________________
. ૨૨-
– બુદ્ધિશા –
-
રજુ કરતાર : શ્રીમ િહસુમતિ એચ. સરવૈયા ક, નિર્મળાબેન શાહ,
ગારીઆધારી
આદિકાળથી આ જગતને ફિલસૂફેએ અનેકાનેક દ્રષ્ટિએ જોયું છે. સ્ત્રી પુરૂષનાં સકારથી બનેલ કુટુંબ જીવનને–સંસારને પણ જુદી જુદી ઉપમા આપી છે. છેક ગઈ કાલ સુધી સંયુક્ત કુટુંબોની બેલબાલા હતી, હજી આજેય એની આદશ મધુરપ કયાંક નિરખવા મળે છે. આમ છતાં છેલ્લા કેટલાય સમયથી કુલવધુઓના આમવાતના કિસ્સાઓ વર્તમાન પાના પાને ચમકતા જોઈને મારા દિલને ગજબની અરેરાટી જાગે છે.
થાસતેલ છાંટીને બળી મરવાના, અને કુવકે તળાવ-નદી પરવાના, આવા બનાવો ભુતકાળમાં નહિ બનતા હોય તેમ નહિ, પરંતુ આજે એનું પ્રમાણ વિશેષ લાગે છે ત્યારે પ્રશ્ન જન્મે છે કે શું આવા બનાવો આપણા સમાજમાં ખરેખર વધું બન્યા છે? પુરાણ કાળથી ચાલ્યું આવ, મનહર અને મનભર બનેલ કૌટુંબિક જીવન તુટી રહ્યું છે, અથવા તે તેને તેડી નાખવું જોઈએ એવું દર્શાવતી શું આ પારાશીશી છે ? અને આપઘાતના કિસ્સાઓ યુવકાના નહિ, પરંતુ શ્વસુરગૃહે કે ભર્યા પગલાં પાડેલ નવવધુની યુવતીઓના વિશેષ છે, એ વળી વિશેષ એકાવનારું છે. આનું કારણ શું? એ નિવારવાના ઉપાય શું ? જે આવા બનાવે અત્યારે નોંધાય છે એટલા બનતા રહે. અથવા તે એ વધે તે એમાં કૌટુંબિક જીવનનું આ તિક કથા છે કે વિવંશ?
સંભવ છે કે તપને લીધે આને વધુ પ્રસિદ્ધિ મળતી હોય, સંભવ છે કે પ્રજાજનને પરિણામે સામાન્ય મૃત્યુમાં ખપી ગયેલે બનાવી શકમદ' બને દેય અને અની તપાસ થતાં હદયદ્રાવક બીનાઓ બહાર આવતી હોય પણ એનું મૂળ છે શેમાં? શા માટે આ જીવન જેને જ્ઞાની ભગવંતોએ દુર્લભ એક અણમોલ રત્ન તરીકે બિરદાવ્યું છે તેને હેમી દેવા
વ્યકિત તૈયાર થાય છે? ક્યા જેને લીધે માનવી જાત પર ક્રોધ લાવીને નજર સમક્ષ કોઈપણ અન્ય ઉપાય ન સુઝતાં પોતાના દેહનું બલિદાન દેવા તત્પર બને છે. આર્થિકમાનસિક?.કે સામાજીક બનવા જોગ છે કે, આમાંનું એક, કે આમાંનું એક કે બધા કારણે એક સામ પિતાને વિકરાળ ભરડે એક સાથે વ્યકિતની ચારે બાજુ ભીસાવતા હોય છતએ શું આત્મવાથી એને ઉકેલ આવી શકે છે? ખરેખર ઉકેલ મળી શકે છે ?
ના હજાર વાર ના ...
દુઃખ તે જગતમાં કેને નથી પડતું હૈયાની કુણી લાગણીઓ જેની વધુ તેજસ્વી હોય, વધુ સજાગ હેય એને એનું ભારણ વધુ મેટું લાગે છે, પરંતુ કેવળ ઉર્મિશીલતાથી ચાલતું નથી. જીવન ધના બે ચક્ર છે અને તે છે – ઉર્મિ અને વિચા, હાથ અને મન કુશળ સારથિ એ બંનેને આ કક્ષાએ રાખીને આગળ વધે છે અને વિજય પણ એને જ થાય છે.
તમે કુટુંબના વડલામાં કોઈપણ સ્થાને છે પતિ-પતી, માતા-પિતા, ભાઈ-ન, તણે દાદ ગમે તે નાતે પર તુ તમારાજ એક સભ્યને આનું કાતીલ પગલું ભરવું પડે એની પરિસ્થિતિ પેદા થવા ન દેતા.
માનવી જે બીજાને ઉપકારી બની શકતો હોય અને પશુ પ્રાણી ઉપર પણ પ્રેમ રાખવાને મંત્ર જે આપણને ગળથુથીમાં શી માડવામાં આવતું હોય, હિંદુ સંસ્કૃતિને એ મહામંત્ર છે. તે શું જેના સુખ સાથે આપણે સુખ સંકળાયેલું હોય, જેના માનસિક આવા અને પ્રાધાને આપણે જીવનમાં રેજરોજ મહત્વનો ભાગ ભજવવાને છે એ આપ ણા જ એક નિકટના આત્મીયજનને સમજવાને