________________
-
- બુદ્ધિમલા ----
-- તા ૨-૨-૬૦
મુંબઈ
સાવી શ્રી જશવંતશ્રીજીના સદુપરાથી ૧૧) એક સં સ્થા તરફથી ખંભાત ૧૧) બાલચંદ્ર એન્ડ કુ. સાવીજીશ્રી હિંમતશ્રીજીના સદુપદેશથી રા શાહ રતીલાલ કેશવલાલ પ્રાંતીજ રા શામળદાસ તુલજારામ રાઈ કાંતિલાલ કેશવલાલ ૨ા વાડીલાલ ડુંગરશી રેપ કેકારી ડાહ્યાભાઈ લલ્લુભાઈ રા મલાલ ડાહ્યાલાલા
પાટણ ર ચીમનલાલ મોહનલાલ શા જશુમતીબેન મણીલાલ ,
વાં .........વંચાવે......વસાવા
* કર્મ ગ * જે વાંચી લેકમાન્ય તિક જેવા મહાપુરાને પણ કહેવું પડવું "Had I know tbat you ure writing pour KARMAYOGA, I might not
have written my Karmayoga" તે શ્રીમદ્ બુદ્ધિસાગરછના આ મહાન ગ્રંથને વચે. લખે – શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ-મુંબઇ
રા પ્રભાવતીબેન અમૃતલાલ રાં તરલાબેન સેવંતીલાલ રા શાંતિલાલ હાલાભાઈ
સંસાર ચક્રની ઘટમાળ
વાસ્તવિક જગતમાં પ્રવેશે છે કલ્પનાસૃષ્ટી-કેલેજ કાળની કલ્પનાઓ ભૂતકાળ બની જાય છે નેકરી સર્વીસ-ધંધાની શોધમાં રખડપટ્ટી કરે છે તેને ફરી એક વખત લાગે છે કે પિતા પિત ધારે છે એટલે મુખ સ્થિતિચુસ્ત નથી. બકે કાંઈક સમજદાર છે, અનુભવી છે.
એક યુવકની મનોદશા વિકાસની આ નાની સરખી પણ સમજવા જેવી વાત છે,
જીવનચક્ર શરૂ થાય છે. બાળક ચાર પાંચ વરસને થાય ત્યારે તે એમ માને છે કે મારે પિતા દુનિયામાં સૌથી પહ્યો અને સમજદાર માણસ છે.
ત્યારબાદ તે શાળામાં જવાનું પ્રારંભ કરે છે, તેની દષ્ટી-બુદ્ધિને વિકાસ થાય છે, બહારની દુનિયા જેતે થાય છે. જીવનચક્ર આગળ વધે છે અને બાળકને લાગે છે કે પિતાનો બાપ ધારતું હતું તેટલે બુદ્ધિશાળી નથી.
ચક્ર હજી વધારે કરે છે બાળક વિવાથવસ્થા વટાવી કોલેજમાં જાય છે, યોવનકાળને અણુ હજુ હમણાં જ ઉગે ય છે નવી દુનિયા જુએ છે અને તેની માન્યતા પદો લે છે તેને એમ લાગે છે કે પિતા બહુ ધશાળી–વિચારક નથી. તે ડાકસજુનવાણી-ઢિચુસ્ત છે એટલું જ નહિ પણ સોળમી સદીના વિભુતિ છે.
ચક ફરતું જ રહે છે કેલેજમાંથી યુવાન નીકળી
યુવાન એકમાંથી બે બને છે. પ્રભુતામાં પગરણ મડિ છે, જીવનની જવાબદારી વહન કરવા તૈયાર થાય છે તેને પેટે ફરજ પડે છે ને ચક્ર કરતુ જ રહે છે. વિચારશ્રેણી વળાંક લે છે, માન્યતા વળી પાછું પડખું ફેરવે છે કે પિતા સમજદાર-અનુભવી છે એટલું જ નહિ પણ તે દુનિયાના ખરેખર ડાહ્યા સમજદાર જમાન ખાધેલામાંના એક છે. *
ચક્ર તે તું જ રહે છે તેનાં બાળકે મેટાં થાય છે, શાળામાં જાય છે, કોલેજમાં જાય છે... ફરી પાછી એના સંતાનોની એજ વિચારધારા એજ ચક એજ ઘટમાળ !
–શ્રી પ્રકાશ જેને (પ્રિમદીપ