SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ – બુદ્ધિા – – તા ૨૦-૨-૬૦ જ થાય, તેની ભાવના હમેશાં ઉંચી જ રહે અને એક જ હોય છે અને બધા ધર્મોએ તેને માન્ય કરવું જ દુનિયામાં રહેવા છતાં તે કર્મયોગી થઇને ભવસાગર વહે છે. મા તે ધર્મનું મળે છે અને અભિમાન તે તરી જવા શકિતવાન થઈ શકશે. જે રાજ્યમાં ધર્મ પાપનું મૂળ છે માટે અત્યારના સમયમાં સર્વ જ છે જે દેશમાં ધર્મ છે. જે પ્રજામાં ધર્મ છે તેનું પતન થતું જ નથી. તેને ત્યાં સુખ અને સંપત્તિ પ્રત્યે દયા રાખવી, દુઃખીઓને મદદ કરવી તે જ ખરે આવ્યા જ કરે છે તેને શોધવા જવા પડતા નથી. ધર્મ છેઃ આવા જેનો અગાઉં ઘણું થઈ ગયા હજુ પણ થશે. ભારતમાં આવા કર્મવીર ઘણું થઈ ગયા. પૂ. જે કમેં શુરા હોય તે ધર્મે શુરા હોય છે, હેમચંદ્રાચાર્ય, શ્રી આનંદધનજી મહારાજ, રામકૃષ્ણ નિતી અને ધર્મના સંસ્કાર તેના આત્માની સાથે પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રાણા પ્રતાપ અને વણાઈ ગયા હોય છે. જીવનને ભાર તેમને કાગ નથી. તેમનું જીવન પરોપકારી જ લે છે. સ્વર્ગનું શુરવીર શિવાજીનાં જીવનમાંથી ઘણી પ્રેરણા મળે છે રાજ તમારા અંદર છે મરજી પ્રમાણે વૈભવ - પૂજ્ય ગાંધીજીએ તે કર્મવીર અને ધર્મવીર શું કરી વવાથી થતા આનંદ કરતા આત્મ સયમથી વધારે શકે અને અહિંસા તથા સત્યનું બળ કેટલું છે તે આનદ મેળવી શકાય છે, સાબીત કર્યું. ભારતને અત્યારે આવા ધમવાર અને આવા કર્મવીર થોડા વર્ષ પહેલાં શ્રીમદ રાજ કર્મવીર નરરત્નની ઘણુ જ જરૂર છે. તે જ દે ચંદ્ર થઈ ગયા અને તેમના પુસ્તકો મોજુદ છે. સત્ય આબાદ થઈ દુનિયાને ગુરૂ થઈ શકશે. પાદરામાં વડી દીક્ષા : {ી કરી સ * 'કે પુજ્ય પ્રવર આચાર્ય દેવ શ્રીમદ્ કતસાગર સુરીશ્વરજીના હસ્તે સાહિત્ય ભૂષણ મુનિરાજ શ્રી કસ્તુરસાગરજીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી જયાનંદ સાગરજીની વડી દીક્ષા પાસ વદી ૬ના રોજ સારી રીતે થવા પામેલ છે. કક * * * * *→*જય
SR No.522104
Book TitleBuddhiprabha 1960 02 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1960
Total Pages24
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size860 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy