________________
૧
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક અડળની શ્રી પાદરાને અંજલિ
બુદ્ધિપ્રભા
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળની મીટીંગ શ્રી પાદરને અંજલિ આપવા માટે મળેલ તેમાં નીચે મુજને ઠરાવ સર્વાનુમતે પસાર થયા હતા.
શ્રી માંશુલાલ મોહનલાલ પાદસકર આગે આ મંડળના ધર્યાં વર્ષોથી અખંડપણે જિંદગીની વટ સુધી માનદ્ મંત્રી તરીકે તેમજ વિવિધ રીતે પગીન સેવા આપેલ છે. તેમના મુખઈમાં તા. ૩૦-૧૨-૫૯ના રેજ થલ સ્વવાસતી નધિ વ્યવસ્થાપક સંમતીની આ સન્ના અત્યંત દુઃખ સાથે લે છે. તેઓશ્રીએ મા સરધાના ઉત્સવ અને સાહિત્ય પ્રચારની પ્રવૃત્તિમાં ચિરસ્મરણીય મૂળા આપ્યો છે. એટલુજ નહુિં પણ જૈન સાહિત્યના સર્વાંગી વિકાસ થાય તે માટે જે અવિરત પ્રયત્નો કરેલા છે તેની સાભાર નોંધ લે છે. તેમશ્રી1 સ્વર્ગવાસથી જૈન સમાજને એક ઉચ્ચ કક્ષાના સાહિત્ય રસિક વિદ્વાન અને સંગીન કાયકરની ખાટ પડી છે. આ
સક્ષમ માર્ગે વળેલા
શ્રી પ્રમિલા બેન
તા ૨૦-૨-૬૦
સભા તેઓશ્રીના કુટુમ્બીજના ઉપર આવેલ વિપત્તિ પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરી તેએમીના આત્માને શાશ્વત શાંતિ šિ છે.
પાદરાથી ડોણ
પ. પૂ. મુનિશ્રી નિયસામજી મહારાજ તથા સા. જી. મુનિશ્રી કસ્તુરસાગરજી મ. આદિ ટાર પાદરાથી વિહાર કરી સાધી માનપુર ધરું મીયાંગામ પધાર્યા ત્યાં ચારદિવસ રોકાઇ વ્યાખ્યાન વાણીતા લાભ આપ્યા. કરજણમાં શાંતિસ્નાત્ર અઠ્ઠાઇ મહેસ્રર હોવાથી મહારાજથી ઠંડ.—- કરંજષ્ણુ કાર્યો ત્યાંથી કુડારી કારવણું થઈ સાધલી પધારતા સુધર્મ આન દનું વાતાવરણ ફરી વળ્યુ ગુજ રાત્રે જાહેર વ્યાખ્યાન આપવામાં ભાવતું જેમાં જૈન જૈનેતર જનતા સારા પ્રમાણુમાં લાભ લેતી ત્યાંથી વેર પધાર્યાં, ત્યાં જેનાના એ ઘર છે પરંતુ પાટીદરની વરતી સારા પ્રમાણમાં છે તે જૈન ધમ'માં સારા રસ ધરાવે છે. ત્યાં પણ જાહેર પ્રવચને ગાવવામાં આવેલ. ત્યાંથી સીનેર પધાર્યાં ત્યાં સ્થિરતા કરવાની ભાવના હતી પરંતુ ડભોઈમાં અઢાર અભિષેક તથા ચાંાંતસ્નાત્ર વિગેરે મહે।ત્સવ હાવ:થી સંત્રના અગ્રણી વિનતિ કરવા આવતા તે પ્રસંગે મહારાજથી ડભોઇ પધાર્યાં. અત્રે પ્રાચીન પ્રતિમા મૂળનાયક શ્રી લેટજી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને નવા લેપ પાંચ દ્વારના ખર્ચે કરાવેલ છે જેનું પૂજન રા વજ સુધી અંધ હતું તેને હવે અઢાર અભિષેક કરાવી પૂજાતિકાય શરૂ થશે મહા સુદ ૧૩ ના સવારના ફુલસ્થાપન તથા ખપેારના નવમ૬ પુજન ૧૪ના સવારના પાખ્યાન ખારના અઢાર અભિષેકની ક્રિયા પુનમ એકમની પુજા અને મહા વદી ૨ ના દિવસે શાંતિસ્નાત્ર તથા નવકારસી જમણું વિગેરે કાર્યક્રમ ધામધૂમપુ ક ઉપવવામાં આવેલ. આ પ્રસ ંગે સાધ્વીશ્રી મ ંજુલાથીજ [ભીશ્રીજી આદિ રાણાઓની પણ હાજરી હતી. મહારાજશ્રી અત્રેથી વિદાર કરી ખેડેલી તરફ પધા રવાના છે. દરેક ક્રિયા અનુષ્ઠાતા શ્રી મફતલાલભાએ વિધિપુર્વક કરાવેલ. હતા.