SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૦-૨-૬૦ --- માણસ એકાગ્રતા કરીને આમથતિ પ્રાપ્ત કરી શકતા નથી. દેહ તે જડ છે, જેની રીતે આપણે શરીર ઉ ર વસ્ત્રો ધારણ કરીએ છીએ તેવીજ રીતે આત્માએ આ દેહ ધારણ કર્યો છે. જેમ વ સુતા થાય ત્યારે શરીર નવા વસ્ત્રો ધારણ કરે છે તેવીજ રીતે શરીર જુનું થતાં અને આત્મા સાથે તેને યોગ પૂરો થતાં આત્મા ને જન્મ પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી શરીર અને આત્મા એ બે દ્રવ્યો જ છે તેનું જ્ઞાન નહીં થાય અને તેણે સમજણમાં ઉતારવામાં નહીં આવે ત્યા સુધી દેહ ઉરનો મેહ છે થશે નહીં અને ત્યાં સુધી મન ઉપર કાબુ આવી શકશે નહિ એટલે દરજજો ત્યાગ અને બેરાગ્ય અંગી. કાર કરવામાં આવશે તેટલે દરજજે દેહ ઉપર મેહ છે તે જશે. જયાં સુધી દેહ ઉપર મહ છે ત્યાં સુધી સુખ અને દુઃખરૂપી શાતા અને અશાંતા વેદનીય કર્મને ઉદય આવશે, ત્યારે મન ઉપર અસર થઈ જશે અને આત્મામાં સ્થિરતા આવી શકશે નહીં. દેહમાંથી આમ ચાલ્યા ગયા પછી તે દેહ માદ છે, એમ સૌ કોઈ જુએ છે અને પ્રાણુ ચાલ્યા જતાં દેને બાળી નાખવામાં આવે છે. આ સ્થિતિ આપશે રોજેરોજ જોઈએ છીએ. ચલાવી શકશે. આવી દુખી થયા પછી તેને કોઈ ઈચ્છા કે કૃષ્ણ રહેતી નથી. જુના કર્મથી નિસ કરતા જાય છે, પ્રારબ્ધ ભોગવે છે તેમાં રાગ દેશ કરતા નથી અને કર્મવેગી થઈને નિક્કી કર્મ કરતે લેવાથી નવા કર્મ બાંધતા નથી. ધન્ય છે તેના મૂનિ મહારાજને કે જે કુટુંબ પરિવાર અને સંસારના સબંધ છેડી દઈને ત્યાગ અને વૈરાગ્ય અંગીકાર કરે છે. જેને લમી, સ્ત્રી સંતાને છોડી દીધા છે અને ભિક્ષા માંગીને દેહને નિર્વાહ કરી આતમજ્ઞાન મેળવી પિતે તાંની સાથે બીજને તારવા માટે આત્મજ્ઞાનને બેય આપી રહ્યા છે આવા કર્મયોગી મહાત્માઓ જેમાં ઘણા થઈ યથા અને અત્યારના કાળે પણ થોડા વર્ષો પહેલાં જ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી થઈ ગયા. અને જે સિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત કરી, બ્રહ્મચર્યના અથાગ તેજથી સમ્યગ જ્ઞાન મેળવી ખરેખર કર્મથી થને મહાન ગ્રંથ લખી, અમુલ્ય વાસે મુકતા ગયા. તેમના કર્મચાગના ગ્રંથમાં તેમણે જે જ્ઞાન આપ્યું છે તેમાંથી અત્યારના જમાનાને અનુકુળ જે જે શબ્દો લખ્યા છે તે મનન કરી હૃદયમાં ઉતારવા જેવા છે. તેમનું જીવન એક આદર્શ છે, દરેકને તેમાંથી ઘણું જાણવાનું અને શીખવાનું મળી શકે તેમ છે. આ પાંચમા આરામાં જ્યારે મનુષ્યની સાત્વિક વૃત્તિ ઘણી ઓછી થઈ ગઈ છે. અને રજમું તથા તસ્ વૃત્તિનો વધારો થઈ રહ્યો છે જ્યારે મનુષ્ય માનવતા ભૂલી રહ્યા છે અને હિંસા, અસત્ય શેરી, કષ્ટ, ઈર્યા, વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારના કૃ રોજેરોજ છાપામાં વાચીએ છીએ ત્યારે દરેક જૈન મુનિની ફરજ છે કે તેમણે શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીને પગલે ચાલી પ્રજાને સધ આપી પાપકર્મના બંધનમાંથી બચાવવાનું કાર્ય કરવાનું છે. જેના હૃદયમાં ધર્મ છે, તેનાં કર્મો બેટા હે શકે જ નહિ. સારા થવા જોઈએ, તેના ઘરમાં નાતિ હેવી જ જોઇએ અને તેનું ધન પાયાનું દેવું જ જોઈએ. આવી રહી કરણી જય હેય તેને સદબુદ્ધિ માટે પ્રથમ તે સક કષ્ટી કેળવવાની જરૂર છે ત્યારે ભવસાન થતાં આત્મા અને શરીર બને જુદા જુદા દળે છે તે સમજાશે આવી સાચી સમજણ આવ્યા પછી મને જે અગાઉ ઇન્દ્રીઓમાં ભટકતું હતું તે આમતવતાના ચિતન તરફ વળશે અને અજ્ઞાન પ્રાપ્ત કરી શકશે. આ જ્ઞાન મળ્યા પછી પાગ અને પ્રખ્ય તરફ મને સહેજે વળશે અને સબગ ચાત્ર થનાં પછી ફરી ભવના ફેરા કરવાની અને જન્મ લેવાનો વખત નહિ આવે અને મુકિત મેળવી શકશે જેનોની દાઢી ઉંચામાં ઉંચા તત્વજ્ઞાન તરફ હેવી જોઈએ પછી બધા સંકલ્પ વિકલ્પ રહેશે નહિ તેમના બધા વહેવારીક કાર્યો પણ સફળ થતા જશે અને પ્રારબ્ધ કર્મ અનુસાર વહેવાર સુખ શાંતિથી
SR No.522104
Book TitleBuddhiprabha 1960 02 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1960
Total Pages24
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size860 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy