________________
૧૦ -
બુદ્ધિપ્રભા –-----
---— તા. ૨૦-૨-૬૦
સંપાદક : ગુ ણવંત શાહ
ઊંડા અંધારેથી....
રથનેમિ ને રાથલ
(નોંધા-માનવી એ એક પાપર પ્રાણી છે. કયારેક એ પડી પણ જાય છે. પરંતુ માનવીની મહત્તા એમાં જ છે કે એ પડતાં ભચે. માનવીની વાસના જેર તો કરે છે પણ એને સંયમમાં રાખવી એજ એનું કર્તવ્ય છે. એમાં જ એની છત છે. અને અહીં રથમ પડે છે, પણ..... એ માટે વધુ આ વાર્તા જ કહેશે.)
- સાંજ ઢળુ જી થઈ રહી હતી. હવામાં એક
લેખા ચમકી ગઈજઈની સાક્ષાત વનમૂર્તિ ચાલી ગઈ ! ! !
સાધુ ધ્યાન ચુકી ગયે.
આતમ એક ચીસ પાડીને મૌન બની ગયો એનો શયતાન જાગી ઉઠયો.
રૂ૫ અને જવાની ! રંગ ને રાગ ! ! શાકી અને શરાબ! પીએ જા છે. ભરપુર પીએ છે. યૌવન અને નૃત્ય! નાચે જા, મન નાચે જ જિંદગી એટલે આનંદ, આનંદ એટલે સૌદર્ય અને સો એટલે ઉપગ.
મૂર્ખ ! પદ્માસન વાળી બેસી શું રહ્યો છે? દેડ, જે રૂપ ચાલ્યું જાય છે. નાદાન : માણી બે સૌન્દર્યને ઉપભગ એજ યોવનને સાર્થક છે. ચમાર ભોગવી લે, ',
ના...ના.ના... શતાન મને બહેકાવ નહિ. જ દૂર થા, સૌન્દર્ષ નાશવંત છે એને ઉપભોગ એ દુઃખ છે ” સંસ્કાર સામે મોરચે માં
પણ શયતાન થમતાન હતો.
સોર્ષ નાશવંત છે એથી જ તે એક છે. એ અમર હોત તે માનવી થાકી જાય, એને એને કયારેક કંટાળો ચડત પરંતુ ના, પીવત નીત નવિનતા ગમે છે. એને વિધ્યમાં મઝા આવે છે ખને યૌવનને ઉત્કટ આનદ રંગ બદલતા સૌન્દર્યમાં
જ છે મૂછેડી આ કફ સુવાળા વસ્ત્ર પરિધાન કરી લે છે વન ચાલ્યું જાય છે. ઉતાવળા થા વીર! જલદી કર.”
સાધુ મહામંથનમાં હતા. જુગ જુની તપસ્યા એને પ્રેરણા આપતી હતી અને પવનને સનાતન વિકાર એને મુંઝવી રહ્યો હતે, મારી હૂં કત. એની જવાની એને વિકળ બનાવતી હતી અની યુવા એને ટંકાર કરતી હતી.
વરસ સુધી એણે સંયમની સાધના કરી હતી. શરીરને નિર્મળ બનાવી દીધું હતું પણ આજ આમ કેમ ? આ ભયાનક ભૂતાવળ કયાંથી જગા ? શરીરમાં આ પ્રચંડ વીજળી કયાંથી આવી?
એનું સંયમી મત વિચારતું હતું વાગણીઓનું એ વિલેણ કરતું હતું. પરંતુ સાધુ જુવાન હતો. સંસારની મોહકતાથી અજ્ઞાત હતે રણે સ્ત્રી વિષે સાંભળ્યું હતું, વિચાર્યું હતું પરંતુ એણે કદી નો સામનો નહોતો કર્યો
સન્દ ક્ષણભંગુર છે એવું વરસ સુધી એ ભાણે છે, પરંતુ સૌન્દર્યને એણે કદી જોયું ન હતું
અને આજ એની ઉધારી આગે રૂપ નિહાળી
એ અંજઈ મા એને સમજ ન પડી આંખોએ શું જોઈ લીધુ. એ અજાણપણે તેજલેખા તરફ ખેંચાત ગમે.