, ,, શુભેચ્છક છે. પાંચ વર્ષના ગ્રાહક ગણાશે 7) 3} >> ત્રણ , કે, 2:50 કે, છ, વાર્ષિક ,, માસિક રૂા. 15 છે ? o|| 2 v 4 જી . - 40. | ?? 25 }; 13 બુદ્ધિ પ્રભા’ જાહેર ખબરના ભાવ છમાસિક ત્રિમાસિક રા, 125 રૂા. 75 રૂા. 40 5 ઉ૫ >> 40 by 20 }} 10 1/8 ટાઈટલ પેજ તથા અન્ય કંઈપણ માટે પત્રવ્યવહાર કાર્યાલયના સરનામે કરે. * અમારી સંસ્થાના માનદ્ થવસ્થાપકો * શેઠશ્રી હીરાલાલ સેમચંદ ( સંસ્થાના ઉપ-પ્રમુખ ), શ્રી ચીમનલાલ અંબાલાલ ચોકસી થી પુંડરીકલાલ અમૃતલાલ ચોકસી શ્રી શાન્તિલાલ અંબાલાલ શાહ શ્રી બાબુભાઈ વાડીલાલ કાપડીઆ * * બુદ્ધિ ભા' કાર્યવાહક મંડળ * શ્રી મનુભાઈ ચીમનલાલ ચોકસી શ્રી મનુભાઈ મંગળદાસ શાહે શ્રી ભરતકુમાર ચીમનલાલ શાહ , પ્રવિણચન્દ્ર રતીલાલ શાહ , સુરેન્દ્રકુમાર જીવાભાઈ કાપડિયા ) કુસુમચન્દ્ર કેશવલાલ શાહ yરસીકલાલ મણીલાલ શાહ . ભદ્રિકલાલ અમૃતલાલ ચોકસી by જગદીશચન્દ્ર કેશવલાલ શાહ , રમેશચંદ્ર જયંતિલાલ કાપડિયા , નવિનચન્દ્ર મંગળદાસ શાહુ , રસીલાલ ચીમનલાલ ચોકસી >> મનુભાઈ ચીમનલાલ ઘીયા કે, ભદ્રિકલાલ ચંદુલાલ શાહ , યક્ષવતકુમાર બી લ દા સ , દિનેશચંદ્ર કાન્તિલાલ શીયા