________________
. રર-૬૦ –
– બુદ્ધિપ્રભા
—
——
જો જે ધમ્મ શૂરા તે કમે શૂરા-
લેખક:- મલાલ હાકેમચંદ ઉઠાવી એમ. એ. એલએલ. બી. એ.કે.
(રજકેટ ) ( માનવીની સમજમાં બસ જે આટલું જ ઉતરી જાય કે આ શરીર એ આત્માએ કરેલું વસ્ત્ર પરિધાન છે તે જિંદગીના અનેક દુબેને અંત આવી જાય, દેહને મેહ અને તેનું મમત્વ એજ | અનતા સંસારની જડ છે. આવા ઉંચા મનન ને ચિંતન રજુ કરતે લેખ શ્રી મણિલાલ ઉદાણી કે જેઓ સ્થાનકવાસી જૈન સમાજના લબ્ધ પ્રતિષ્ઠિત આગેવાન અને જીવદયા મંડળના પ્રમુખ છે તેઓ રજુ કરે છે જે ઉંડી છાપ મુકી જાય છે.
–તરીઓ:) લેખક દુનિયામાં જે જે મહાન પુરૂષ થઈ ગયા તેઓ નૈતીના પરિપુર્ણ શિખરે પહોંચવાની કઈ રિમમાં ધર્મનિષ્ઠ હતા તેથી જ તેઓ મહાન કાર્યો કરી શકથા, ઉત્તમ શાંત અને સર્વ પ્રકારે નિસગક નિવૃત્તિ જીવન અને નામ અમર કરી ગયા. આપણું તાર્યકર ક્ષત્રિય ગાળે એવી ભૂમિ હોય તે તે આર્યભુમિ છે , હતા, યકવાર્તાપણે છ ખંડ ધરતીનું રાજય કરતા હતા,
ભરત ચક્રવતીએ છ ખંડ સ્થાપતાં અનેક મનુ લડાઈઓ કરતા, પ્રજાનું રક્ષણ કરતા અને વહેવારીક
એને સંહાર કર્યો પરંતુ તેમણે સમ્યગ દષ્ટીપૂર્વક કાર્યો અને રાજ્યવહીવટ ચલાવતા હતા છતાં તેનું
કર્મવેગ આદરેલો હોવાથી તેઓએ ૧૪ ગુણ સ્થાનક લક્ષ આત્મા પ્રત્યેજ હતું અને સ્વધર્મની દ્રષ્ટીથી જ
દશાને જીવન મૂક્તત્વ પ્રાપ્ત કરીને તે આદર્શ કર્મવેગી થઈને ફરજ બજાવતા હતા. તેઓ ધર્મની
ભુવનમાં આત્મભાવના ભાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. રક્ષા કરતા અને પોતે પણ નિષ્કામ ભાવે રહેતા
શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણેય ચક્રવર્તી હતા. વહેવારીક જ્ઞાન તથા વહેવારીક કમગથી
હતા. ગૃહસ્થાશ્રમમાં ચક્રવતી પદવીને રેગ્ય અનેક વહેવારીક મુક્ત અર્થાત સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે,
પ્રકારના તેમણે ભોગ ભોગવ્યા હતા અનેક યુદ્ધના પરંતુ ધાર્મિક જ્ઞાન અને ક્રિયાથી ધાર્મિક મુક્તિ પ્રાપ્ત
કાર્યો કર્યા હતા છતાં સમ્યગ ના પ્રતાપે થાય છે.
અમૂક કાર્યોમાં નિર્લેપ રહીને સાધુપણુ અગીકાર કરી, ભારતભૂમિ અષાત્મ જ્ઞાનની ભૂમિ છે. ભા. કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિપદ પામ્યા. તેમનામાં તની એક ચપટી ધુળમાં જે સાત્વિક અણુઓ હ્યા સર્વ કાર્યો કરવા છતાં તટસ્થતા અને આત્મ સાક્ષી છે તે અન્ય ભુમિમાં નથી, અને તેથી જ આ ભુમિમાં પાણું પ્રગટયું હતું અને તેથી કર્મને ભગવતાં અમુક તાર્યકરો, બુદ્ધ, રામ, અને કૃષ્ણ જેવા અવતારી અપેક્ષાએ નિર્લેપ રહીને આગળ વધી દીક્ષા અંગીકાર પુરૂએ જન્મ લીધું છે. જ્યારે જ્યારે આ દેટમાં કરી પરમાત્માપદ પ્રાપ્ત કરી શક્યા હતા. આપણું હિંસા અને અધમ વધવા માંડ્યા ત્યારે ત્યારે ધમની આત્મામાં પણ તેવી અને તેટલી શક્તિઓ ભરેલી છે.
સ્થાપના કરવા માટે આવા અવતારી પુર ઉદ્ધાર જીવનની અંદર આત્મા, મન અને દેહ ત્રણ કરવા માટે આવ્યા છે. અષામાન વડે આ વસ્તુઓ છે. મન સ્થિર રહી શકતું નથી અને તેથી