________________
श्रीमन्तं ज्ञानवन्तं विशमत्तिमतां संमतं चारुमूर्तिम् सौभाग्येक प्रधान प्रवरसुख सर्वशाखप्रधौणम् । शुद्धानंदप्रकाश विजनव र कर्म भूमिखनित्रम् । वुद्धथि सू विर्य स्मरत भविजनाः सद्गुरुं दिव्यरूपम्॥
મુદ્ધિપ્રભા ( માસિક)
તંત્રીઓ પડિત છબીલદાસ કેસરીયદ સઘવી, શ્રી ભીકલાલ છાભાઈ કાપડીયા
વ ! ' ]
પ્રેરક: સાહીત્યક્ષ મુનિશ્રી કસ્તુરસાગરજી
* જ r
કોઈનું પૂરૂં ન કરો.
વિમળા નવ કરશે. ઉંચા
એ રાત્રે.
ખરૂ કાનુ ન કરો, કાની કરશે ન હિંસા,
-
સત્તાપન અભિમાનથીરે; લેભને ક્રોધના તાનથીરે.
પૂરૂ કરતાં પૂરૂ થાશે, સારૂં કરતાં સારૂં થાશે; રાખી પ્રભુ ઉપર વિશ્વાસને પ જ્ઞાનથીરે. વણુંલેથી કલેશ ન ધારા, લાત લોકો સત્ય વચારે; કશે ત ખળથી હિંસા, માહુ અજ્ઞાનથીરે. અપરાધીનું પણ હિત કરશે, તેથી ચઢતી સ'પત્તિ વરસો; કાની કરેા ન નિંદા, સુણશે નહીં તેમ ક્રાનથીરે. પ્રાણ પડે પણ સત્ય ન છડા, દયાદાન ગુન્નુથી રઢ મા; કરીને સંતની સંગત, વર્તો આતમ '' લાનથીરે; મનવાણી કાયાની શુદ્ધિ, નિમલ સ્થિર રાખાને બુદ્ધિ, કરશે તન્મયતા નિજ, હૃદય રક્ષા ભ્રગાનથીરે. એક બીજાનેા નાશ ન કરશેા, ખાડા ખોદી પોતે પડશે; કરશે ભલુ' જ અન્યનું, તન ધન સત્તા પ્રાણથી રે, પ્રભુને એક સરીખા સવે', કરશે ન પાપો મિથ્યા ગવે, બુદ્ધિસાગર પ્રભુને બ્રજ, નિર્દેલ જ્ઞાની .
બૂરૂ. ૧
સૂર્
ખરૂં ૩
બૂર
બૂર
ખરૂ છ
: રચિયતા : પુજ્યપાદાચાર' પ્રવર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી