SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૦-૨-૬૦ -- બુદ્ધિપ્રભા – – – અવળ ચિંતન લેખા આ. ભ. શ્રી તિસાગર મરીશ્વરજી માનવીને સ્વભાવ કંઈક ઊંધો છે. એને એને વાંક જડતું નથી અને બીજા પર ! એ દેવ આરોપ મૂકે છે અને માનવી અંતે...એના પરીણામ માટે જેમના આશીર્વાદથી આજ “બુદ્ધિપ્રભા ” આગળ ધપી રહ્યું છે તે આ. મ. શ્રી લેખ વાંચવો જ રહ્યો. -તંત્રીઓ કેઇ એક રાગ-દ્વેષ અને મહથી ઘેરાએલ એમ માની બેઠેલ હેવ છે કે અમે જ આ માસનું સુવાકય પારકાને સુખ અને દુઃખને આપવા સમર્થ છીએ, તેથી જ તેઓ સુખી અને દુઃખી બને છે માણસ જે કમને કરા જન્મથી આમ મનમાં મલકાઈ વૃથા અભિમાન ધારણ આકરી તપશ્ચર્યાથી પણ નાશ નથી કરી કરે છે, પરંતુ જ્યારે સંકટમાં, વિપત્તિમ શકતે તે કમને સમભાવને આશ્રય સપડાય છે ત્યારે તે અભિમાન કયાં ચા યું લઇને અર્ધક્ષણ માત્રમાં નાશ કરી શકે છે જાય છે તેની તેઓને ખબર પડતી નથી. –શ્રી હેમચંદ્રાચાર્ય એટલે તેઓ પુનઃ પારકાના ઉપર રેષ-દેષ દઈ અધક વિપત્તિમાં પટકાય છે પણ પિતાના તેઓ જમણ પાર કરનારના ઉપર રોષ અને ક, કર્યાને દેવ દેતા નથી, અને બને દેપ મુકે તે ક્યારે પિતાના દેશને જઈ શકે? ત્યાગ કરતા નથી. જમણવારનાં પ્રસંગે સ્વાદ માગ મલકાતા ચાલતા માણસને પડેલ કાંટે પડવાથી સારી સારી વાનગીઓ આરોગી પાણી વાગે અગર એ પથ્થરમાં ટીચાય અને પછી પીવાની પણ જગ્યા રાખીએ નહિ અને જાય તેમાં પધરના શે દોષ? આટલો વિચાર અને તે તેના ઉપર રેષધારી દોષ દે નહિ અણ થવાથી માંદા પડીએ અગર ઝાડ, પણ પિતા ની અસાવધાનીને દોષ દે, પણ થાય તેમાં જમણવાર કરનારને કે પોતાના આવા વિચારે પણ આવતા ન હોવાથી જડ સ્વાદને દેવી આટલે વિચાર આવે નહ ને અગર ચેતન પદો ઉપર રેષ-તાર ધારણ =2px ; } કરી આત્માના દે ને જોઈ શકતા નથી અને - તેમાં અને ચેલમાં જ જીવન વિતાવે છે. આ માસની સુવાસ આ છવામીને સત્ય સુખને અનુભવ કયાંથી મળે? માટે શાસ્ત્રકાર ફરમાવે છે કે તમે અમે ઉતાદની ચેલા, ફકીરી વેશમાં ફરતા છબીઓને સુખી કરવા સમર્થ નથી, તેમજ નથી દુનિયાની પરવા, અલખની ધૂનમાં રહેતા દુઃખી કરવા જગતના છે જે સુખી અગર જણાવીશું હૃદયગુફા, ધ્રુજાવીશું વિને, દેખી મ છેતે પોતાના કેવા કર્મોને આધારે થાય છે. પ્રભુ કોઈને દુઃખી કરતા નથી પરંતુ જગાવીશું ચિદાત્માને, નથી લેવું નથી દેવું, નવા . તેમના ગુવાને હુણ કરી તેવા ગુણે પિતે –બુદ્ધિસાગજી છે જાને મેળવે તે સુખી થવાય. અનાચારને ત્યાગ કરી સકાગ આનંદ પુર્વક વળાય. - : : : :: ૪ "
SR No.522104
Book TitleBuddhiprabha 1960 02 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1960
Total Pages24
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size860 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy