Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005099/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ___ ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા - - - - - - * 45 આગમદીપ-ગુર્જર કાચા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર | શ્રી ગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધઃ- 45 આગમ - “ગુર્જર છાયા” માટે આમ ટ્રીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ [8] (30) દસાસુયધંધું - ચોથું છેદસમ - ગુર્જર છાયા દસાઓ અનુકમ | પૃષ્ઠાંક 0 | M | 3 અસમાધિસ્થાનો શબળદોષો આશાતના ગણિસંપા ચિત્તસમાધિ સ્થાનો ઉપાસક પ્રતિમા ભિક્ષુ પ્રતિમા પર્યુષણા મોહનિય સ્થાનો નિદાન વગેરે 1-2 183-184 3 | 184-185 4 { 185-186 પ-૧૫ | 186-189 1-34 { 189-191 ૩પ-૪૩ ! 191-191 ૪૮-પર | 198-201 પ૩ | 20154-87 | 201- 23 { 94-114 | 203-212 Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશ્રીજીના ભકતનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. 1 ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર | શોલારોડ, અમદાવાદ ભાગ-૬ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા તથા ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક v]]t]]ililliI][][]]I (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પૂનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ, (1) ઠાણું ક્રિયાનુરાગી સા. રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જંબુઢીવપન્નત્તિ (2) સૂરપન્નતિ " અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો.' પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકત્તા (1) પહાવાગરણઃ - સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની | પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેના ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] [11] [13. -: અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी [9] शत्रुञ्जय भक्ति आवृत्ति-दो [10]. अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 [12] અભિનવ-ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ - ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ [17] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [19] સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે]. [23] . શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [24] શ્રી ચારિત્ર પદ એક કરોડ જપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર [2] અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં [27] શ્રી જ્ઞાનપદ પૂજા [28] અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [2] શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ [30] વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ [31] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૧ [33] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ [34] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [25]. [32] Page #8 -------------------------------------------------------------------------- ________________ [35] [39] 1391 138il [36] [40] [41] [10] તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 42 / . 11 .. O لالالالا . [45] 0.. ULDULine 0.. [48 [49] 50) [51] - " J आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुफघूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिणा तंदुलवेयालियं [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [अगमसुत्ताणि-७ [आगममुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ ] [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ आगमसुत्ताणि-१४ ] आगमसुत्ताणि-१५ ] [आगमसुताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ [आगमसुत्ताणि-१९ [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ ] [आगमसुत्ताणि-२४ ] आगमसुत्ताणि-२५ ] - [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं 'छठे अंगसुत्तं सत्तम अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढम उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उबंगसुत्तं दसमं उवंगसुतं एकारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं کن کن کن ن ن ن ت ت ع تتتت [69] Page #9 -------------------------------------------------------------------------- ________________ [11] -JJ ای باحال - - - संथारगं [आगमसुत्ताणि-२९ / छर्छ पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अट्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ / दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं वुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं ववहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं. जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिजुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिब्रुत्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं .. [88) उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुत्तं नंदीसूयं [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0----x -- -x --0 [81] यारी - ગુર્જરછાયા [આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडो - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ) બીજું અંગસૂત્ર [3] 6ti ગુર્જર છાયા [ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] સમવાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર લ્પ વિવાહપત્નત્તિ - " ગુર્જરછાયા આગમદિપ-પ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुढ२७१ [सारामही५-६ ] છઠું અંગસૂત્ર [7] 6वासगसामो - गुर्डरछाया [मागमही५-७ ] सात, अंगसूत्र [ed] संतरासमो - गुर्डरछाया [मागमही५-८ ] मा अंगसूत्र [ce] मनुत्तरो५५ाति सामो - भुई२७ाया [मागमही५-८ નવમું અંગસૂત્ર [100] ५५४ावागरण . ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ | દશમું અંગસૂત્ર [10] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 644s - ગુજરછાયા [આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपयिं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [10] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [89) Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પનવણા સુd- [10] સૂરપન્નત્તિ - [107 ચંદયત્નતિ - [108] જેબુદીવપન્નતિ[૧૦] નિયાવલિયાણું - * [117] કMવડિસિયા - [111] પુફિયાણ - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણું - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચખાણ - [11] મહાપચ્ચર્સ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિયે - [118] સંથારગં - [120) ગચ્છાધાર - [121] ચંદાવેઝયું : [12] ગણિવિજ્જા - [123 દેવિંદસ્થઓ - [24] વીરત્યવ - [125] નિસીહં[૧૨] બુહતકખો - [127 વવહાર - [128] દસાસુયઅંધ - [12] જીયો - [13] મહાનિસીહં - [31] આવર્સીયે - [13] ઓહનિજુત્તિ[૧૩૩] પિંડમિજુત્તિ - [134] દસયાલિય - [35] ઉત્તરગ્યાં - [13] નંદીસુરત્ત - [37] અનુયોગદારાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુજરછયા [ આગમદીપ-૨૫ ] બીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પવનો ગુર્જરછાયા [આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ! પાંચમો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છકો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પવનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુજરછાયા | આગમદીપ-૩૧ ] આઠમો પવનો ગુર્જરછાયા આગમદીપ-૩૨ નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ દશમો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩પ ] બીજું છેદ ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદેસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [આગમદીપ-૩૯ છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગામદીપ-૪ર ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધઃ- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમશ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ vi नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ uuuuu 37 દસા સુયખંઘ 'દzzzzzzzzzz (ચોથું છેદ-ગુર્જર-છાયા) (દસા-૧ અસમાધિસ્થાન) સંયમના સામાન્ય દોષ કે અતિચારને અહીં “અસમાધિ-સ્થાન’ કહેલ છે. જેમ શરીરની સમાધિ- શાંતિ પૂર્ણ અવસ્થામાં સામાન્ય રોગ કે પીડા બાધક બનતા હોય છે. કાંટો લાગ્યો હોય કે દાંત-કાન-ગળામાં કોઈ દુઃખાવો હોય કે શરદી જેવો સામાન્ય વ્યાધિ હોય તો પણ શરીરની સમાધિ-સ્વસ્થતા રહેતી નથી તેમ સંયમ માં નાના કે અલ્પ દોષોથી પણ સ્વસ્થતા રહેતી નથી. તેથી આ સ્થાનોને અસમાધિ સ્થાનો કહયા છે. જે આ પ્રથમ દસા માં વર્ણવેલા છે. [૧]અરિહંતો ને મારા નમસ્કાર થાઓ, સિદ્ધોને મારા નમસ્કાર થાઓ, આચાર્યોને મારા નમસ્કાર થાઓ, લોકમાં રહેલા સર્વે સાધુઓને મારા નમસ્કાર થાઓ, આ પાંચને કરેલો નમસ્કાર- સર્વ પાપનો નાશક છે, સર્વે મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. હે આયુષ્યમાન તે નિવણ પ્રાપ્ત ભગવંતના સ્વમુખે થી મેં એવું સાંભળેલ છે. [2] આ જિન પ્રવચનમાં નિશ્ચય થી સ્થવિર ભગવંતો એ વીસ અસમાધિ સ્થાન કહેલા છે. સ્થવિર ભગવંતો એ કયા વીસ અસમાધિ સ્થાન કહયા છે? 1- અતિશીધ્ર ચાલવા વાળા હોવું. 2- અપ્રમાર્જિતાચારી હોવું- રજોહરણ આદિથી પ્રમાર્જના કયા સિવાયના સ્થાને ચાલવું (બેસવું. સુવું વગેરે) 3- દુઝમાર્જિતાચારી હોવું- ઉપયોગ રહિતપણે કે આમતેમ જોતાં જોતાં પ્રમાર્જના કરવી. 4- વધારાના શવ્યા-આસન રાખવા શરીર પ્રમાણ લંબાઈવાળી શય્યા. આતાપના- સ્વાધ્યાય આદિ જેના ઉપર કરાય તે આસન. તે પ્રમાણ કરતાં વધુ રાખવા. પ- દીક્ષાપયમાં મોટા હોય તેની સામે બોલવું. - Wવીરો અને ઉપલક્ષણથી મુનિ માત્રના ઘાત માટે વિચાર કરવો. 7. પૃથિવિકાય આદિ જીવોનો ઘાત કરે. 8- આક્રોશ કરવા, બળ્યા કરવું તે Page #12 -------------------------------------------------------------------------- ________________ 184 દસા સુયફબંધ - 19 9- ક્રોધ કરવો. સ્વ- પર સંતાપ કરવો. 10- પીઠ પાછળ નિંદા કરવા વાળા થવું 11- વારંવાર નિશ્ચયકારી ભાષા બોલવી. 12- અનુત્પન એવા નવા કજીયા ઉત્પન્ન કરવા 13- ક્ષમાપના થકી ઉપશાંત કરાયેલા જૂના કલહ-કજીયા ફરી ઉભા કરવા. 14- અકાલ –સ્વાધ્યાય માટે વર્જિત કાળ. તેમાં સ્વાધ્યાય કરવો. 15- સચિત્ત રજયુક્ત હાથ-પગ વાળા વ્યકિત પાસેથી ભિક્ષાદિ ગ્રહણ કરવા. 16- અનાવશ્યક મોટે-મોટેથી બોલવું અવાજ કરવા. 17- સંઘ કે ગણમાં ભેદ ઉત્પન્ન કરનારા વચનો બોલવા. 18- કલહ અથતુ વાયુદ્ધ કે કજીયા કરવા 19- સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી કંઈ ને કંઈ ખાતા રહેવું 20- નિર્દોષ ભિક્ષા વગેરે ની શોધ કરવામાં સાવધાન ન રહેવું. સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિ સ્થાન કહેલા છે તે પ્રમાણે હું કહું છું. છે કે અહીં વીસની સંખ્યાનો એક આધાર તરીકે મૂકાઈ છે. આ પ્રકારના અન્ય અનેક અસમાધિસ્થાનો હોઈ શકે છે, પણ તે બધાંનો સમાવેશ આ વીસની અંતર્ગત જાણવો-સમજવો જેમકે વધારાના શિધ્યા-આસન રાખવા. તો ત્યાં વધારાના વસ્ત્ર, પાત્ર, ઉપકરણ એ સર્વે દોષનો સમાવેશ થાય તેમ સમજી જ લેવું ચિત્ત સમાધિને માટે આ સર્વે અસમાધિ સ્થાનો નો ત્યાગ કરવો. પ્રથમ દસાની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (દસા-૨ સબલા) સબલ નો સામાન્ય અર્થ વિશેષ બળવાનું કે ભારે થાય. સંયમ ના સામાન્ય દોસો પહેલી દસામાં કહયાં તેની તુલનાએ મોટા કે વિશેષ દોષ નું આ દસામાં વર્ણન છે. [3] હે આયુષ્યમાન્ ! તે નિવણિ પ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મે આ પ્રમાણે સાંભળેલ છે. - આ (આરંતુ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર એકવીસ સબલ (દોષ) પ્રરૂપેલા છે. તે સ્થવિર ભગવંતે ખરેખર કયા એકવીસ શબલ દોષ કહયા છે? સ્થવિર ભગવંતે નિશ્ચયથી જે એકવીસ શબલ દોષ કહયા છે તે આ પ્રમાણે છે - 1- હસ્ત કર્મ કરવું મૈથુન સંબંધિ વિષયેચ્છા ને પોષવા માટે હાથ વડે શરીરના કોઈ અંગ-ઉપાંગ આદિનું સંચાલન વગેરે કરવા. ૨-મૈથુન પ્રતિસેવન કરવું. 3- રાત્રિભોજન કરવું. રાત્રિના અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ વાપરવા. - આધાર્મિક-સાધુના નિમિત્તે થયેલ- આહાર ખાવો. પ- રાજા નિમિત્તે બનેલ અશન-આદિ આહાર ખાવો - ક્રિત-ખરીદેલ, ઉધાર લીધેલ, છિનવી ને લીધેલ, આજ્ઞા વગર અપાયેલ કે સાધુને માટે સામેથી લાવીને આપેલ આહાર ખાવો. Page #13 -------------------------------------------------------------------------- ________________ 185 દસા-૨,સૂત્ર-૭ 7- વારંવાર પ્રત્યાખ્યાન કરીને, પ્રત્યાખ્યાન હોય તે જ અશનઆદિ લેવા. 8- છ માસની અંદર એક ગણમાંથી બીજા ગણમાં ગમન કરવું. 9- એક માસમાં ત્રણ વખત (જળાશય આદિ કરીને) ઉદક લેપ અથતું સચિત્ત પાણીનો સંસ્પર્શ કરવો. 10- એક માસમાં ત્રણ વખત માયાસ્થાન (છળ-કપટ) કરવું. 11- સાગારિક (ગૃહસ્થ, સ્થાનદાતા કે સજ્જાતર) ના અશનાદિ આહાર ખાવા. 12-15 જાણી બૂઝીને પ્રાણાતિપાત (જીવનો ઘાત), - - મૃષાવાદ (અસત્ય- - બોલવું, - - અદત્તાદાન (નહિં દેવાયેલ વસ્તુનું ગ્રહણ, * * સચિત પૃથ્વી કે સચિરજ ઉપર કાયોત્સર્ગ, બેસવું- સર્વ-સ્વાધ્યાય આદિ કરવો. 16-18- જાણી બુઝીને સ્નિગ્ધ-ભીની, સચિત્ત રજ યુક્ત પૃથ્વી ઉપર, - - સચિત્ત શીલા, પત્થર, ઘુણાવાળા કે સચિત્ત લાકડાં ઉપર, અંડ બેઈન્દ્રિયાદિજીવ- સચિત્તબીજતૃણાદિ-ઝાકળ-પાણી-કીડીના નગરા-સેવાળ- ભીની માટી કે કરોડીયાના જાળાથી યુક્ત એવા સ્થાન ઉપર કાયોત્સર્ગ, બેસવું સુવું, સ્વાધ્યાય આદિ ક્રિયાઓ કરવી, - - મૂળ, કંદ, સ્કંધ, છાલ, કુંપણ, પાંદડા, બીજ અને હરિત-વનસ્પતિનું ભોજન કરવું. 19-20- એક વર્ષમાં દશ વખત ઉદકલેપ- (જળાશયોને પાર કરવા દ્વારા જળસંસ્પર્શ), - - અને માયાસ્થાન (છળકપટ) કરવા. 21- જાણી બુઝીને સચિતપાણીયુક્ત હાથ, પાત્ર, કડછી કે વાસણથી કોઈ અશન-પાન-ખાદિમસ્વાદિમ આહાર આપે ત્યારે ગ્રહણ કરવા -Wવીર ભગવંતો એ નિશ્ચયથી આ 21- સબલ દોષ કહ્યા છે. તે પ્રમાણે હું કહું છું. અહીં અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચાર એ ત્રણ ભેદે શબલ દોષની વિચારણા કરવી. દોષ માટેની વિચારણા તે અતિક્રમ, એક ડગલું પણ ભરવું તે વ્યક્તિક્રમ અને પ્રવૃત્તિ કરવાની તૈયારી તે અતિચાર દોષનું સેવન તો સ્પષ્ટ અનાચાર છે જ. આ શબલ દોષનું સેવન કરનાર શબલ- આચારી કહેવાય. છે કે શબલ દોષ ની આ સંખ્યા પણ ફકત 21 નથી. તે તો આધાર માત્ર છે. તે કે તેના જેવા અન્ય દોષોને પણ સમજી લેવા. બીજી દસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ. દિશા-૩-આશાતના) આશાતના એટલે વિપરીત વર્તન, અપમાન કે તિરસ્કાર જે જ્ઞાન-દર્શનનું ખંડન કરે, તેની લઘુતા કે તિરસ્કાર કરે તેને આશાતના કહેવાય. આવી આશાતનાના અનેક ભેદ છે. તેમાંથી અહીં ફકત ૩૩-આશાતના જ કહેવાયેલી છે. જ્ઞાન-દર્શન- ચારિત્ર આદિ ગુણોમાં અધિકતા વાળા કે દીક્ષા-પદવી આદિમાં મોટા હોય તેમના પ્રત્યે થયેલ અધિક અવજ્ઞા કે તિરસ્કાર રૂપ આશાતના અહીં વર્ણવાયેલી છે. [4] હે આયુષ્યમાનું! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે. આ (આરંતુ પ્રવચનમાં) સ્થવિર ભગવંતોએ ખરેખર, ૩૩-આશાતના પ્રરૂપેલી છે. તે સ્થવિર ભગવંતે ખરેખર કઈ 33- આશાતના ઓ કહેલી છે ? તે Page #14 -------------------------------------------------------------------------- ________________ 186 દસા સુયબંધ - 3/4 સ્થવિર ભગવંતો એ ખરેખર જે ૩૩–આશાતનાઓ કહી છે તે આ પ્રમાણે 1-9- શૈક્ષ (અલ્પ દીક્ષા પર્યાયવાળા સાધુ) રત્નાધિક (મોટા ધક્ષાપત્યય કે વિશેષ ગુણવાનું સાધ) ની આગળ ચાલે, -- જોડાજોડ ચાલે, -- અતિ નિકટ ચાલે. -- આગળ, જોડાજોડ કે અતિ નિકટ ઉભા રહે. - - આગળ, જોડાજોડ કે અતિનિકટ બેસે. 10-11- રાત્વિકસાધુ સાથે બહાર વિચાર ભૂમિ (મળત્યાગ સ્થળે) ગયેલ શૈક્ષ કારણવશાતુ એક જ જલપાત્ર લઈ ગયા હોય એ સ્થિતિમાં તે શૈક્ષ રાત્નિકની પહેલાં શૌચ-શુદ્ધિ કરે, - - બહાર વિચારભૂમિ કે વિહારભૂમિ (સ્વાધ્યાય સ્થળ) ગયા હોય ત્યારે રાગ્નિકની પહેલાં ઐયપથિક-પ્રતિક્રમણ કરે 12- કોઈ વ્યક્તિ રાત્મિક પાસે વાર્તાલાપ માટે આવે ત્યારે શૈક્ષ તેની પહેલાં જ વાર્તાલાપ કરવા લાગે. 13- રાત્રિ કે વિકાલે (સધ્યા સમયે) જો રાત્મિક, શૈક્ષ ને સંબોધન કરીને પૂછે કે હે આર્ય ! કોણ-કોણ સુતા છે અને કોણ-કોણ જાગે છે ત્યારે તે શૈક્ષ, રાત્મિક નું વચન સાંભળ્યું ન સાંભળ્યું કરી દે અને પ્રત્યુત્તર ન આપે. 14-18- શૈક્ષ જે અશન, પાન,ખાદિમ, સ્વાદિમ રૂપ આહાર (વહોરીને) લાવે ત્યારે તેની આલોચના પહેલાં કોઈ શૈક્ષ પાસે કરે પછી રાત્મિક પાસે કરે. -- પહેલાં કોઈ શૈક્ષને દેખાડે, - - નિમંત્રણ કરે પછી રાત્વિકને દેખાડે કે નિમંત્રણા કરે. - - રાનિકની સાથે ગયેલ હોય તો પણ તેને પૂછયા સિવાય જે-જે સાધુ ને આપવાની ઈચ્છા હોય તેને જલ્દી જલ્દી અધિક-અધિક પ્રમાણમાં તે અશનાદિ આપી દે, - - અને રાત્મિક સાધુ સાથે આહાર કરતી વેળા પ્રશસ્ત, ઉત્તમ, રસયુક્ત, સ્નિગ્ધ, રૂક્ષ, આદિ જે-જે પદાર્થ તે શૈક્ષને મનોકુળ હોય તે-જલ્દી જલ્દી કે વધુ વધુ પ્રમાણમાં ખાય. 19-21- રાત્મિક (ગુણાધિક સાધુ શૈક્ષ (નાના દીક્ષા પયયવાળા સાધુ) ને બોલાવે ત્યારે તેની વાત સાંભળી ન સાંભળી કરી મૌન રહે. * - પોતાના સ્થાને બેસીને તેમની વાત સાંભળે પણ સન્મુખ ઉપસ્થિત ન થાય, . “શું કીધું?” એમ કહે. 22-24- શૈક્ષ, રાત્મિક ને તું એવો એકવચની શબ્દ કહે, - - તેમની આગળ નકામી બળબળ કરે, - - તેમના દ્વારા કહેવાયેલ શબ્દો જ તેમને કહી સંભળાવે તિરસ્કારથી “તમે તો આવું કહેતા હતા” એમ સામું બોલે) 24-30- જ્યારે રાત્વિક (ગુણાધિક સાધ) કથા કહેતા હોય ત્યારે તે શૈક્ષ“આ આમ કહેવું જોઈએ” એવું બોલે, - “તમે ભૂલો છો- તમને યાદ નથી.” એમ બોલે, -- દુભાવપ્રગટ કરે, - - (કોઈ બહાનું કાઢી) સભા વિસર્જન કરવા આગ્રહ કરે. - -કથામાં વિઘ્નો ઉભા કરે, - * જ્યાં સુધી પર્ષદ (સભા) ઉઠે નહીં, છિન્ન ભિન્ન ન થાય કે વિખરાય નહીં પણ હાજર હોય ત્યાં સુધી તે જ કથાને બીજી-ત્રીજી વખત કહે 31-33- શૈક્ષ જો રાત્મિક સાધના શવ્યા કે સંથારા પર ભૂલથી પગ આવે ત્યારે હાથ જોડીને ક્ષમા યાચના કર્યા વિના ચાલતા થાય, - - રાત્મિક ની શય્યાસંથારા ઉપર ઉભે-બેસે કે સુવે અથવા તેના કરતા ઉચા કે સમાન આસન પર બેસે કે સુવે. તે સ્થવિર ભગવંતોએ ખરેખર આ તેત્રીશ આશાતનાઓ કહેલી છે. તેમ તે Page #15 -------------------------------------------------------------------------- ________________ 187 દસા-૪,સત્ર-૫ પ્રમાણે) હું (તમને) કહું છું. ત્રીજી દસાની અનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા પૂર્ણ દસા-૪-ગણિસંપદા) પહેલા, બીજા, ત્રીજા અધ્યયનમાં કહેવાયેલા દોષો શૈક્ષને ત્યાગ કરવા યોગ્ય છે. એ બધાંનો પરિત્યાગ કરવાથી તે શૈક્ષ ગણિસંપદા યોગ્ય થાય છે. તેથી હવે આ “દસા” માં આઠ પ્રકારની ગણિ સંપદાનું વર્ણન કરે છે. [૫હે આયુષ્યમાનું ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે. આ (આહંતુ પ્રવચનમાં ) વિર ભગવંતો એ ખરેખર આઠ પ્રકારની ગણિસંપદા કહેલી છે. તે સ્થવિર ભગવંતો એ ખરેખર, કંઈ આઠ પ્રકારના ગણિસંપદા કહેલી છે ? તે સ્થવિર ભગવંતો એ ખરેખર જે 8- પ્રકારની સંપદા કહી છે તે આ પ્રમાણે, છે- આચાર, સૂત્ર, શરીર, વચન, વાચના, મતિ, પ્રયોગ અને સંગ્રહ પરિજ્ઞા. [] તે આચાર સંપદા કઈ છે ? (આચાર એટલે ભગવંતે પ્રરૂપેલ આચરણા કે મયદા બીજી રીતે કહીએ તો જ્ઞાન- દર્શન- ચારિત્ર- તપ-વીર્ય તે પાંચની આચરણ, સંપદા એટલે સંપત્તિ આ આચાર સંપત્તિ ચાર પ્રકારે છે તે આ પ્રમાણે સંયમ ક્રિયામાં સદા જોડાયેલા રહેવું, અહંકાર રહિત થવું, અનિયત વિહારી થવું અથતિ એક સ્થાને સ્થાયી થઈને ન રહેવું, વૃદ્ધોની માફક અર્થાત્ શ્રત તથા દીક્ષાપાય જયેષ્ઠની જેમ ગંભીર સ્વભાવવાળા થવું. 7] તે શ્રુત સંપત્તિ કઈ છે ? (શ્રત એટલે આગમ અથવા શાસ્ત્રજ્ઞાન) આ શ્રુત સંપત્તિ ચાર પ્રકારે કહી છે. તે આ પ્રમાણે- બહુશ્રુતતા- અનેક શાસ્ત્રોના જ્ઞાતા. થવું, પરિચિતતા- સૂત્રાર્થથી સારી રીતે પરિચિત થવું, વિચિત્ર શ્રુતતા- સ્વસમય અને પર સમયના તથા ઉત્સર્ગ અપવાદના જાણકાર થવું, ઘોષવિશુદ્ધિ કારકતા- શુદ્ધ ઉચ્ચારણ વાળા થવું. [8] તે શરીર સંપત્તિ કઈ છે ? શરીર સંપત્તિ ચાર પ્રકારે કહી છે. તે આ પ્રમાણે- શરીરની લંબાઈ પહોડાઈ નું યોગ્ય પ્રમાણ હોવું, કુરૂપ કે લજ્જા ઉપજાવે તેવા શરીર વાળા ન હોવું, શરીર સંહનન સુદઢ હોવું, પાંચે ઈન્દ્રિયોનું પરિપૂર્ણ હોવું. 9] તે વચન સંપત્તિ કઈ છે? (વચન એટલે વાણી) વચન સંપત્તિ ચાર પ્રકારે કહી છે. તે આ પ્રમાણે- આદેયતા-જેનું વચન સર્વજન આદરણીય હોય, મધુર વચનવાળા હોવું, અનિશ્ચિતતા-રાગ દ્વેષ રહિત એટલે કે નિષ્પક્ષપાતી વચન વાળા હોવું, અસંદિગ્ધતા- સંદેહ રહિત વચનવાળા હોવું. [10] તે વાચના સંપત્તિ કહી છે? વાચના સંપત્તિ ચાપ્રકારે કહી છે. તે આ પ્રમાણે- શિલ્પની યોગ્યતાનો નિશ્ચય કરવા વાળી હોવી, વિચારપૂર્વક અધ્યાપન કરાવનારી હોવી, યોગ્યતા અનુસાર ઉપયુક્ત શીક્ષણ દેનારી હોવી, અર્થ-સંગતિપૂર્વક નય-પ્રમાણથી અધ્યાપન કરાવવાળી હોવી. [11] તે મતિ સંપત્તિ કઈ છે ? (મતિ એટલે જલ્દીથી પદાર્થ ને ગ્રહણ કરવો તે) મતિ સંપત્તિ ચાર પ્રકારે કહી છે. તે આ પ્રમાણે- અવગ્રહ-સામાન્ય રૂપે અર્થને Page #16 -------------------------------------------------------------------------- ________________ 188 દસા સુયખંઘં–૪/૧૧ જાણવો, ઈહા-વિશેષ રૂપે અર્થને જાણવો, અવાવ- ઈહિત વસ્તુનો વિશેષ રૂપે નિશ્ચય કરવો, ધારણા-જાણેલી વસ્તુનું કાળાન્તરે સ્મરણ રાખવું. તે અવગ્રહમતિ સંપત્તિ કઈ છે ? અવગ્રહ મતિ સંપત્તિ છ પ્રકારે કહી છે. શીધ્ર ગ્રહણ કરવું એક સાથે ઘણા અર્થો ને ગ્રહણ કરલાઅનેક પ્રકારે ઘણા અથને ગ્રહણ કરવા, નિશ્ચિત રૂપે અર્થને ગ્રહણ કરવા, અનિશ્ચિત અર્થને અનુમાનથી ગ્રહણ કરવો. સંદેહ રહિત થઈને અર્થને ગ્રહણ કરવો. એ જ રીતે ઈહા અને અપાય મતિ સંપત્તિ છ પ્રકારે જાણવી. તે ધારણા મતિસંપત્તિ કઈ છે? ધારણા મતિ સંપત્તિ છ પ્રકારે કહી છે. ઘણાં અર્થો, અનેક પ્રકારે ઘણા અર્થો, પહેલા ની વાત, અનુકત અર્થ નો અનુમાનથી નિશ્ચય અને જ્ઞાત અર્થને સંદેહ રહિત થઈ ધારણ કરવો. તે ધારણા મતિ સંપત્તિ છે. [12] તે પ્રયોગ સંપત્તિ કઈ છે? તે પ્રયોગ સંપત્તિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણેપોતાની શક્તિ જાણીને વાદવિવાદ કરવો, સભા ના ભાવો જાણીને- ક્ષેત્રની જાણકારી મેળવીને- વસ્તુવિષય ને જાણીને પુરષવિશેષ સાથે વાદ-વિવાદ કરવો તે પ્રયોગ સંપત્તિ [13] તે સંગ્રહ પરિજ્ઞા સંપત્તિ કઈ છે? સંગ્રહ પરિજ્ઞા સંપત્તિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે- વષવાસ માટે અનેક મુનિજનોને રહેવા યોગ્ય ઉચિત સ્થાન જોવું, અનેક મુનિજનોને માટે પાછા દેવાનું કહીને પીઠફલક શય્યા સંથારો ગ્રહણ કરવા કાળને આશ્રિને કાળોચિત કાર્ય કરવું. કરાવવું, ગુરુજનોનો યથાયોગ્ય પૂજા-સત્કાર કરવો. - 4i] (આઠપ્રકારની સંપદાના વર્ણન પછી હવે ગાણિનું કર્તવ્ય કહે છે. આચાર્ય પોતાના શિષ્યોને આચારવિનય, શ્રુતવિનય, વિક્ષેપણા- મિથ્યાત્વમાંથી સમ્યકત્વમાં સ્થાપના કરવારૂપ) વિનય અને દોષ નિઘતિન- દોષનો નાશ કરવા રૂપ) વિનય. તે આચાર વિનય શું છે ? આચાર વિનય- (પાંચ પ્રકારના આચાર કે આઠકર્મના વિનાશ કરવાવાળો આચાર તે આચાર વિનય) ચાર પ્રકારે કહયો છે સંયમના ભેદપ્રભેદોનું જ્ઞાન કરાવી આચરણ કરાવવું, ગણ સમાચારી- સાધુ સંઘને સારણા- વારણા આદિ થી સાચવવો-ગ્લાનને વૃદ્ધને સાચવવા વ્યવસ્થા કરવી- બીજા ગણ સાથે યોગ્ય વ્યવહાર કરવો. કયારે- કઈ અવસ્થામાં એકલા વિહાર કરવો તે વાતનું જ્ઞાન કરાવવું. તે શ્રુત વિનય શું છે ? શ્રુત વિનય ચાર પ્રકારે કહયો છે. મૂળ સૂત્રો ને ભણાવવા, સૂત્રના અર્થો ભણાવવા, શિષ્યને હિતકર ઉપદેશ આપવો, પ્રમાણ-નયનિક્ષેપ-સંહિતા આદિ થી અધ્યાપન કરાવવું. તે શ્રુત વિનય. તે વિક્ષેપણા વિનય શું છે ? વિક્ષેપણા વિનય ચાર પ્રકારે કહયો છે.સમ્યકત્વરૂપ ધર્મ નહીં જાણતા શિષ્યને વિનય સંયુક્ત કરવા, ધર્મથી શ્રુત થતા શિષ્યને ધર્મમાં સ્થાપિત કરવા, તે શિષ્યને ધર્મના હિતને માટે- સુખ-સામર્થ્ય- મોક્ષ કે ભવાંતરમાં ધમદિની પ્રાપ્તિ માટે તત્પર કરવા, તે વિક્ષેપણા વિનય. તે દોષ નિધતન વિનયશું છે? દોષ નિધતન વિનય ચાર પ્રકારે કહયો છે. તે આ પ્રમાણે- કુદ્ધ વ્યક્તિ નો ક્રોધ દૂર કરાવે દુષ્ટ-દોષવાળી વ્યક્તિના દોષ દૂર કરવા, આકાંક્ષા-અભિલાષાવાળી વ્યક્તિની આકાંક્ષા નિવારવી, આત્માને સુપ્રણિણિતશ્રધ્ધાદિ યુક્ત રાખવો. તે દોષનિધતન વિનય. Page #17 -------------------------------------------------------------------------- ________________ દસ-૪, સૂત્ર-૧૫ 189 [15] આ પ્રકારના (ઉપર કહયા મુજબના શિષ્યની આ ચાર પ્રકારે વિનય પ્રતિપત્તિ અથતુ ગુરુભક્તિ હોય છે. તે આ પ્રમાણે- સંયમના સાધક વસ્ત્ર, પાત્ર આદિ મેળવવા, બાળ ગ્લાન અશક્ત સાધુની સહાયતા કરવી, ગણ અને ગણી ના ગુણ પ્રકાશીત કરવા, ગણ નો ભાર વહન કરવો. તે ઉપકરણ ઉત્પાદનપણું શું છે? ઉપકરણ ઉત્પાદન પણે ચાર પ્રકારે કહયું છે- નવીન ઉપકરણ મેળવવા, જૂના ઉપકરણોનું સંરક્ષણ અને સંગોપન કરવું, અલ્પ ઉપકરણ વાળાને ઉપકરણની પૂતિ કરવી, શિષ્યોને માટે યથાયોગ્ય વિભાગ કરવા. તે સહાયતા વિનય શું છે ? સહાયતા વિનય ચાર પ્રકારે કહયો છે. ગુરુની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કરવો, ગુરુની આજ્ઞા મુજબ શરીરની ક્રિયા કરવી, " ગુરુ ના શરીરની યથોચિત સેવા કરવી, સર્વકાર્યોમાં કુટિલતા રહિત વ્યવહાર કરવો તે તે વર્ણ સંજવલનના વિનય શું છે ? તે વર્ણ સંજ્વલનતા વિનય ચાર પ્રકારે છેવીતરાગ વચન તત્પર ગણી અને ગણના ગુણોની પ્રશંસા કરવી, ગણી-ગણના નિંદકને નિરુત્તર કરવાવાળા થવું, ગણી ગણના ગુણગાન કરનારને પ્રોત્સાહિત કરવા, સ્વયં વૃદ્ધોની સેવા કરવી તે વર્ણ સંજ્વલનતા વિનય. તે ભાર પ્રત્યારોહણતા વિનય શું છે? ભાર પ્રત્યારો હણતા વિનય ચાર પ્રકારે કહયો છે- નિરાશ્રિત શિષ્યો નો સંગ્રહ કરવો- ગણમાં સ્થાપિત કરવા, નવદીક્ષિત ને આચાર અને ગૌચરી ની વિધિ શીખવવી, સાધર્મિક ગ્લાન સાધુઓની યથાશક્તિ વૈયાવચ્ચ માટે તત્પર રહેવું. સાઘમિકોમાં પરસ્પર કલેશ-કલહ થાય ત્યારે રાગ-દ્વેષ રહિત પણે નિષ્પક્ષ કે માધ્યસ્થ ભાવથી સમ્યક વ્યવહારનું પાલન કરી તે કલહ ના ક્ષમાપન અને ઉપશમન માટે તત્પર રહે. તે આવું શા માટે કરે ? આમ કરવાથી સાધમિકો ગમે તેમ બોલશે નહીં. ઝંઝટ નહીં થાય, કલહ-કષાય કે તું તા નહીં થાય, તેમજ સાધમિકો સંયમ-સંવર અને સમાધિમાં બહુલતાવાળા તથા અપ્રમત્ત થઈને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરશે. તે ભાર પ્રત્યારોહણતા વિનય. આ પ્રમાણે તે સ્થવિર ભગવતોએ નિશ્ચયથી આઠ પ્રકારની ગણિ સંપદા કહી છે તે પ્રમાણે હું તમને કહું છું. ચથી દસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (દસા-પ-ચિત્તસમાધિસ્થાન જે રીતે સાંસારિક આત્માને ધન વૈભવ. ભૌતિક સામગ્રી ની પ્રાપ્તિ આદિ થવાથી ચિત્ત આનંદમય બને છે, તે જ રીતે મુમુક્ષુ આત્મા કે સાધુજનને આત્મગુણોની અનુપમ ઉપલબ્ધિ થી અનુપમ ચિત્ત સમાધિ પ્રાપ્ત થાય છે. જે ચિત્ત. સમાધિ સ્થાનનું આ દસા માં વર્ણન કરાયેલ છે. [1] હે આયુષ્યમાન્ ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં એવું સાંભળેલ છે. આ જિન પ્રવચનમાં) નિશ્ચયથી સ્થવિર ભગવંતોએ દશ ચિત્ત સમાધિ સ્થાન કહેલા છે. તે કયા દશ ચિત્ત સમાધિ સ્થાન સ્થવિર ભગવંતોએ કહયા Page #18 -------------------------------------------------------------------------- ________________ 190 દસાસુયફબઈ-પ/૧ છે? જે દશ ચિત્ત સમાધિ સ્થાન સ્થવિર ભગવંતોએ કહયા છે તે આ પ્રમાણે છે - તે કાળ અને તે સમયે એટલે કે ચોથા આરામાં ભગવાન મહાવીર સ્વામીના વિચરણ સમયે વાણિજયગ્રામ નામે નગર હતું. અહીં નગરનું વર્ણન (ઉવવાઈ સત્રમાં કહેલ ચંપાનગરી ની માફક જાણી લેવું. તે વાણિજ્યગ્રામ નગરની બહાર દૂતિ પલાશક નામનું ચેત્ય હતું અહીં ચૈત્યનું વર્ણન (ઉવવાઈ સૂત્ર ની માફક જાણી લેવું. (ત્યાં) જિતશત્રુ રાજા, તેની ધારિણી નામે રાણી એ પ્રકારે સર્વ સમોસરણ (ઉવવાઈસૂત્રાનુસાર) જાણવું. થાવતુ પૃથ્વી શિલાપટ્ટક ઉપર વર્ધમાનસ્વામી બિરાજમાન થયા, પર્ષદા નિકળી અને ભગવાને ધર્મ નિરૂપણ કર્યું. પર્ષદા પોત-પોતાને સ્થાને ગઈ. [17] હે આયો ! એ પ્રમાણે સંબોધન કરી શ્રમણ ભગવાન મહાવીર નિર્ચન્થ (સાધુ) અને નિર્ચન્થી (સાધ્વી) ઓ ને કહેવા લાગ્યા. હે આર્યો ! ઈ-ભાષા-એષણા-આદાન ભાંડ માત્ર નિક્ષેપણા અને ઉચ્ચાર પ્રશ્નવણ ખેલ સિંધાણક જલની પરિષ્ઠાપના એ પાંચસમિતિવાળા, ગુપ્તેન્દ્રિય, ગુપ્તબ્રહ્મચારી, આત્માર્થી, આત્મહિતકર, આત્મયોગી, આત્મપરાક્રમી પાક્ષિકપૌષધ (અથતિ પવિતિથિને વિશે ઉપવાસ આદિ બતથી ધર્મની પુષ્ટિ કરવા રૂપ પૌષધ) માં સમાધિ પ્રાપ્ત અને શુભ ધ્યાન કરવાવાળા નિર્ગસ્થનનિર્મન્થીઓને પહેલા ઉત્પન્ન ન થયેલ હોય તેવી ચિત્ત (પ્રશસ્ત) સમાધિના દશ સ્થાન ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે પહેલાં ક્યારેય ઉત્પન્ન ન થયેલ એવી નીચે જણાવેલ દશ વસ્તુ ઉત્પન્ન થઇ જાયતો ચિત્ત) ને સમાધિ પ્રાપ્ત થાય છે. 1- ધર્મભાવના, જેનાથી બધા ધમોને જાણી શકે છે. 2- સંશિ-જાતિ સ્મરણ જ્ઞાન, જેનાથી પોતાના પૂર્વના ભવો અને જાતિ નું સ્મરણ થાય છે. 3- સ્વપ્ન દર્શન નો યથાર્થ અનુભવ. 4- દેવદર્શન, જેનાથી દિવ્ય ઋદ્ધિ- દિવ્યકતિ-દેવાનુભાવ જોઈ શકે છે. પ- અવધિજ્ઞાન, જેનાથી લોકને જાણે છે. - અવધિ દર્શન, જેનાથી લોકને જોઈ શકે છે. 7- મન પર્યવજ્ઞાન, જેનાથી અઢીદ્વીપના સંજ્ઞીપંચેન્દ્રિયના મનોગતભાવને જાણે. 8- કેવળજ્ઞાન, જેનાથી સંપૂર્ણ લોકાલોક ને જાણે છે. 9- કેવળદર્શન, જેનાથી સંપૂર્ણ લોકાલોક ને જુએ છે. 10- કેવળમરણ, જેનાથી સર્વદુખનો સર્વથા અભાવ થાય છે. [18] રાગદ્વેષ રહિત નિર્મળ ચિત્ત ને ધારણ કરવાથી એકાગ્રતા રૂપ ધ્યાન ઉત્પન્ન થાય છે. શંકારહિત ધર્મમાં સ્થિત આત્મા નિવણને પ્રાપ્ત કરે છે. [૧૯]આ રીતે ચિત્ત સમાધિ ધારણ કરનાર આત્મા બીજી વખત લોકમાં ઉત્પન્ન થતો નથી અને પોતાના ઉત્તમ સ્થાનને જાતિસ્મરણ જ્ઞાનથી જાણી લે છે. [20] સંવૃત્ત આત્મા યથાતથ્ય સ્વપ્નને જોઈને જલ્દી બધાં સંસાર સમુદ્રને તરી જાય છે અને સઘળા દુઃખથી છૂટી જાય છે. [૨૧]અંતપ્રાંતભોજી, વિવિકત શયન-આસનસેવી, અલ્પઆહાર કરવાવાળા, Page #19 -------------------------------------------------------------------------- ________________ દસા-૬, સૂત્ર-૨૨ ઈન્દ્રિયોને દમન કરવાવાળા, ષટૂકાય રક્ષક મુનિને દેવોનું દર્શન થાય છે. [22] સર્વકામ ભોગોથી વિરકત, ભીમ-ભૈરવ પરિષહ- ઉપસર્ગોને સહન કરવાવાળા તપસ્વી સંયત ને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. [23] જેણે તપ દ્વારા અશુભ લેશ્યાઓને દૂર કરી છે તેનું અવધિ દર્શન અતિ વિશુદ્ધ થઈ જાય છે અને તેના થકી સર્વ ઉર્ધ્વ-અઘોતિર્યલોકને જોઈ શકે છે. [૨૪]સુસમાધિયુક્ત પ્રશસ્તલેશ્યાવાળા, વિતર્કહિતભિક્ષુ અને સર્વબંધનથી મૂકાયેલા આત્મા મનના પયયોને જાણે છે (એટલે કે મનઃપર્યવજ્ઞાની થાય છે) [25] જ્યારે જીવ ના સમસ્ત જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલી જિન સમસ્ત લોક અને અલોકને જાણે છે. [] જ્યારે જીવ ના સમસ્ત દર્શનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલી જિન સમસ્ત લોકાલોક ને જુએ છે. [27] પ્રતિમા અર્થાત્ પ્રતિજ્ઞાની વિશુદ્ધરૂપથી આરાધના કરતા અને મોહનિય કર્મનો ક્ષય થતા સુસમાહિત આત્મા સંપૂર્ણ લોકાલોક ને જુએ છે. [૨૮-૩૦ને જે પ્રકારે તાલ વૃક્ષની ઉપર સોય ભોંકવાથી સમગ્ર તાલવૃક્ષ નષ્ટ થાય છે, જે રીતે સેનાપતિના મૃત્યુ સાથે આખી સેના વિનાશ પામે છે, .. જે રીતે ધૂમાળા વગરનો અગ્નિ ઈધણના અભાવે ક્ષય પામે છે, તે રીતે મોહનીય કર્મનો (સર્વથા) ક્ષય થતાં બાકીના સર્વ કર્મનો ક્ષય કે વિનાશ થાય છે. ૩િ૧જે રીતે સુકા મૂળીયાવાળું વૃક્ષ જળસિંચન કરવા છતાં પણ પુનઃ અંકુરિત થતું નથી, તે રીતે મોહનીય કર્મનો સર્વથા ક્ષય થતા બાકીના કમોં ઉત્પન્ન થતા નથી. ફિરોજે રીતે બીજ બળી ગયું હોય તો પુનઃ અંકુર ઉત્પન્ન થતા નથી તે રીતે કર્મ બીજના બળી ગયા પછી ભવરૂપી અંકુર ઉત્પન્ન થતા નથી. [33] દારિક શરીરનો ત્યાગ કરી, નામ-ગોત્ર આપ્યું અને વેદનીય કર્મનું છેદન કરી કેવળી ભગવંતો કર્મરાજ થી સર્વથા રહિત થઈ જાય છે. [34] હે આયુષ્ય માનું ! આ રીતે (સમાધિને જાણીને રાગદ્વેષ રહિત ચિત્ત ધારણ કરી શુદ્ધ શ્રેણી ને પ્રાપ્ત કરી આત્માશુદ્ધિ ને પ્રાપ્ત કરે છે. અર્થાત્ ક્ષપક શ્રેણી માંડી ને મોક્ષે જાય છે. તે પ્રમાણે હું કહું છું. પાંચમી દસા મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ (દસા - ઉપાશક પ્રતિમા-) જે આત્મા શ્રમણ પણાના પાલન માટે અસમર્થ હોય તેવા આત્મા શ્રમણ પણાનું લક્ષ્ય રાખી તેના ઉપાસક બને છે. તેને સમણોપાસક કહે છે. ટૂંકમાં તેઓ ઉપાશક તરીકે ઓળખાય છે. આવા ઉપાશક ને આત્મ સાધના માટે ૧૧-પ્રતિમાઓનું એટલેકે ૧૧-વિશિષ્ટ પ્રકારની પ્રતિજ્ઞા નું આરાધન જણાવેલું છે, જેનું આ દસામાં વર્ણન છે [૩પ હે આયુષ્યમાનું ! તે નિવણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં એવું સાંભળેલું છે. આ જિન પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી અગિયાર Page #20 -------------------------------------------------------------------------- ________________ 192 દસા સુથબંઘ- ૬૩પ ઉપાશક પ્રતિમાઓ કહી છે. સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી કઈ ૧૧-ઉપાશક પ્રતિમાઓ કહેલી છે? સ્થવિર ભગવંતોએ જે 11 ઉપાશક પ્રતિમાઓ કહી છે તે આ પ્રમાણે - (દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, દિવસે બ્રહ્મચર્ય, દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, સચિત્તપરિત્યાગ, આરંભપરિત્યાગ, પ્રેધ્યપરિત્યાગ, ઉધિભક્તપરિત્યાગ, શ્રમણભૂત)- પ્રતિમા એટલે વિશિષ્ટ પ્રતિજ્ઞા) ' જે અક્રિયાવાદી છે અને જીવાદિ પદાર્થોનાં અસ્તિત્વ નો અપલાપ કરે છે. તે નાસ્તિકવાદી છે, નાસ્તિક બુદ્ધિ વાળો છે. નાસ્તિક દષ્ટિ રાખે છે, જે સમ્યવાદી નથી. નિત્યવાદી નથી અથતું ક્ષણિકવાદી છે, જે પરલોકવાદી નથી જે કહે છે કે આલોક નથી, પરલોક નથી, માતા નથી, પિતા નથી, અરિહંત નથી. ચક્રવર્તી નથી, બળદેવ નથી. વાસુદેવ નથી, નરક નથી, નારકી નથી, સુકૃત અને દુષ્કૃત કમોનું ફળવૃત્તિ વિશેષ નથી, સમ્યક રીતે આચરેલ કર્મ શુભ ફળ દેતા નથી, કુત્સિત રીતે આચરેલ કર્મ અશુભ ફળ દેતા નથી કલ્યાણકર્મ અને પાપ કર્મ ફળરહિત છે. જીવ પરલોકમાં જઈને ઉત્પન્ન થતો નથી, નરક આદિ ચારગતિઓ નથી, સિદ્ધિ નથી જે આ પ્રમાણે કહે છે, આ પ્રકારની બુદ્ધિવાળો છે, આ પ્રકારની દષ્ટિ વાળો છે, જે આ પ્રકારની ઈચ્છા અને રાગ કે કદાગ્રહ થી યુક્ત છે. તે મિથ્યાદષ્ટિ જીવ છે. આવો મિથ્યાદષ્ટિ જીવ મહાઈચ્છાવાળો, મહારંભી, મહાપરિગ્રહી, અધાર્મિક, અધમનુગામી, અધમસિવી, અધર્મખ્યાતિવાળો, અધમનુરાગી, અધર્મદષ્ટા, અધર્મજીવી, અધર્મઅનુરકત, અધાર્મિકશીલવાળો અધાર્મિક આચરણવાળા અને અધર્મથી જ આજીવિકા કરતા વિચરે છે. તે મિશ્રાદષ્ટિ નાસ્તિક આજીવિકા માટે બીજાના કહે છે જીવોને મારો. તેના અંગોને છેદો, માથું પેટ વગેરેનું ભેદન કરો, કાપો. તેના પોતાના હાથ લોહીથી ખરડાયેલા રહે છે, તે ચંડ, રૌદ્ર અને ક્ષુદ્ર હોય છે. વિના વિચાર્યું કાર્ય કરે છે, સાહસિક હોય છે, લોકોથી રિશ્વત લે છે. છેતરપિંડી, માયા, છળ કૂડ, કપટ અને માયા જાળ રચવામાં કુશળ હોય છે. તે દુરશીલ, દુષ્ટજનોનો પરિચિત, દુરિત, દારુણ સ્વભાવી, દુવ્રતી, દુષ્કૃત કરવામાં આનંદિત, હોય છે. શીલ રહિત, ગુણપ્રત્યાખ્યાન- પૌષધો પવાસ ન કરનારો અને અસાધુ હોય છે. તે જાવજજીવને માટે સર્વ પ્રકારના પ્રાણાતિપાત થી અપ્રતિવિરત રહે છે અર્થાત્ હિંસક રહે છેએ જ રીતે સર્વ પ્રકારે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ નો પણ ત્યાગ કરતો નથી. સર્વ પ્રકારે ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દોષ-કલહ આળચુગલી-નિંદારતિ અરતિ-માયામયા અને મિથ્યા દર્શન શલ્ય થી માવજજીવન અવિરત રહે છે. અર્થાત્ આ 18 પાપ સ્થાનકોનું સેવન કરતો રહે છે. તે મિથ્યાદષ્ટિ) સર્વ પ્રકારે સ્નાન, મર્દન, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ રૂપ, ગંધ, માળા, અલંકારોથી માવજજીવ અપ્રતિવિરત રહે છે, શકટ, રથ, યાન, યુગ, ગિલ્લી, થિલ્લી, શિબિકા, સ્પન્દમાનિકા, શયન, આસન, યાન, વાહન, ભોજન, ગૃહ સંબંધિ વસ્ત્ર-પાત્ર આદિ થી થાવજીવન અપ્રતિવિરત રહે છે. સર્વ અશ્વ, હાથી, ગાય, ભેંસ, બકરા, ભેડ, દાસ-દાસી, નોકરપુરષ થી યાવજજીવન જોડાયેલો રહે છે. સર્વપ્રકારે ચાંદી, સોનુ, ધન, ધાન્ય, મણિ, મોતી, શંખ, મૂગાં થી લાવજજીવન અપ્રતિવિરત રહે છે. માવજજીવને માટે હિનાધિક તોલમાપ, સર્વ આરંભ-સમારંભ, સર્વકાર્યો Page #21 -------------------------------------------------------------------------- ________________ દસા-૬, સૂત્ર-૩૫ 193 કરવા-કરાવવા, પચન-પાચન, કૂટવું, પીસવું, તર્જન-તાડન, વધ-બંધ, પરિકલેશ થાવત્ તેવા પ્રકારના સાવદ્ય અને મિથ્યાત્વવર્ધક, બીજા જીવોના પ્રાણોને પરિતાપ પહોંચાડનાર કર્મ કરે છે. આ સર્વ પાપકાર્યોથી અપ્રતિવિરત અર્થાત્ જોડાયેલો રહે છે. જેમ કોઈ પુરુષ કલમ, મસૂર, તલ, મગ, અડદ, બાલોલ, કળથી, ચોળા, તુવેર, કાળા ચણા, જવાર અને તે પ્રકારના બીજા ધાન્યો ને જીવરક્ષાના ભાવ સિવાય કુરતાપૂર્વક ઉપમદન કરતો મિથ્યાદડ પ્રયોગ કરે છે. તે જ રીતે કોઈ પુરુષ વિશેષ તીતર, વટેર, લાવા, કબુતર, કપિંજલ, મૃગ, ભેંસ, સુકર, મગર, ગોઘા, કાચબો અને સર્પ વગેરે નિરપરાધ જીવોને કુરતા પૂર્વક મિથ્યા-દંડનો પ્રયોગ કરે છે. એટલે કે નિર્દયતાપૂવર્ક ઘાત કરે છે. વળી તેની જે બાહ્ય પર્ષધ છે. જેમકે- ઘસ, દૂત, વેતન થી કામ કરનારા, ભાગીદાર, કર્મકર, ભોગપુરુષ આદિ દ્વારા થયેલા નાના અપરાધનો પણ પોતેજ મોટો દંડ કરે છે. આને દડો, આને મુંડો, આની તર્જના કરો- તાડન કરો, આને હાથમાં- પગમાં- ગળામાં કે બધે બેડી નાખો, એના બંને પગમાં સાંકળ બાંધી ને પગ વાળી દો, આના હાથ કાપો, પગ કાપો, કાન કાપો, નખ છેદ્ય, હોઠ છેદો, માથું ઉડાવી દો, મોટું ભાંગી નાંખો. પુરુષ ચિલ્ડ્રન કાપી દો, હૃદય ચીરી નાખો. એજ રીતે આંખ-દાંત, મોટું, જીભ ઉખાડી દો, આને ધેરડાથી બાંધીને ઝડે લટકાવો, બાંધીને જમીન ઉપર ઘસેડો, દહીંની જેમ મંથન કરો, શૂળીએ ચડાવો, ત્રિશુલથી ભેદો, શસ્ત્રોથી છિન્નભિન્ન કરો ભેદાયેલા શરીર ઉપર ક્ષાર નાખો, તેના ઘામાં ઘાસ ખોસો. તેને સિંહ, વૃષભ, સાંઢ ની પૂછડીએ બાંધો. દાવગ્નિમાં બાળી દો, ટુકડા કરીને કાગડાને માંસ ખવડાવી દો. ખાવા-પીવાનું બંધ કરી દો, જાવજજીવ બંધનમાં રાખો અન્ય કોઈ પ્રકારે કમોત થી મારી નાખો. તે મિથ્યાદષ્ટિની જે અત્યંતર પર્ષદા છે. જેમકે માતા, પિતા, ભાઈ, બહેન, ભાય, પુત્રી, પૂત્રવધૂ વગેરે તેમાંના કોઈ થોડો પણ અપરાધ કરે તો પોતે જ ભારે દંડ આપે છે. જેમકે ઠંડા પાણીમાં ડૂબાડે, ગરમપાણી શરીર ઉપર રેડે, આગથી તેઓના શરીર બાળે, જોત-બેંત-નેત્ર આદિના દોરડાથી, ચાબુકથી, છિવાડીથી, જાડીવેલથી મારી-મારીને બંને પડખાના ચામડા ઉખેડી નાંખે, દેડ, હડી, મંડી પત્થર, ખપ્પરથી તેઓના શરીરને કૂટે-પીસે આવા પ્રકારના પુરુષવર્ગ સાથે રહેવાવાળા મનુષ્ય દુઃખી રહે છે. દૂર રહે તો પ્રસન્ન રહે છે. આ પ્રકારનો પુરુષ વર્ગ હંમેશા, ડંડો સાથે રાખે છે. અને કોઈનો થોડો પણ અપરાધ થાય તો અધિકાધિક દંડ દેવાનો વિચાર કરે છે. દંડને આગળ રાખીને જ વાત કરે છે. આવો પુરુષ આલોક અને પરલોક બંને માં પોતાનું અહિત કરે છે. આવા લોકો બીજાને દુઃખી કરે છે, શોકસંતપ્ત કરે છે, ઝુરાવે છે, સતાવે છે, પીડા આપે છે, પીટે છે, પરિતાપ પહોંચાડે છે. એ રીતે વધ, બંધ, કલેશાદિ પહોંચાડવામાં જોડાયેલા રહે છે. આ જ પ્રકારે તે સ્ત્રી સંબંધિ કામ ભોગોમાં મૂર્શિત, ગૃદ્ધ આસકત અને પંચેન્દ્રિયોના વિષયમાં ડૂબેલો રહે છે. એ રીતે તે ચાર, પાંચ-છ યાવતુ દશ વર્ષ કે તેથી ઓછો વધારે કાળ કામભોગ ભોગવીને વૈરભાવોના બધા સ્થાનો સેવી ઘણાં અશુભ કમ એકઠાં કરીને, જેવી રીતે લોઢા કે પત્થરનો ગોળો પાણીમાં ફેંકતા જળ-તલનું અતિક્રમણ કરીને નીચે તળીયે પહોંચી જાય તે રીતે આ પ્રકારનો પુરુષવર્ગ વજ જેવા Page #22 -------------------------------------------------------------------------- ________________ 194 દસાસુખંધું- દા૩૫ ઘણાં પાપ-કલેશ-કાદવ-વૈર-દંભ-માયા-પ્રપંચ-આuતના અયશ- અપ્રતીતિવાળી થઈને પ્રાયઃ ત્રસપ્રાણીનો ઘાત કરતો મૃત્યુ પામી ભૂમિતળનું અતિક્રમણ કરી નીચે નરકભૂમિમાં સ્થાન પામે છે. તે નરક અંદરથી ગોળ અને બહારથી ચોરસ છે. નીચે છરા-અસ્તરાના આકાર વાળી છે. નિત્ય ઘોર અંધકારથી વ્યાપી છે. ચંદ્ર, સૂર્ય ગ્રહ નક્ષત્ર, એ જ્યોતિષ્ક ની પ્રભાથી રહિત છે. તે નરકોની ભૂમિ ચબી, માંસ, લોહી, પરના સમૂહ જેવા કીચડથી લેપાયેલી છે. મળ-મૂત્ર વગેરે અશુચિ પદાર્થો ભરેલી અને પરમદુર્ગન્ધમય છે. કાળી કે કપોત વર્ણવાળી, અગ્નિના વર્ણની આભાવાળી છે, કર્કશ સ્પર્શ વાળી હોય અસહ્ય છે, અશુભ હોવાથી ત્યાં અશુભ વેદના હોય છે, ત્યાં નિદ્રા લઈ શકાતી નથી, તે નારકી ના જીવો તે નરકમાં અશુભ વેદના નો પ્રતિસમય અનુભવ કરતાં વિચરે છે. જેવી રીતે પર્વતના અગ્રભાગ ઉપર ઉત્પન્ન થયેલ વૃક્ષ મૂળ ભાગ કાપવાથી ઉપરનો ભાગ ભારે થતા જયાં નીચું સ્થાન છે, જ્યાં દુર્ગમ પ્રવેશ છે કે વિષમ સ્થળ છે ત્યાં પડે છે, તે જ રીતે ઉપર કહ્યા મુજબના મિથ્યાત્વી, ઘોરપાપી પુરુષ વર્ગ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં, એક જન્મમાંથી બીજા જન્મમાં એક મરણ માંથી બીજા મરણમાં, એક દુઃખમાંથી બીજા દુબમાં પડે છે. તે દક્ષિણ દિશામાં રહેલ ઘોર નરકમાં જાય છે. તે કૃષ્ણપાક્ષિક નારકી ભવિષ્યમાં દુર્લભબોધિ થાય છે. આ પ્રકારનો જીવ અક્રિયાવાદી છે. [3] તે ક્રિયાવાદી કોણ છે ? તે ક્રિયાવાદી આવા પ્રકારનો છે જે . આસ્તિકવાદી છે, અસ્તિકબુદ્ધિ છે, આસ્તિક દષ્ટિ છે. સમ્યવાદી અને નિત્ય અર્થાત્ મોક્ષવાદી છે, પરલોકવાદી છે. તે માને છે કે આલોક પરલોક છે, માતાપિતા છે, અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ છે, સુકૃત-દુષ્કૃત કમનું ફળ છે, સદાચરિત કર્મો શુભફળ અને અસદાચરિત કર્મો અશુભ ફળ આપે છે. પ્રશ્ય-પાપફળ સહિત છે, જીવ પરલોકમાં જાય છે. આવે છે, નરક આદિ ચારગતિ છે અને મોક્ષ પણ છે આ પ્રકારે માનનારા આસ્તિકવાદી, આસ્તિકબુદ્ધિ, આસ્તિકદષ્ટિ સ્વચ્છંદ, રાગઅભિનિવિષ્ટ યાવત મહાનુ ઈચ્છાવાળો પણ થાય અને ઉત્તર દિશાવત નરકોમાં ઉત્પન્ન પણ કદાચ થાય તો પણ તે શુકલપાક્ષિક હોય છે. ભાવિમાં સુલભબોધિ થઈ. સુગતિ પ્રાપ્ત કરતો અન્ત મોક્ષગામી થાય છે. તે ક્રિયાવાદી, [37] (ઉપાસક પ્રતિમા-૧ ) ક્રિયાવાદી મનુષ્ય સર્વ (શ્રાવક-શ્રમણ) " ધર્મરચિવાળો હોય છે. પણ સમ્યક પ્રકારે અનેક શીલવત, ગુણવત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચ્ચક્ખાણ, પૌષધોપવાસ નો ધારક હોતો નથી (પરંતુ) સમ્યક શ્રદ્ધાવાળો હોય છે, આ પ્રથમ દર્શન-ઉપાસક પ્રતિમા જાણવી. (જે ઉત્કૃષ્ટથી એક માસની હોય છે.) [38] હવે બીજી ઉપાશક પ્રતિમા કહે છે. તે સર્વ ધર્મ રૂચિ વાળો હોય છે. (શુદ્ધ સમ્યકત્વ ઉપરાંત યતિ (શ્રમણ)ના દશે ધમની દઢ શ્રદ્ધાવાળો હોય છે) નિયમથી ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત-આદિ વિરમણ, પચ્ચકખાણ અને પૌષધોપવાસનું સમ્યક્ પરિપાલન કરે છે. પણ સામાયિક અને દેસાવગાસિકનું સમ્યક પ્રતિપાલન કરી શકતો નથી. તે બીજી ઉપાસક પ્રતિમા. (જે વ્રતપ્રતિમા Page #23 -------------------------------------------------------------------------- ________________ દસા-૬, સુત્ર-૩૯ કહેવાય છે. આ પ્રતિમાનો ઉત્કૃષ્ટ કાળ બે મહિના છે. [૩૯]હવે ત્રીજી ઉપાશક પ્રતિમા કહે છે- તે સર્વ ધર્મ રુચિવાળો અને પૂર્વોકત. બંને પ્રતિમાઓનો સમ્યક પરિપાલક હોય છે. તે નિયમથી ઘણાં શીલવત ગુણવ્રત, પ્રાણાતિપાત-આદિ વિરમણ, પચ્ચકખાણ પૌષધોપવાસ નું સમ્યક પ્રકારે પ્રતિપાલન કરે છે. સામાયિક અને દેસાવકાસિક વ્રતનો પણ સમ્યક અનુપાલક હોય છે. પરંતુ તે ચૌદશ આઠમ, અમાસ અને પૂનમ એ તિથિઓમાં પ્રતિપૂર્ણ પૌષધોપવાસ નું સમ્યક્ પરિપાલન કરી શકતો નથી. તે ત્રીજી (સામાયિક) ઉપાસક પ્રતિમા (આ સામાયિક પ્રતિમા ના પાલનનો ઉત્કૃષ્ટ કાળ ત્રણ મહિના છે) * 4i0 હવે ચોથી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ ધર્મરુચિ વાળો (ભાવતુ આ. પહેલા કહેવાઈ તે ત્રણે પ્રતિમાઓનું યથાયોગ્ય અનુપાલન કરનાર હોય છે. તે નિયમથી ઘણાં શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચ્ચકખાણ, પૌષધોપવાસ તેમજ સામાયિક, દેશાવમસિકનું સમ્યક પરિપાલન કરે છે. પરંતુ એક રાત્રિની ઉપાસક પ્રતિમાનું સમ્યક્ પરિપાલન કરી શકતો નથી.આ ચોથી (પૌષધ નામક) ઉપાસક પ્રતિમા કહી (જેનો ઉત્કૃષ્ટકાળ ચાર માસ છે. ) [41] હવે પાંચમી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ ધર્મ રચિવાળો હોય છે. (યાવતુ પૂર્વોકત ચારે પ્રતિમાનું સમ્યક પરિપાલન કરનાર હોય છે.) તે નિયમથી ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાતઆદિ વિરમણ, પચ્ચકખાણ, પૌષધોપવાસનું સમ્યક અનુપાલન કરે છે. તે સામાયિક દશાવકાશિક વ્રતનું યથાસૂત્ર, યથાકલ્પ, યથાતથ્ય, વથામાર્ગ શરીરથી સમ્યક પ્રકારે સ્પર્શ કરનાર, પાલન-શોધન-કીર્તન કરતો જિનાજ્ઞા મુજબ અનુપાલક થાય છે. તે ચૌદશાદિ પર્વતિથિએ પૌષધનો અનુપાલક થાય છે એક રાત્રિની ઉપાસક પ્રતિમાનું સમ્યક અનુપાલન કરે છે. તે સ્નાન નથી કરતો, રાત્રિ ભોજન ન કરનાર થાય છે, તે મુકુલીકૃત અથતુ ધોતીની પાટલી નથી કરતો, તે આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતો જધન્ય થી એક બે કે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી પાંચ મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. તે પાંચમી દિવસે બ્રહ્મચર્ય નામક ઉપાસક પ્રતિમા.) [૪૨]હવે છઠ્ઠી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ ધર્મચિ વાળો વાવતુ એકરાત્રિની ઉપાસક પ્રતિમાનો સમ્યક અનુપાલન મત હોય છે. તે સ્નાન ન કરનારો, દિવસે જ ખાનારો, ધોતીની પાટલી નહીં બાંધનાર, દિવસ અને રાત્રે પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. પણ તે પ્રતિજ્ઞાપૂર્વક સચિત્ત આહારનો પરિત્યાગી હોતો નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતો તે જઘન્યથી એક-બે કે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી સૂત્રોકત માગનુસાર આ પ્રતિમાનું સભ્યપ્રકારે પાલન કરે છે. આ છઠ્ઠી દિવસ-રાત્રી બ્રહ્મચર્ય ઉપાસક પ્રતિમા. [43] હવે સાતમી ઉપાસક પ્રતિમા કહે છે તે સર્વ ધર્મ રુચિ વાળો હોય છે. યાવ દિન-રાત બ્રહ્મચારી અને સચિત્ત આહાર પરિત્યાગી હોય છે. પણ ગૃહઆરંભ ના પરિત્યાગી હોતા નથી. આ પ્રકારના આચરણ પૂર્વક વિચરતા તે જ ધન્યથી એક-બે કે ત્રણ દિવસથી ઉત્કૃષ્ટ સાત મહિના સુધી સૂત્રોક્ત માગનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે. આ (સચિત્ત પરિત્યાગ નામક) સાતમી ઉપાસક પ્રતિમા. [4] હવે આઠમી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ ધર્મચિવાળો હોય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ 196 દસા સુયફબંધું- 644 વાવતું દિન-રાત બ્રહ્મચર્ય પાળે છે, સચિત્ત આહારનો અને ઘરના સર્વે આરંભ કાર્યોનો પરિત્યાગી હોય છે. પણ અન્ય સર્વે આરંભના પરિત્યાગી હોતા નથી આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે જધન્ય થી એક-બે-ત્રણ વાવતું આઠ મહિના સુધી સૂત્રોક્ત માગનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે. આ (આરંભ પરિત્યાગ નામક) આઠમી ઉપાસક પ્રતિમા.. [5] હવે નવમી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વધર્મ રચિ વાળા હોય છે. ધાવતુ દિન-રાત પૂર્ણ બ્રહ્મચારી, સચિત્તાહાર અને આરંભના પરિત્યાગી હોય છે. બીજા દ્વારા આરંભ કરાવવાના પણ પરિત્યાગી હોય છે. પરંતુ) ઉદ્દિષ્ટ ભક્ત અથતુ પોતાના નિમિત્તે બનાવેલ ભોજન કરનારનો પરિત્યાગી હોતો નથી. આ પ્રકારે આચરણપૂર્વક વિચરતા તે જ ધન્યથી એક-બે કે ત્રણ દિવસથી ઉત્કૃષ્ટ નવ મહિના સુધી સૂત્રોકત માગનુસાર પ્રતિમાને પાળે કરે- આ નવમી (પ્રધ્યપરિત્યાગ નામક) ઉપાસક પ્રતિમા. 46] હવે દશમી ઉપાસક પ્રતિમા કહે છે- તે સર્વ ધર્મચિ વાળો હોય છે. (આ પહેલા કહેવાયેલ નવે ઉપાસક પ્રતિમા નો ધારક હોય છે.) ઉદિષ્ટ ભક્ત તેના નિમિત્તે બનાવેલ ભોજન-નો પરિત્યાગી હોય છે. તે માથે મુંડન કરાવે છે પણ ચોટી રાખે છે. કોઈ દ્વારા એક કે વધુ વખત પૂછતા તેને બે ભાષા બોલવી કહ્યું છે. જો તે જાણતો હોય તો કહે હું જાણું છું જે ન જાણતો હોય તો કહે હું જાણતો નથી” આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે જધન્યથી એક-બે-ત્રણ દિવસ થી ઉત્કૃષ્ટ દશ મહિના સુધી સૂત્રોકત માગનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે. આ (ઉદિષ્ટ ભોજન ત્યાગ નામક) દશમી ઉપાસક પ્રતિમા. [47] હવે અગિયારમી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ (સાધુ-શ્રાવક) ધર્મની રુચિવાળો હોવા ઉપરાંત ઉત સર્વ પ્રતિમાને પાલન કરતો ઉદિષ્ટ ભોજન પરિત્યાગી હોય છે. તે માથે મુંડન કરાવે છે અથવા લોચ કરે છે. તે સાધુ આચાર અને પાત્ર- ઉપકરણ ગ્રહણ કરીને શ્રમણ નિર્ગસ્થ નો વેશ ધારણ કરે છે. તેમને માટે પ્રરૂપિત શ્રમણધર્મને સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કરતો અને પાલન કરતો વિચરે છે. ચારહાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલે છે. (એ રીતે ઈયસિમિતિનું પાલન કરતો) ત્રસ પ્રાણીઓને જોઈને તેની રક્ષા માટે પગ ઉપાડી લે છે, પગ સંકોચીને ચાલે છે. અથવા આડા પગ રાખીને ચાલે છે (એ રીતે જીવરક્ષા કરે છે) જીવ વ્યાપ્ત માર્ગ છોડીને શકય હોય તો બીજા વિદ્યમાન માર્ગે ચાલે છે. જયણા પૂર્વક ચાલે છે પણ પૂરું નિરીક્ષણ કર્યા સિવાય સીધા માર્ગે ચાલતો નથી ફકત જ્ઞાતિ-વર્ગ સાથે તેના પ્રેમબંધનનો વિચ્છેદ હોતો નથી. તેથી તેને જ્ઞાતિના લોકોમાં ભિક્ષા વૃત્તિ માટે જવાનું કહ્યું છે. મતલબ સગાં-સંબંધિને ત્યાંથી આહાર લાવી શકે છે. ) સ્વજન સંબંધિ ના ઘરે પહોંચે તે પહેલાં ભાત રંધાઈ ગયા હોય અને મગની દાળ થઈ ન હોયતો તેને ભાત લેવા કહ્યું પણ મગની દાળ લેવી ન કલ્પે એ પહેલાં મગની દાળ થઈ હોય અને ભાત ન થયા હોય તો મગની દાળ લેવી કહ્યું પણ ભાત લેવા કલ્પતા નથી. જો તેના પહોંચ્યા પહેલા બંને તૈયાર થઈ ગયા હોય તો બંને લેવા કહ્યું છે તેના પહોંચ્યા પહેલા બે માંથી કશુ તૈયાર થયું ન હોય તો બે માંથી કશું લેવું કલ્પતું નથી ટુંકમાં તે પહોંચે તેની પહેલાં જે પદાર્થ તૈયાર હોય તે લેવું કહ્યું અને તેના ગયા પછી Page #25 -------------------------------------------------------------------------- ________________ 17. દસા-૬, સૂત્ર-૪૭ બનાવેલો કોઈપણ પદાર્થ તેને લેવો કલ્પતો નથી. જ્યારે તે (શ્રમણભૂત) ઉપાસક ગૃહપતિના કુળ (ઘર) માં આહાર ગ્રહણ કરવાની ઈચ્છાથી પ્રવેશ કરે ત્યારે તેણે આ રીતે બોલવું જોઈએ- “પ્રતિમાધારી શ્રમણો પાસક ને ભિક્ષા આપો.” આ પ્રકારના આચરણ પૂર્વક વિચરતા એવા તે ઉપાસકને જોઈને કદાચ કોઈ પૂછે, “હે આયુષ્યપાનું તમે કોણ છો ?" તે કહો. ત્યારે તેણે પૂછનારને કહેવું જોઈએ કે “હું પ્રતિમાધારી શ્રમણોપાસક છું.” આ પ્રકારના આચરણપૂવક વિચરતા તે જધન્યથી એક-બે કે ત્રણ દિવસથી ઉત્કૃષ્ટ 11 મહિના સુધી વિચરણ કરે.-- આ અગિયારમી (શ્રમણભૂત નામક) ઉપાસક પ્રતિમા. આ પ્રમાણે તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી અગિયાર ઉપાસક પ્રતિમા (શ્રાવકોને કરવાની વિશિષ્ટ 11 પ્રતિજ્ઞાઓ) કહેલી છે. તે પ્રમાણે હું તમને) કહું છું. છઠ્ઠી દસાની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ. (દસા-૭-ભિક્ષુ પ્રતિમા) આ દસાનું નામ ભિક્ષુ-પ્રતિમા છે. જે રીતે આ પૂર્વેની દસા માં શ્રાવક-શ્રમણો પાસકની 11 પ્રતિમાનું નિરૂપણ કરેલ છે. અહીં પણ પ્રતિમા’ શબ્દનો અર્થ વિશિષ્ટ પ્રકારના આચરણયુક્ત પ્રતિજ્ઞા એમ જ સમજવો. [48] હે આયુષ્યમાનું! તે નિવણિપ્રાપ્ત ભગવંતના સ્વ-મુખેથી મેં એવું સાંભળેલું છે આ જિનપ્રવચનમાં) વિરભગવંતોએ નિશ્ચયથી બાર-ભિક્ષુપ્રતિમાઓ કહી છે. તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી બારભિક્ષ પ્રતિમા ફઈ કહી છે? તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી કહેલી બાર ભિક્ષપ્રતિમાં આ પ્રમાણે છે- એકમાસિક, દ્વિ માસિક, ત્રિમાસિકી, ચતુમસિકી, પંચમાસિકી, છમાસિકી, સાતમાસિક, પહેલી સાતરાત્રિદિવસ, બીજી સાતરાત્રિદિવસ, ત્રીજીસાતરાત્રિદિવસ, અહોરાત્રિકી એકરાત્રિકી. 4i9] માસિકી ભિક્ષુ પ્રતિમાને ધારણ કરતા સાધુ કાયાને વોસિરાવી દીધેલા અને શરીરના મમત્વભાવના ત્યાગી હોય છે. દેવ-મનુષ્ય કે તિર્યંચ સંબંધિ જે કોઈ ઉપસર્ગ આવે છે. તેને તે સમ્યક પ્રકારે સહન કરે છે. ઉપસર્ગ કરનારને ક્ષમા કરે છે, અદીન ભાવે સહન કરે છે, શારીરિક ક્ષમતા પૂર્વક તેનો સામનો કરે છે. માસિક ભિક્ષુ પ્રતિમાધારી સાધુને એક દત્તિ ભોજન અને એક દત્તિ પાણી લેવું કહ્યું છે. (દત્તિ એટલે એક અખંડ ધારાથી જેટલું ભોજન કે પાણી ને દાતા આપે તે આ દત્તિ પણ. અજ્ઞાત કળથી, અલ્પમાત્રામાં બીજા માટે બનાવેલ, અનેક દ્વિપદ-ચતુષ્પદ-શ્રમણ-બ્રાહ્મણ- અતિથિ- કુપણ અને ભિખારી આદિના ભિક્ષા લઈને ચાલી ગયા બાદ ગ્રહણ કરવી કહ્યું છે. વળી આ દત્તિ જ્યાં એક વ્યક્તિ ભોજન કરતો હોય ત્યાંથી લેવી કહ્યું. પણ બે-ત્રણ ચાર-પાંચ વ્યક્તિ સાથે બેસીને ભોજન કરતા હોય ત્યાંથી લેવી કાતી નથી. ગર્ભિણી, નાના બાળવાળી કે બાળક ને દૂધ પાતી હોય તેની પાસેથી આહાર- પાણીની દત્તિ લેવી ને કહ્યું જેના બંને પગ ડેલી-ઉંબરાની બહાર કે અંદર હોય તો તે સ્ત્રી પાસેથી દત્તિ લેવી ન કહ્યું પણ એક Page #26 -------------------------------------------------------------------------- ________________ 198 દસાસુથબંધ– 749 પગ અંદર અને એક પગ બહાર હોય તો તેના હાથે લેવું કહ્યું. પણ જો તે દેવા ન ઈચ્છતી હોય તો તેના હાથે લેવું કહ્યું નહીં માસિકી ભિક્ષુ પ્રતિમા ધારણ કરેલ સાધુને આહાર લાવવાના ત્રણ સમય કહયા છે. તે આ પ્રમાણે- આદિ દિવસનો પ્રથમ ભાગ), મધ્ય (મધ્યાહુન), અંતિમ(દિવસનો અંતિમ ભાગ) જે ભિક્ષુ આદિમાં ગોચરી જાય તે મધ્યે કે અંતે ન જાય, જે મધ્ય જાય તે આદિ કે અંતે ન જાય, જે અંતે જાય તે આદિ કે મધ્યે ગોચરી જાય નહીં માસિક ભિક્ષુ પ્રતિમા ધારી સાધુને છ પ્રકારની ગોચરી કહી છે પૈટા (પેટીની જેમ ચાખૂણા થી ગમન કરવાપૂવર્ક ગોચરી જવું, અધપટા (બે ખૂણા થી. ગમન કરવું), ગોમૂત્રિકા (ચાલતા ચાલતા બળદ જ્યારે પેશાબ કરે ત્યારે જે વાંકી ચૂકી રેખા અંકિત થાય તે રીતે ગોચરી જવું), પતંગવીથિકા (પક્ષી જેમ વચલા સ્થાનો છોડી એક જગ્યાએથી બીજી જગ્યાએ બેસે તે રીતે ક્રમ રોહિત ગોચરી જવું, શકાવત- (દક્ષિણાવર્ત કે વામાવર્ત શંખની જેમ ડાબેથી જમણે કે જમણેથી ડાબે ફરતા ગોચરી જવું), ગત્વા પ્રત્યાગતા ગલીના છેલ્લા ઘેરથી પહેલા ઘર તરફ ગોચરી ગમન કરવું. આ છ પ્રકારની ગોચરીમાંથી કોઈ એક પ્રકારની ગોચરીનો અભિગ્રહ લઈ પ્રતિમા ધારક સાધુને ભિક્ષા લેવી કલ્પ. જે ગામ યાવતુ મડંબમાં એકમાસિકી ભિક્ષપ્રતિમા ધારક સાધુ ને જે કોઈ જાણતું હોય તો તેને ત્યાં એક રાત રહેવું કહ્યું, જો કોઈ ન જાણતું હોય તો એક કે બે રાત રહેવું કહ્યું પણ જો તેના કરતા વધુ નિવાસ કરે તો તો ભિક્ષુ તેટલા દિવસના દિશાના છેદ કે પરિહાર તપને પાત્ર થાય છે. માસિકી ભિક્ષ પ્રતિમાધારક સાધુને ચાર ભાષા બોલાવી કહ્યું છે. તે આ પ્રમાણે. યાચની. પ્રચ્છની, અનુજ્ઞાપની અને પૃષ્ઠ વ્યાકરણી. (યાચની- આહાર, વસ્ત્ર, પાત્ર આદિ માંગવા માટે જે ભાષા બોલાય તે, પૃચ્છની- સ્વાધ્યાય આદિમાં ઉદ્દભવેલ પ્રશ્નના નિવારણ માટે બોલાય તે, અનુજ્ઞાપની- શય્યાતરપાસે સ્થાન આદિની આજ્ઞા માટે બોલાય તે અનુજ્ઞાપની, પૃષ્ઠવ્યાકરણી કોઈએ પૂછેલા પ્રશ્નના ઉત્તર માટે બોલાતી. માસિકી ભિક્ષુ-પ્રતિમા પ્રતિપન સાધુ ને ત્રણ પ્રકારના ઉપાશ્રયોનું પ્રતિલેખન કરવું આજ્ઞાલેવી-કે ત્યાં રહેવું કહ્યું છે. તે આ પ્રમાણે- ઉદ્યાન માં રહેલું ગૃહ, ચારે તરફથી ન ઢંકાયેલું તેવું ગૃહ વૃક્ષની નીચે બનેલું ગૃહ ભિક્ષુપ્રતિમા-ધારક સાધુને ત્રણ પ્રકારના સંથારગ ની પ્રતિલેખના, આજ્ઞા લેવી કે ગ્રહણ કરવાનું કહ્યું છે , તે આ પ્રમાણે- પૃથ્વીશિલા, લાકડાની પાટ, પહેલેથી બિછાવાયેલ તૃણ. માસિકી ભિક્ષુપ્રતિમા–ધારક સાધુને ઉપાશ્રયમાં કોઈ સ્ત્રી-પુરુષ આવીને અનાચારનું આચરણ કરતા જોવા મળે તો તે ઉપાશ્રયમાં નિષ્ક્રમણ કે પ્રવેશ કરવો. કલ્પે નહીં. ત્યાં કોઈ અગ્નિ સળગી ઉઠે કે સળગાવે તો તેને નિષ્ક્રમણ કે પ્રવેશ કર્ભે નહીં કદાચ કોઈ હાથ પકડીને બહાર કાઢવા ઈચ્છે તો પણ તેનો સહારો લઈને ન નીકળે પણ જયણાપૂવર્ક ચાલતા- ચાલતા બહાર નિકળે. માસિકી ભિક્ષ-પ્રતિમા ધારક સાધુના પગમાં કાંટો-કાકરો -કોચ ઘુસી જાય ત્યારે કે આંખમાં મચ્છર વગેરે સૂક્ષ્મ જંતુ, બીજ, રજ આદિ પડે તો તેને કાઢવાનું કે Page #27 -------------------------------------------------------------------------- ________________ દસાચ્છ,સુત્ર–૪૯ 19 શુદ્ધિ કરવાનું કહ્યું નહીં. પણ જયણાપૂર્વક ચાલતું રહેવું કહ્યું. માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુને વિહાર કરતા કરતા જ્યાં સૂર્યાસ્ત થઈ જાય તો ત્યાં જ રહેવું પડે. ત્યાં જળ હોય કે સ્થળ, દુર્ગમ માર્ગ હોય કે નિમ્ન માર્ગ, પર્વત હોય કે વિષમ માર્ગ, ખાડા હોય કે ગુફા, આખી રાત ત્યાં જ રહેવું પડે એક પગલું પણ આગળ જઈ શકાય નહીં પરંતુ સવારે સૂર્યની પ્રભા પ્રગટ થાય ત્યાંથી સૂર્ય ઝળહળતો થાય પછી પૂર્વ- દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર દિશા તરફ અભિમુખ થઈ જયણા પૂર્વક ગમન કરવું કલ્ય. માસિકી ભિક્ષ પ્રતિમા–ધારક સાધુને સચિત પૃથ્વિ ઉપર નિદ્રા લેવી કે સુવું કહ્યું નહીં, કેવળી ભગવંતે તેને કર્મબંધનું કારણ કહયું છે. તે સાધુ એ રીતે નિદ્રા લેતા કે સુતા પોતાના હાથેથી ભૂમિને સ્પર્શ કરે તો જીવહિંસા થશે તેથી તેણે સૂત્રોકત વિધિથી નિર્દોષ સ્થાને રહેવું કે વિહાર કરવો જોઈએ. જો તે સાધુને મળ-મૂત્રની શંકા થાયતો રોકવી જોઈએ નહીં પણ પૂર્વે પડિલેહણ કરેલી ભૂમિ ઉપર ત્યાગ કરવો જોઈએ. ફરી તે જ ઉપાશ્રયે આવી સૂત્રોકત વિધિ મુજબ નિદોર્ષ સ્થાને રહેવું જોઈએ. - માસિકી ભિક્ષુ પ્રતિમા–ધારક સાધુને સચિત્ત રજવાળા શરીર સાથે ગૃહસ્થો કે ગૃહ સમુદાયમાં ભોજન-પાન માટે જવું કે ત્યાંથી નીકળવું કલ્પતું નથી. જો તેને જાણ થઈ જાય કે શરીર ઉપર સચિત રજ પસીનાથી અચિત્ત થઈ ગઈ છે તો તેને ત્યાં પ્રવેશ કે નિર્ગમન કરવું કહ્યું છે. વળી તેને અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીથી હાથ,પગ,દાંત, આંખ કે મોટું એકવાર કે વારંવાર ધોવું કલ્પતું નથી. ફકત મળ-મૂત્રાદિથી લેપાયેલ શરીર કે ભોજન-પાન થી લિપ્ત હાથ-મોઢું ધોવા કહ્યું છે, માસિકી ભિક્ષુ પ્રતિમા–ધારક સાધુની સામે વિહાર કરતી વેળાએ) ઘોડો, હાથી, બળદ, ભેંસ, સિંહ, વાઘ, ભેડીયા, રીંછ, ચિત્તો, તેંદુએ, પરાશર, કુતરો, બિલાડો, સાપ, શશલું, શીયાળ, ભુંડ આદિ હિંસક પ્રાણી આવી જાય તો ભયભીત થઈને એક ડગલું પણ પાછળ ખસવું કહ્યું નહીં. એ જ રીતે ઠંડી લાગતા તડકામાં જવું કે ગરમી લાગતાં છાયામાં જવું પણ કહ્યું નહીં પણ જ્યાં જેવી ઠંડી કે ગરમી હોય તેને સહન કરવી. માસિક ભિક્ષુ પ્રતિમા ને “તે” સાધુએ સૂત્ર, આચાર કે માર્ચ મુજબ જે રીતે કહેવાયેલ તે રીતે સમ્યફ પ્રકારે શરીર દ્વારા સ્પર્શ કરવી, પાલન કરવું, શુદ્ધિ પૂર્વક કીર્તન અને આરાધના કરવું ત્યારે તે ભિક્ષુ જિનાજ્ઞા મુજબ પાલન કરવાવાળા થાય છે. પિછી બે માસિકી ભિક્ષુ-પ્રતિમા ધારક સાધુ હંમેશાં કાયાની માયાનો ત્યાગ કરેલા. . . આદિ સર્વ વાત પ્રથમ ભિક્ષપ્રતિમા મુજબ જાણવી. (વધારામાં એટલું કે) ભોજન-પાણીની બે દત્તિ ગ્રહણ કરવી કહ્યું છે અને બીજી પ્રતિજ્ઞાનું પાલન બે મહિના સુધી કરે છે. ---- એ રીતે ભોજન-પાનની એકએક દત્તિ અને એક એક માસનું પ્રતિમા પાલન સાત દત્તિ સુધી સમજી લેવું અથતુ ત્રીજી પ્રતિમા ત્રણદત્તિ ત્રણ મહિના વગેરે, [51] હવે આઠમી ભિક્ષુ-પ્રતિમા કહે છે. પ્રથમ સાત રાત્રિ દિવસ અર્થાત્ એક સપ્તાહ ની આઠમી ભિક્ષુ પ્રતિમાં ધારી સાધુ હંમેશા કાયાની મમતા રહિત પણે- યાવતુ ઉપસર્ગ આદિને સહન કરે છે. (તે સર્વે પ્રથમ પ્રતિમા મુજબ જાણવું.) તે સાધુ ને નિર્જલ ચોથભક્ત (એટલે કે ઉપવાસ પછી અન્ન-પાન લેવું કહ્યું છે. ગામ Page #28 -------------------------------------------------------------------------- ________________ 20 દસા સુયબંઘં- ૭પ૧ પાવતુ રાજધાની ની બહાર ઉતાસન, પાશ્વસન કે નિષઘાસન થી કાયોત્સર્ગ કરે, દેવ-મનુષ્ય કે તિર્યંચ સંબંધિ જે કોઈ ઉપસર્ગ ઉત્પન્ન થાય અને તે ઉપસર્ગ છે તે સાધુને ધ્યાનથી ચલિત કે પતિત કરે તો તેને ચલિત કે પતિત થવું કહ્યું નહીં. જો મળ-મૂત્રની બાધા ઉત્પન્ન થાયતો તેને રોકે નહીં પણ પૂર્વ પડિલેહિત ભૂમિ ઉપર મળમૂત્રનો ત્યાગ કરવો કલ્પ. પુનઃ વિધિ મુજબ પોતાના સ્થાને આવીને તેને કાયોત્સર્ગ કરી સ્થિત રહેવું પડે આ રીતે તે સાધુ પહેલી એક સપ્તાહ રૂપ (આઠમી) પ્રતિમાનું સૂત્રાનુંસાર યાવતું જિનઆજ્ઞાનુસાર પાલન કરવાવાળો હોય છે. આ જ રીતે (નવમી ભિક્ષુ પ્રતિમા) બીજી એક સપ્તાહ ની હોય છે. વિશેષમાં એટલું કે આ પ્રતિમાના આરાધક ભિક્ષને દંડાસન, લંગડાસન કે ઉત્કટકાસન માં સ્થિત રહેવું જોઈએ. - - (દશમી ભિક્ષુપ્રતિમા) ત્રીજી એક સપ્તાહની પણ પૂર્વવતુ જાણવી. વિશેષમાં આ ભિક્ષપ્રતિમાના આરાધનકાળમાં તેણે ગોદોહિદાસનવીરાસન કે આમ્રકુન્શાસનમાં સ્થિત રહેવું જોઈએ. પિ૨] એ જ રીતે અગીયારમી એક અહોરાત્રની ભિક્ષુ પ્રતિમાના વિષયમાં જાણવું. વિશેષ એટલું કે નિર્જલ ષષ્ઠ ભક્ત એટલે કે ચોવિહાર છઠ્ઠ કરીને અન્ન પાન ગ્રહણ કરવું, ગામ યાવતું રાજધાની ની બહાર બંને પગોને સંકોચીને અને બે હાથ જાનુ પર્યન્ત લાંબા રાખીને કાયોત્સર્ગ કરે. બાકી પૂર્વે કહયા મુજબ યાવતુ જિનાજ્ઞાનુસાર પાલન કરવાવાળો હોય છે. - હવે બારમી ભિક્ષુપ્રતિમા કહે છે. એકરાત્રિકી બારમી ભિક્ષપ્રતિમા ધારી અણગીરને શરીરના મમત્ત્વનો ત્યાગ આદિ સર્વે પૂર્વે કહયા મુજબ જાણવા. વિશેષમાં નિર્જલ અઠ્ઠમભક્ત એટલે કે ચોવિહારી અઠ્ઠમ કરે ત્યાર પછી અન્ન-પાન ગ્રહણ કરે. ગામ કે રાજધાની ની બહાર જઈને શરીરને થોડું આગળના ભાગે નમાવીને એક પુદ્ગલ પર દષ્ટિ રાખી અનિમેષ નેત્રો વડે નિશ્ચલ અંગોથી સર્વ ઈન્દ્રિયોને ગોપવીને બંને પગોને સંકોચી, બંને હાથ જાનુપર્યન્ત લટકતા રાખી કાયોત્સર્ગ કરે. દેવ-મનુષ્ય તિર્યંચ સંબંધિ ઉદ્ભવતા ઉપસર્ગોને સહન કરે પણ ચલિત કે પતિત થવું ન કહ્યું. મળ-મૂત્રની બાધા થાયતો પૂર્વ પ્રતિલેખિત સ્થાનમાં પરઠવીને પાછા સ્વસ્થાને વિધિ પૂર્વક કાયોત્સગદિ ક્રિયામાં સ્થિર થાય. એક રાત્રિની ભિક્ષુ પ્રતિમાનું સમ્યફ પાલન ન કરનાર સાધુને માટે ત્રણ સ્થાન અહિતકર, અશુભ, અસામર્થ્યકર, અકલ્યાણકર અને દુખદ ભવિષ્યવાળા હોય છે. , તે આ પ્રમાણે-ઉન્માદની પ્રાપ્તિ-લાંબાગાળાના રોગ-આતંકની પ્રાપ્તિ-કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થવું - * ત્રણ સ્થાન હિતકર, શુભ, સામર્થ્યકર, કલ્યાણકર અને સુખદ ભવિષ્યવાળા હોય છે તે આ પ્રમાણે- અવધિ, મન:પર્યવ, કેવલ-જ્ઞાનની ઉત્પત્તિ. આ રીતે આ એક રત્રિક ભિક્ષપ્રતિમા સૂત્ર-કલ્ય-માર્ગ અને યથાર્થ રૂપે સમ્યફ પ્રકારે શરીરથી સ્પર્શ પાલન શોધન, પૂરણ, કીર્તન અને આરાધના કરવાવાળા જિનાજ્ઞાના આરાધક હોય છે. આ બાર ભિક્ષપ્રતિમાને નિશ્ચયથી તે વિર ભગવંતોએ કહી છે. તે પ્રમાણે હું તમને) કહું છું સાતમી દસાની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ Page #29 -------------------------------------------------------------------------- ________________ દસા-૮, સુત્ર-પ૩ 205 (દસા-૮-પર્યુષણા) પિ૩] તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ની પાંચ બાબતો ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં થઈ ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં- (1) દેવલોકથી ઍવીને ગર્ભમાં આવ્યા, (2) એક ગર્ભ થી બીજા ગર્ભમાં મૂકાયા (3) જન્મ થયો (4) મૂડિંત થઈને અગારમાંથી અનગાર થયા, (પ) અનંત અનુત્તર, અવિનાશી, નિરાવરણ, સંપૂર્ણ કેવળજ્ઞાન કેવલદર્શન ઉત્પન્ન થયા અને સ્વાતિ નક્ષત્રમાં પરિનિર્વાણ પામ્યા અર્થાતુ મોક્ષે ગયા. (નવ) આ પર્યુષણા કલ્પ વિશે પુનઃ પુનઃ ઉપદેશ કરાયો છે. (અહીં પર્યુષણાકલ્પ થકી આચારની સાથે-સાથે ચ્યવનથી નિવણ સુધીનું સમગ્ર મહાવીર ચરિત્ર કવિ શબ્દથી સમજી લેવું અથતુ પૂર્વભવ અને ચ્યવન, જન્મકલ્યાણક, દીક્ષા પૂર્વેનું જીવન, દીક્ષાચય ઉપસર્ગ આદિ સહેવા, કેવલજ્ઞાન-ઉપદેશ અને નિવણ કલ્યાણક એ પ્રમાણે (ભગવંતે કહેલું) હું તમને કહું છું. આઠમી દસાની મુનિ દીપરના સાગરે કરેલ “ગુર્જરછાયા પૂર્ણ (દસા- ૯મોહનીય-સ્થાનો) આઠ કર્મોમાં મોહનીય કર્મ પ્રબળ છે. તેની સ્થિતિ પણ સૌથી વધુ લાંબી છે. તેનો સંપૂર્ણ ક્ષય થતાં જ ક્રમશઃ બાકીના કર્મો ક્ષય પામે છે તે મોહનીય કર્મના બંધ માટે 30 સ્થાનો -કારણો) અહીં કહેવાયા છે. [54] તે કાળ અને તે સમયે ચંપા નામની નગરી હતી. જેનું વર્ણન ઉવવાઈ સૂત્ર મુજબ જાણવું) નગરી બહાર પૂર્ણભદ્ર નામક ચૈત્ય હતું. ત્યાં કોણિક રાજા અને ધારિણી રાણી હતા. શ્રમણ ભગવાનું મહાવીર ત્યાં બહાર ઉદ્યાનમાં સમોસય, ચંપાનગરીથી પરિષદ્ (સભા) નીકળી, ભગવાને ધર્મ કહયો. ધર્મ સાંભળી પર્ષઘ (સભા) પાછી ગઈ. શ્રમણ ભગવાન્ મહાવીરે ઘણાં સાધુ-સાધ્વીને આમંત્રિત કરી આ પ્રમાણે કહયું. હે આર્યો ! તીસ મોહનીય સ્થાનો છે. જે સ્ત્રી કે પુરુષ આ સ્થાનોનું વારંવાર આચરણ –સેવન કરે છે. તે મોહનીય કર્મ બાંધે છે. [જે કોઈ પ્રાણીને પાણીમાં ડૂબાડીને કે તીવ્ર જળધારા માં નાખીને તેને મારે છે તે મહામોહનીય કર્મને બાંધે છે. પિ-પ૭ પ્રાણીના મુખ-નાક આદિ શ્વાસ લેવાના દ્વારો ને હાથથી અવરોધીને, - - અશ્વિના ધૂમાડાથી એક ઘરમાં ઘેરીને મારે તો મહામોહનીય કર્મ બાંધે છે. પિ૮-] જે કોઈ પ્રાણીને ઉત્તમાંગ-મસ્તક ઉપર શસ્ત્ર પ્રહાર થી ભેદન કરે. - * અશુભ પરિણામથી ભીનું ચામડું વીંટી ને મારે, - - છળકપટથી કોઈ પ્રાણીને ભાલા કે ડંડાથી મારીને હસે તો મહામોહનીયકર્મ બાંધે [1-63] જે ગૂઢ આચરણ થી પોતાનો માયાચાર છૂપાવે, અસત્ય બોલે, સૂત્રોના યથાર્થને છૂપાવે, - - નિર્દોષ વ્યક્તિ પર મિથ્યા આક્ષેપ કરે કે પોતાના દુષ્કર્મોનું તેના પર આરોપણ કરે, - - ભરીમાં સભામાં જાણી- બુઝીને મિશ્ર ભાષા બોલે, કલહ શીલ હોય તે મહામોહનીય કર્મ બાંધે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ 202 દસા સુયબંધ -964. [૪-૬૫]જે અનાયક- (નાયક ગુણરહિત મંત્રી રાજાને રાયબહાર મોકલી રાજ્યલક્ષ્મી નો ઉપભોગ કરે. રાણીના શીલને ખંડિત કરે વિરોધ કરનાર સામંતોનો તિરસ્કારકરી તેની ભોગ્ય વસ્તુનો વિનાશ કરે તો તે મહામોહનીય કર્મ બાંધે. [6-68] જે બાળબ્રહ્મચારી ન હોવા છતાં પોતાને બાળબ્રહ્મચારી કહે, સ્ત્રી આદિના ભોગોમાં આસકત રહે, -- બ્રહ્મચારી ન હોવા છતાં પોતાને બ્રહ્મચારી કહેવો તે ગાયોની વચ્ચે ગધેડાની માફક બેસુરો બકવાસ છે. આત્માનું અહિત કરનારો તે મૂર્ખ માયામૃષાવાદ કરતો, સ્ત્રિ વિષયમાં આસકત બની મહામોહનીય કર્મ બાંધે. [69-71] જે જેના આશ્રયે આજીવિકા કરે છે, જેની સેવા કરી સમૃદ્ધ થયા છે. તે તેના ધનમાં આસકત થઈ તેનું જ સર્વસ્વ અપહરણ કરે, - - અભાવગ્રસ્ત કોઈ સમર્થ વ્યક્તિ કે ગ્રામવાસીના આશ્રયે સર્વ સાધનસંપન્ન થઈ જાય પછી ઈર્ષ્યા કે સંકિલષ્ટ ચિત્ત થઈને આશ્રય દાતાના લાભમાં અંતરાય કરે તે મહામોહનીય કર્મ બાંધે છે. [72] જેમ સાપણ પોતાના બચ્ચાને ખાઈ જાય એમ જે સ્ત્રી પોતાના પતિને, મંત્રી રાજાને, સેના સેનાપતિને, શિષ્ય-શિક્ષકને મારી નાખે તો મહામોહનીય કર્મ બાંધે. 7i3-74] જે રાષ્ટ્રનાયકને નેતાને કે લોકપ્રિય શ્રેષ્ઠીને અનેક માણસોના નેતાને, સમુદ્રમાં દ્વીપ સમાન અનાથ જનના રક્ષકને મારી નાખે તે મહામોહનીય કર્મ બાંધે. [૭પ-૭] જે, પાપવિરત દક્ષાથી, સંયત તપસ્વીને ધર્મથી ભ્રષ્ટ કરે, - - અજ્ઞાની એવો તે અનંત જ્ઞાન દર્શન સંપન્ન જિનેશ્વરના અવર્ણવાદ કરે, - - તે દુષ્ટાત્મા અનેક ભવ્ય જીવોને ન્યાયમાર્ગથી ભ્રષ્ટ કરે, ન્યાય માર્ગની દ્વેષથી નિંદા કરે તે મહા-મોહનીય કર્મ બાંધે છે. 7i8-79o જે આચાર્ય કે ઉપાધ્યાય પાસેથી જ્ઞાન અને આચાર શીખેલ હોય તેની અવહેલના કરે, - - અહંકારી એવો તે આચાર્ય- ઉપાધ્યાયની સમ્યક સેવા ન કરે, આદર- સત્કાર ન કરે તે મહામોહનીય કર્મ બાંધે. [80-83 જે બહુશ્રુત ન હોવા છતાં પોતાને બહુશ્રુત, સ્વાધ્યાયી, શાસ્ત્રજ્ઞ કહે, - - તપસ્વી ન હોવા છતાં પોતાને તપસ્વી કહે તો બધાં લોકોમાં સૌથી મોટો ચોર છે, - - પોતે સમર્થ હોવા છતાં ગ્લાન મુનિની સેવા ન કરું " તેવું કહે તે મહામૂર્ખ, માયાવી અને મિથ્યાત્વી કલુષિત ચિત્ત થઈ પોતાના આત્માનું અહિત કરે છે.- આ સર્વે મહામોહનીય કર્મ બાંધે છે. [84] ચતુર્વિધ શ્રી સંઘમાં મતભેંટ ઉત્પન્ન કરવા માટે જે કલહ ના અનેક પ્રસંગ ઉભા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. [85-8] જે, (વશીકરણ,આદિ) અધાર્મિક યોગ. પોતાના સન્માન, પ્રસિદ્ધિ, પ્રિયવ્યકિતને ખુશ કરવા માટે વારંવાર વિધિપૂર્વક કરે અથવા જીવ હિંસાદિ કરીને વશીકરણ પ્રયોગ કરે, * - પ્રાપ્ત ભોગોથી અતૃપ્ત વ્યક્તિ જે માનષિક અને દેવી ભોગોની વારંવાર અભિલાષા કરે તે મહામોહનીય કર્મ બાંધે છે. [87-88] જે ઋદ્ધિ ધૃતિ, યશ, વર્ણ અને બળ-વીર્ય-વાળા દેવતાઓનો અવર્ણવાદ કરે છે, - - જે અજ્ઞાની જિનદેવની પૂજાની માફક પોતાની પૂજાની ઈચ્છાથી દેવ, યક્ષ અને અસુરો ને ન જોતો હોવા છતાં કહે કે હું આ બધાંને જોઈ શકું છું તે મહામોહનીય કર્મ નો બંધ કરે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ દસા-૯,સૂત્ર-૮૯ 203 [89] આ ત્રીસ સ્થાનો સર્વોત્કૃષ્ટ અશુભકર્મફળ દેનારા કહ્યા છે. ચિત્તને મલિન કરનારા છે. તેથી ભિક્ષુ તેનું આચરણ ન કરે અને આત્મ ગવેષી થઈને વિચરે, [90-92] જે ભિક્ષુ આ જાણીને પૂર્વે કરેલા કૃત્ય અકોને પરિત્યાગ કરે. અને તે તે સંયમ સ્થાનોનું સેવન કરે જેનાથી તે આચારવાળો બને, * * પંચાચારના પાલન થી સુરક્ષિત છે, શુદ્ધ આત્મા છે અને અનુત્તર ધર્મમાં સ્થિત છે તે “જે પ્રકારે આશિવિષ સર્પ ઝેરનું વમન કરી દે છે " એ જ રીતે દોષોનો પરિત્યાગ કરે, - - જે ધમર્થી ભિક્ષ શુદ્ધાત્મા થઈ ને પોતાના કર્તવ્યનો જ્ઞાતા થાય છે, તેની આ લોકમાં કીર્તિ થાય છે અને પરલોકમાં સુગતિને પ્રાપ્ત કરે છે. [93 દઢ પરાક્રમી, શૂરવીર ભિક્ષુ બધાં મોહસ્થાનો નો જ્ઞાતા થઈને તેનાથી મુક્ત થઈ જાય છે તે જન્મ મરણનું અતિક્રમણ કરે છે એટલે કે મુક્ત થઈ જાય છે. તે પ્રમાણે હું તમને કહું છું. નવમી દસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જરછાયા પૂર્ણ (દસા- ૧૦આયતિસ્થાન) [94] તે કાળ અને તે સમયે (આ અવસર્વિણી કાળના ચોથા આરાના અંતિમ ભાગમાં) રાજગૃહ નામનું નગર હતું (નગર વર્ણન “ઉવવાઈ” સૂત્રની ચંપાનગરી માફક જાણવું) તે નગરની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. તે નગરી માં શ્રેણિક - નામનો રાજા હતો યાવત્ (“ઉવવાઈ”- સૂત્રની જેમ બધું જાણવું) તે ચેલણા રાણી સાથે પરમ સુખમય જીવન વિતાવતો હતો. [૯૫ત્યારે તે શ્રેણિક રાજા બિંબિસારે એક દિવસ સ્નાન કર્યું. પોતાના દેવ સમક્ષ નૈવેદ્ય પૂજા કરી, વિબશમન માટે પોતાના કપાળ ઉપર તિલક કર્યું, દુઃસ્વપ્નના દોષના નિવારણ માટે પ્રાયશ્ચિત અર્થાત્ દહીં, ચોખા, ચંદન તથા દુવા આદિ ધારણા કર્યો, ડોકમાં માળા પહેરી, મણિ- રત્ન જડિત સોનાના આભૂષણ ધારણ કયાં, હાર, અર્ધહાર, ત્રણસરોહાર નાભિ પર્વત પહેર્યા, કટિસૂત્ર પહેરી સુશોભિત થયો, ગળામાં ઘરેણા અને આંગળીમાં વીંટી પહેરી - - - યથાવત કલ્પવૃક્ષ ની જેમ તે નરેન્દ્ર શ્રેણિક અલંકૃત અને વિભૂષિત થયો. છત્ર ઉપર કોરંટક પુષ્પોની માળા ધારણ કરી - - - યાવતુ - - - - ચંદ્ર જેવો પ્રિયદર્શી નરપતિ શ્રેણિક જયાં બાહ્ય ઉપસ્થાનશાળા માં. સિંહાસન હતું ત્યાં આવ્યો, પુવાભિમુખ થઈ ત્યાં બેઠો, પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને તેણે આ પ્રમાણે કહયું - હે દેવાનુપ્રિયો તમે જાઓ. જે આ રાજગૃહી નગરીની બહાર બગીચા, ઉદ્યાન, શિલ્પશાળા, ધર્મશાળા, દેવકુળ, સભા, પરબ, દૂકાન, મંડી, ભોજનશાળા, વ્યાપાર કેન્દ્ર, કાષ્ઠ શિલ્પકેન્દ્ર, કોયલા ઉત્પાદન કેન્દ્ર, વન વિભાગ, ઘાસના ગોદામ ત્યાં જે મારા સેવકો છે તેઓને આ પ્રકારે કહો- હે દેવાનું પ્રિયો ! શ્રેણિક રાજા ભંભસારે આ આજ્ઞા કહી છે કે જ્યારે આદિકર તીર્થંકર યાવતુ સિદ્ધિગતિ નામવાળા સ્થાનના ઈચ્છક શ્રમણ ભગવાનું મહાવીર ક્રમશઃ ચાલતા ચાલતા એક ગામથી બીજે ગામ Page #32 -------------------------------------------------------------------------- ________________ 204 દસા સુયફબંધું-૧૦૯૫ વિચરતા સુખપૂર્વક વિહાર કરતા સંયમ અને તપથી પોતાની આત્મસાધના કરતા અહીં પધારે ત્યારે તમે ભગવાન મહાવીરને તેની સાધના માટે યોગ્ય સ્થાન બતાવજો અને તેઓને ત્યાં રહેવાની આજ્ઞા આપીને મને જણાવજો. ત્યારે તે પ્રમુખ રાજ્યાધિકારીઓએ શ્રેણિક રાજા ભંસારનું ઉક્ત કથન સાંભળી હર્ષિત હૃદયથી - - - - યાવતુ -- -હે સ્વામી ! આપના આદેશ મુજબ જ બધું થશે. આ રીતે શ્રેણિક રાજાની આજ્ઞા તેઓએ વિનય પૂર્વક સાંભળી, ત્યાર પછી તેઓ રાજમહેલમાંથી નીકળ્યા, રાજગૃહના મધ્ય ભાગથી થઈને તેઓ નગરની બહાર ગયા બગીચાથી - - -ઘાસ ગોદામોમાં રાજા શ્રેણિક ના સેવક અધિકારીને તેઓએ આ પ્રમાણે કહયું (વગેરે પૂર્વવતુ) શ્રેણિક રાજાને આ પ્રિય સંવાદ કહો તમારે માટે પણ આ વાત હકારી બને આ પ્રમાણે બે-ત્રણ વખત કહ્યું --- અને જે દિશાથી આવ્યા હતા તે દિશાતરફ પાછા ગયા. ૯િ૬તે કાળે અને તે સમયે ધર્મના આદિકર તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર એક ગામથી બીજે ગામ વિચરતા - * * વાવત્ -- -ત્યાં (ગુણશીલ ચૈત્યમાં પધાયાં. તે સમયે રાજગૃહ નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ચોકમાં થઈને - - -ચાવતું - * - પર્ષદા. નગરની બહાર નીકળી- - - યાવતું પર્ફપાસના કરવા લાગી. તે સમયે શ્રેણિક રાજાના સેવક અધિકારી જ્યાં શ્રમણ ભગવાનું મહાવીર હતા ત્યાં આવ્યા તેઓએ શ્રમણ ભગવાન મહાવીર ને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદન. નમસ્કાર ક્ય, પછી તેમનું નામ અને ગોત્ર પૂછયા અને હૃદયમાં ધારણ કર્યા, એકત્રિત થઈને એકાત્ત સ્થાનમાં ગયા. ત્યાં તેઓએ પરસ્પર આ પ્રમાણે વાત કરી. હે દેવાનું પ્રિયો ! શ્રેણિક રાજા ભભસાર જેઓનું દર્શનની ઈચ્છા-સ્પૃહા- પ્રાર્થના તથા અભિલાષા કરે છે તથા જેમનું નામ-ગોત્ર સાંભળી ને શ્રેણિક રાજા હર્ષિત અને સંતુષ્ટ-- યાવતુ -. - પ્રસન્ન થાય છે. તે આદિકર તીર્થકર શ્રમણ ભગવાનું મહાવીર - * * વાવતુ - - -સર્વજ્ઞ સર્વદર્શી અનુક્રમે સુખપૂર્વક એક ગામથી બીજે ગામ વિચરતા અહીં પધારેલ છે. આ જ રાજગૃહી નગરની બહાર ગુણશીલ નામના ચૈત્યમાં તપ અને સંયમ થી આત્માને ભાવિત કરતા રહેલા છે. હે દેવાનું પ્રિયો ! શ્રેણિક રાજાને આ વાત કરો કે તમારા માટે આ સંવાદ પ્રિય થાઓ. આ રીતે એક બીજાએ આ વચન સાંભળ્યું ત્યાંથી તેઓ રાજગૃહી નગરીમાં આવ્યા --- યાવત્ - - -આ પ્રમાણે બોલ્યા. હે સ્વામી! જેના દર્શન ની આપ ઈચ્છા કરો છો તે શ્રમણ ભગવાન મહાવીર ગુણશીલ ચૈત્યમાં - *-પાવતુ --- વિરાજીત છે. તેથી હે દેવાનું પ્રિય આપને આ વાતનું નિવેદન કરીએ છીએ. આપને આ સંવાદ પ્રિય થાઓ. [ તે સમયે શ્રેણિક રાજા તે પુરુષો પાસે આ સંવાદ સાંભળી- અવધારી હૃદયમાં હર્ષિત-સંતુષ્ટ થયા. - - - યાવતું * - - સિંહાસન થી ઉઠયા, ઉઠીને જેમ ઉવવાઈ સૂત્રમાં કોણિકનો અધિકાર કહયો તેમ) વંદન- નમસ્કાર કર્યા કરીને તે પુરુષોના સત્કાર- સન્માન કર્યા, પ્રિતીપૂર્વક આજીવિકા યોગ્ય વિપુલ દાન આપ્યું. પછી વિસર્જિત કર્યા. નગર રક્ષકોને બોલાવીને આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જલ્દીથી રાગૃહી નગરીને અંદરથી અને બહારથી પરિમાર્જિત કરો, પાણીથી સિંચો - - -ચાવતુ -- -મને તે વાત જણાવો. [8] ત્યાર પછી તે શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવીને આ પ્રમાણે કહ્યું છે Page #33 -------------------------------------------------------------------------- ________________ 205 દસા–૧૦,સુત્ર-૯૭ દેવાનુ પ્રિયો ! જલ્દી થી રથ, ઘોડા હાથી અને યોદ્ધા સહિતની ચતુરગિણી સેનાને તૈયાર કરો -.-યાવતુ- મારી આજ્ઞા મુજબ કાર્ય થયાની મને જાણ કરો પછી શ્રેણિક રાજા એ યાનશાળાના અધિકારીને આ પ્રમાણે કહ્યું. હે દેવાનું પ્રિય! શ્રેષ્ઠ ધાર્મિક રથને તૈયાર કરી અહીં લાવો અને મારી આજ્ઞાનુસાર કાર્ય થયાનું મને નિવેદન કરો. શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે યાનશાળા અધિકારી હર્ષિત યાવતુ સંતુષ્ટ થઈને જ્યાં માનશાળા હતી ત્યાં આવ્યો. યાનશાળા માં પ્રવેશી રથને જોયો, રથ નીચે ઉતારી સાફ કરી બહાર કાઢયો, એક સ્થાને રાખ્યો, તેના પર ઢાંકેલ વસ્ત્ર દૂર કરી રથને શોભાયમાન કર્યો ત્યાર પછી જ્યાં વાહન શાળા હતી ત્યાં આવ્યો. વાહન શાળામાં પ્રવેશી બળદને જોયા, સાફ કર્યા, તેના ઉપર વારંવાર હાથ ફેરવ્યો, બહાર લાવ્યા, તેના ઉપર ઝૂલ મૂકી, તેને શોભાયમાન કરી ઘરેણા પહેરાવ્યા તેને રથમાં જોડી રથને રાજમાર્ગ ઉપર લાવ્યા. ચાબુક હાથમાં લીધેલા સારથી સાથે રથ પર બેઠો, ત્યાંથી જ્યાં શ્રેણિક રાજા હતો ત્યાં આવ્યો હાથ જોડી - -- યાવતુ --- આ પ્રમાણે કહ્યું હે સ્વામી! આપે આદેશ કર્યા મુજબ નો શ્રેષ્ઠ ધાર્મિક રથ તૈયાર છે. આ રથ આપને માટે કલ્યાણકારી થાઓ, આપ તેમાં બિરાજે. 99o ત્યારે તે શ્રેણિક રાજા બિંબિસારે યાનચાલક પાસે આ પ્રમાણે સાંભળી હર્ષિત તુષ્ટિત થઈ સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો - - * યાવત્ - - - કલ્પવૃક્ષ સમાન અલંકૃત અને વિભૂષિત થયેલ તે શ્રેણિક નરેન્દ્ર * -- વાવત્ --- સ્નાન ગૃહથી નીકળ્યો. જ્યાં ચલણા દેવી હતા ત્યાં આવી, ચેલણા દેવીને આ પ્રકારે કહ્યું " હે દેવાનું પ્રિય શ્રમણ ભગવાન મહાવીર - - - યાવતું - - -ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન છે. -- -ત્યાં જઈને હે દેવાનુપ્રિય ! તેઓને વંદન, નમસ્કાર, સત્કાર, સન્માન કરીએ, તે કલ્યાણરૂ૫, મંગલભૂત, દેવાધિદેવ, જ્ઞાનના મૂર્તરૂપની પર્યાપાસના કરીએ. તેમની પપાસના આ ભવ કે પરભવના હિતને માટે, સુખને માટે, કલ્યાણને માટે, મોક્ષને માટે અને ભવોભવ માં સુખ માટે થશે. [100 તે સમયે તે ચેલણા દેવી શ્રેણિક રાજા પાસે આ પ્રમાણે સાંભળીનેઅવધારીને હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ- - - યાવત્ - - - સ્નાનગૃહમાં ગઈ, સ્નાન કર્યું, કુળ દેવતા સામે નૈવેદ્ય ધર્યું - - - યાવત્ - - - દુઃસ્વપ્નોના પ્રાયશ્ચિત માટે દાનપુણ્ય કર્યા, પોતાના સુકુમાલ પગોમાં ઝાંઝ, કેડ મણિજડીત કંદોરો, ગળામાં એકાવલીહાર, હાથમાં સોનાના કડા અને કંકણ ગણી માં વીંટી, તથા કંઠથી ઉરોજ સુધી મરકત મણીનો ત્રિસરોહાર પહેર્યો. કાનમાં પહેરેલા કુંડલ થી તેનું મુખ શોભતું હતું શ્રેષ્ઠ ઘરેણા અને રત્નોથી વિભૂષિત હતી, સર્વશ્રેષ્ઠ ચીની રેશમી એવા સુંદર સુકોમલ વલ્કલનું રમણીય ઉત્તરીય ધારણ કરેલું. બધી ઋતુમાં વિકસતા સુંદર-સુગંધી ફૂલોની બનેલી વિચિત્રમાળા પહેરેલી. કાલા અગરુ ના ધૂપથી સુગંધીત તે લક્ષ્મીની જેમ સુશોભિત વેશભૂષાવાળી ચેલણા અનેક કુજ તથા ચિલાતી દેશોની દાસીઓના વૃંદથી પરિવરેલી ઉપસ્થાન શાળામાં શ્રેણિક રાજાની પાસે આવી. [101] ત્યારે તે શ્રેણિક રાજા ચેલણા દેવી ની સાથે શ્રેષ્ઠ ધાર્મિક રથમાં બેઠો છત્રની ઉપર કોરંટપુષ્પોની માળા ધારણ કરેલ - - - યાવત્ - - -પર્યાપાસના કરવા લાગ્યા. આ પ્રમાણે ચેલણા દેવી - - - યાવત્ - - -દાસદાસીના વૃંદથી પરિવરેલી જ્યાં . શ્રમણ ભગવાન્ મહાવીર હતા ત્યાં આવી. શ્રમણ ભગવાન્ મહાવીરને Page #34 -------------------------------------------------------------------------- ________________ 206 દસાસુયખંધું-૧૦/૧૦૧ વંદન-નમસ્કાર કર્યા અને શ્રેણિક રાજાને આગળ કરીને ઉભી રહી --- યાવત --- પર્થપાસના કરવા લાગી. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે ઋષિ, યતિ, મુનિ, મનુષ્ય અને દેવોની મહાપર્ષદામાં શ્રેણિક રાજા ભંભસાર અને ચેલણા દેવીને - - - યાવત્ - - -ધર્મ કહ્યો પર્ષદા અને શ્રેણિક રાજા ગયા. [૧૦]ત્યાં શ્રેણિક રાજા અને ચલણા દેવીને જોઈને કેટલાંક નિર્ઝન્યનિગ્રન્થીઓના મનમાં આ પ્રકારના અધ્યવસાય યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો. અરે ! આ શ્રેણિક રાજા મોટી ઋદ્ધિ વાળો યાવતુ ખૂબ સુખી છે. તે સ્નાન, બલિકર્મ, તિલક, માંગલિક, પ્રાયશ્ચિત કરીને સવલિંકાર થી વિભૂષિત થઈને ચેલણા દેવી ની સાથે માનષિક ભોગ ભોગવી રહેલ છે. અમે દેવલોકના દેવને જોયેલ નથી. અમારી સામે તો આ જ સાક્ષાત દેવ છે. જો આ સુચરિત તપનિયમ- બ્રહ્મચર્યનું પાલનનું કોઈ કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો અમે પણ ભવિષ્યમાં આવા પ્રકારના ઔદારિક માનષિક ભોગો ભોગવતા વિચરીએ. કેટલાંક સાધુઓએ વિચાર્યું કે અહો આ ચેલણા દેવી મોટી ઋદ્ધિવાળી - - - - યાવતુ--- ઘણી સુખી છે. તે સ્નાન, બલિકર્મ - * - - યાવતુ - - - - બધાં અલંકારોથી વિભૂષિત થઈ શ્રેણિક રાજા સાથે દારિક માનુષિક ભોગો ભોગવતી વિચરે છે. અમે દેવલોકની દેવી તો જોઈ નથી પણ આ જ સાક્ષાત્ દેવી છે. જો અમારા સુચરિતુ તપનિયમ- બ્રહ્મચર્યનું કોઈ કલ્યાણકારી ફળ વિશેષ હોય તો ભવિષ્યમાં અમે પણ આવા ભોગ ભોગવીએ - - - આ પ્રમાણે કેટલાંક સાધુ-સાધ્વીએ સંકલ્પ કર્યો. [103] શ્રમણ ભગવાન મહાવીરે ઘણાં નિર્ચન્થ અને નિર્ઝન્થીઓને આમંત્રિત કરી આ પ્રમાણે કહ્યું કે, હે આયો ! શ્રેણિક રાજા અને ચલણારાણી ને જોઈને આ પ્રકારનો અધ્યવસાય યાવતુ- -- ઉત્પન્ન થયો? અહો ! શ્રેણિક રાજા મોટી ઋદ્ધિ વાળો છે. --- યાવતુ -- કેટલાંક સાધુઓએ આ પ્રકારનો વિચાર કર્યો કે અહો ચેલણા દેવી મહાકદ્વિવાળી છે•– યાવત્ કેટલાંક સાધ્વીઓએ આવો વિચાર કર્યો. શું આ વાત બરોબર છે? હે આયુષ્યમાનું ! શ્રમણો મેં ધર્મનું નિરૂપણ કરેલું છે. તે આ પ્રમાણે- આ નિગ્રન્થ પ્રવચન જ સત્ય છે, શ્રેષ્ઠ છે, સિદ્ધિ-મુક્તિનિર્માણ અને નિવણ નો આજ માર્ગ છે. આજ સત્ય છે, અસંદિગ્ધ છે અને બધા દુઃખોથી મુક્ત થવાનો આ જ માર્ગ છે આ સર્વજ્ઞ પ્રણિત ધર્મના આરાધક સિદ્ધ, બુદ્ધ, મુકત થઈને નિવણ પ્રાપ્ત કરે છે, બધાં દુઃખોનો અંત કરે છે. જો કોઈ નિગ્રન્થ કેવલિપ્રરૂપિત ધર્મની આરાધના માટે ઉપસ્થિત થાય અને ભૂખ-તરસ, ઠંડી-ગરમી વગેરે પરિષહ સહન કરતા પણ કદાચિતુ કામવાસના નો પ્રબળ ઉદય થઈ જાય અને તે ઉદિપ્ત કામવાસનાના શમન માટે પ્રયત્ન કરે, તે સમયે કોઈ વિશુદ્ધ માતા-પિતા ના પક્ષવાળા કોઈ ઉગ્રવંશીય કે ભોગવંશીય રાજકુમારને આવતા-જતા જુએ. છત્ર ચામર ધારી અનેક દસ-દાસી-નોકર-સેવક-પદ્ધતિ પુરુષોથી તે રાજકુમાર પરિવરેલ હોય, તેની આગળ આગળ ઉત્તમ ઘોડા, બંને તરફ હાથી, પાછળ-પાછળ શ્રેષ્ઠ સુસજ્જિત રથ ચાલતો હોય, એક નોકર સફેદ છત્ર ધરેલો, એક ઝારી લીધેલ, એક તાડ પત્રના પંખા સાથે એક શ્વેતચામર ઢાળતો અને અનેક નોકરી, નાના-નાના પંખા લઈને ચાલતા હોય. Page #35 -------------------------------------------------------------------------- ________________ દસા-૧૦,સૂત્ર-૧૦૩ 27. આ રીતે તેના પ્રાસાદમાં એ રાજકુમાર વારંવાર આવતો-જતો હોય દેદીપ્યમાન કાંતિ વાળો તે રાજકુમાર સમયાનુસાર સ્નાન, બલિકર્મ યાવતુ બધાં અલંકારોથી વિભૂષિત થઈ સારી રાત્રિ દીપજ્યોતિથી ઝગમગતી વિશાળ કૂટાગાર શાળાના સર્વોચ્ચ સિંહાસન પર બેસતો હોય- - - યાવતુ * * -સ્ત્રી વૃંદ થી ઘેરાયેલો રહેતો. હોય, નિપુણ પુરુષો દ્વારા થતા નૃત્ય-જોતો ગીત-વીણા- ત્રુટિત- ધન- મૃદંગ-માદલ આદિ વાદ્યોનો મધુર ધ્વનિ સાંભળતો- એવો આ રીતે તે માનષિક કામભોગો ભોગવતો હોય છે. તે કોઈ કાર્યવશ એક નોકરને બોલાવે તો ચાર-પાંચનોકર આવતા હોય અને પૂછતા હોય કે અમે શું કરીએ ? શું લાવીએ? શું આપીએ ? શું આચરણ કરીએ? તમારી અભિલાષા શું છે? તમને કયા પદાથોં પ્રિય છે ? આ બધું જોઈ. નિર્ગસ્થ નિદાન કરે છે કે જો મારા તપ નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કોઈ ફળ હોય તો હું પણ તે રાજકુમારની જેમ માનુષિક કામભોગ ભોગવું. હે આયુષ્યમાન શ્રમણો ! તે નિગ્રન્થ નિદાન કરીને તે નિદાનશલ્ય સંબંધિ સંકલ્પોની આલોચના- પ્રતિક્રમણ કર્યા સિવાય જીવનની અંતિમ ક્ષણોમાં દેહ છોડી કોઈ એક દેવલોકમાં મોટી દ્વિ વાળો યાવતુ ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવતારૂપે ઉત્પન્ન થાય છે. આયુ ભવ અને સ્થિતિનો ક્ષય કરી તે દેવલોકથી ચ્યવી શુદ્ધ માતા- પિતાના પક્ષ. વાળાં ઉગ્નકુલ કે ભોગ કુલમાં પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે બાળક સુકુમાલ હાથ-પગ વાળો- - - યાવત્ - - - સુંદર રૂપ વાળો થાય છે. બાલ્યકાળ વીત્યા પછી તથા વિજ્ઞાનની વૃદ્ધિ થતા તે યોવનને પ્રાપ્ત કરે છે. તે સમયે તે સ્વયં પિતા સંબંધિ સંપત્તિ પ્રાપ્ત કરે છે. પ્રાસાદથી જતા-આવતા તેની આગળ-આગળ ઘોડાઓ ચાલે છે ... યાવતુ ..તમને શું પ્રિય છે? (આદિ પૂર્વવત) શું તે પૂર્વ વણિત પુરુષને તપ-સંયમ કે મૂર્તરૂપ શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પ્રરૂપિત ધર્મનો ઉભયકાળ ઉપદેશ કરે છે ? હા ઉપદેશ તો કરે છે પણ તે શ્રદ્ધા પૂવર્ક સાંભળતો નથી. તેથી તે ધર્મશ્રવણ ને અયોગ્ય છે. તે અનંત ઈચ્છાવાળો મહારંભી-મહાપરિગ્રહી અધાર્મિક યાવતું દક્ષિણ દિશાવર્તી નરકમાં નૈયિક રૂપે ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં તે દુર્લભ બોધિ થાય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાન શલ્ય નો જ આ વિપાક છે. તેથી જ તે કેવલિ પ્રરૂપિત ધર્મ શ્રવણ કરી શકતો નથી.- એ પ્રમાણે પહેલું નિયાણું જાણવું 10] હે આયુષ્યમતી શ્રમણીઓ ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલું છે ! જેમકે આજ નિર્ઝન્ય પ્રવચન સત્ય છે . યાવતુ.. બધાં દુઃખોનો અંત કરે છે. જો કોઈ નિર્ચન્દી ધર્મની શિક્ષા માટે ઉપસ્થિત થઈને ભૂખ-તરસ આદિ પરિષહ સહન કરતા પણ કદાચિત્ તેને કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય તો તે તપસંયમની ઉગ્ર સાધના થકી કામવાસનાના શમન માટે પ્રયત્ન કરે છે, તે સમયે તે નિર્મન્થી એક એવી સ્ત્રીને જુએ છે જે પોતાના પતિની કેવળ એકમાત્ર પ્રાણપ્રિયા છે. તે એક સરખા ઘરેણા અને વસ્ત્ર પહેરેલી છે. તથા તેલની ડબ્બી, વસ્ત્રોની પેટી અને રત્નોના કરંડીયાની સમાન તે સંરક્ષણીય છે- સંગ્રહણીય છે. નિર્ચન્ધી તેને પોતાના પ્રાસાદમાં આવતી જતી જુએ છે. તેની આગળ દસ- દાસીઓનું વૃંદ ચાલે છે. (વગેરે સર્વે પહેલા નિયાણા માફક જાણવું. તેને જોઈને તે નિગ્રન્થી નિદાન કરે છે કે જે મારા સુચરિત તપ, નિયમ અને Page #36 -------------------------------------------------------------------------- ________________ 208 દસાસુથબંધ- 10104 બ્રહ્મચર્ય પાલનનું કોઈ ફળ હોય તો હું પણ પૂર્વ વણત સ્ત્રી જેવા મનુષ્ય સંબંધિ કામભોગ ભોગવતી મારું જીવન વિતાવું. હે આયુષ્યમતી શ્રમવીઓ ! તે નિર્ચન્દી નિદાન કરીને તે નિદાન ની આલોચના અને પ્રતિક્રમણ કર્યા સિવાય જીવનની અંતિમ ક્ષણે દેહ ત્યાગ કરી કોઈ એક દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. યાવતુ (પૂર્વવતું) બાલિકા રૂપે ઉત્પન્ન થઈ સુંદર પતિની ઈષ્ટ, કાંત.યાવ. રત્નની પેટી. જેવી કેવળ એક પત્ની પણ થાય છે. (બધું પહેલા નિદાન માફક જાણવું તેને કેવલિ. પ્રરૂપિત ધર્મ સાંભળવા પણ મળે. તો પણ તે શ્રદ્ધાપૂર્વક સાંભળતી નથી કેમકે તે તેને માટે અયોગ્ય છે. ઉત્કૃષ્ટ ઈચ્છા વાળી તથા મહાઆરંભ- મહાપરિગ્રહ વાળી તે અધાર્મિક સ્ત્રી યાવતું દક્ષિણ દિશા વાળી નરકમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થાય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! આ તે નિદાન શલ્યનો વિપાક ફળ છે. જેનાની તેને કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ થઈ શકતું નથી (એ પ્રમાણે બીજું નિયાણું) (105) હે આયુષ્યમાનું શ્રમણો! મેં ધર્મનું નિરૂપણ કરેલું છે. આ જ નિર્ચન્થ પ્રવચન સત્ય છે .... થાવ. બધાં દુઃખોનો અંત કરે છે. જો કોઈ નિર્ચન્થ કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે તત્પર થાય, ભૂખ-તરસ આદિ પરિષહ સહન કરતા કદાચિતું કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય તો તપ-સંયમની ઉગ્ર સાધના દ્વારા તે કામવાસના ને શમન કરવા પ્રયત્ન કરે છે. તે સમયે તે નિર્ચન્થ કોઈ એક સ્ત્રી ને જુએ છે. જે તેના પતિની કેવળ એકમાત્ર પ્રાણપ્રિયા છે વાવતુ ...(સર્વે પહેલા નિદાન માફક જાણવું) નિર્મન્થ તે સ્ત્રી ને જોઈને નિદાન કરે છે, “પરષ નું જીવન દુઃખમય છે.” જે આ વિશુદ્ધ માતૃપિત પક્ષવાળા ઉગ્રવંશી કે ભોગવંશી પુરષ છે. તે કોઈ નાના-મોટા યુદ્ધમાં જાય છે, નાના-મોટા શસ્ત્રોના પ્રહાર છાતીમાં લાગતા વેદનાથી વ્યથિત હોય છે. આમ પુરુષનું જીવન દુઃખમય છે અને સ્ત્રીનું જીવન સુખમય છે. જો મારા તપનિયમ અને બ્રહ્મચર્યપાલનનું કોઈ વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં તે સ્ત્રી ની જેમ મનુષ્ય સંબંધિ ભોગો ભોગવું. હે આયુષ્યમાન શ્રમણો તે નિર્ચન્ય નિદાન કરીને તે નિદાન શલ્ય ની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના જીવનની અંતિમ ક્ષણે દેહ ત્યાગ કરે. કોઈ દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. તે દેવ મોટી ઋદ્ધિવાળા યાવતુ . ઉત્કૃષ્ટ સ્થિતિ વાળો થાય છે. (એ બધું પહેલા નિદાન માફક જાણવી તે બાલિકા થાય, ભાયરૂપે અપાય. તે પોતાના પતિની એકમાત્ર પ્રાણપ્રિયા થાય છે. (એ બધું પૂર્વવતુ જાણવું તેને કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવા તો મળે છે પણ તે શ્રદ્ધા પૂર્વક સાંભળતી નથી કેમકે તે ઘમ શ્રવણને માટે અયોગ્ય છે. તે ઉત્કટ અભિલાષાવાળી ..... યાવતુ ...દક્ષિણ દિશાવતી નરકમાં નારકી રૂપે ઉત્પન્ન થાય છે. ભવિષ્યમાં બોધિ દુર્લભ થાય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાન નું આ પાપરૂપ ફળ છે. તેથી તે કેવલિ પ્રરૂપિત ધર્મને સાંભળી શકતી નથી. આ ત્રીજું નિદાન) [10] હે આયુષ્યમાન્ શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલું છે. આ નિગ્રંથ પ્રવચન સત્ય છે.....વાવત્....બધાં દુઃખો નો અંત કરે છે. એ કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે કોઈ નિર્ચન્ધી તત્પર થાય. ક્ષુધા-આદિ પરિષહ સહન કરતા પણ કદાચિત્ કામ વાસનાનો પ્રબળ ઉદય થઈ જાય તો તે તપ સંયમની ઉગ્ર સાધના થકી Page #37 -------------------------------------------------------------------------- ________________ દસા–૧૦,સૂત્ર-૧૦ 209 ઉદ્દિપ્ત કામ- વાસના ના શમન માટે પ્રયત્ન કરે છે. તે સમયે તે નિર્ચન્વી ઉગ્રવંશી કે ભોગવંશી પુરુષને જુએ છે. (આદિ બધું પહેલા નિયાણા ની જેમ જાણવું તેને જોઈને તે સ્ત્રી નિદાન કરે કે સ્ત્રીનું જીવન દુઃખમય છે. કેમ કે બીજે ગામ.યાવતું..... સંનિવેશમાં એકલી સ્ત્રી જઈ શકતી નથી. જે રીતે કેરી, બિજોયું કે કોઠા અંબાડગ નામનાં સ્વાદિષ્ટ ફળની પેશી હોય, માંસ પેશી હોય, શેરડીનો ટુકડો કે શાલ્મલી ની લી હોય, તે અનેક મનુષ્યોને સ્વાદ લેવા યોગ્ય યાવતું....ઈચ્છનીય કે અભિલાષા કરવા યોગ્ય હોય છે તે રીતે સ્ત્રીનું શરીર પણ અનેક મનુષ્યો માટે આસ્વાદનીય...યાવત્...અભિલાષા કરવા યોગ્ય હોય છે. તેથી સ્ત્રીનું જીવન દુઃખમય અને પુરુષનું જીવન સુખમય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! આ રીતે તે નિર્ગથી પુરુષ થવાનિદાન કરે, તેની આલોચના-પ્રતિક્રમણ...થાવત્...પ્રાયશ્ચિતું ન કરે તો દેવલોકમાં ઉત્પત્તિ-દેવસુખ-ચ્યવન- ઉગ્રવંશાદિમાં બાળક રૂપે ઉત્પન્ન થવું (એ સર્વે પ્રથમ નિયાણા મુજબ જાણવું) તે ઉત્કૃષ્ટ અભિલાષા રાખતો પુરુષ ...યાવતું દક્ષિણ દિશાવર્તી નરકમાં નારકરૂપે ઉત્પન્ન થાય...બોધિ દુર્લભ થાય.. કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરી શકે નહીં (સર્વે પહેલા નિદાન મુજબ જાણવું) એ ચોથું નિયાણું 107 હે આયુષ્યમાનુ શ્રમણો ! મેં ધર્મ કહેલો છે. આજ નિગ્રન્થ પ્રવચન સત્ય છે. યાવ..(પહેલા નિયાણા માફક જાણી લેવું. કોઈ નિર્ચન્થ કે નિર્ઝન્થી ધર્મની શિક્ષા માટે તત્પર થઈ વિચરતા સુધાદિ પરિષહ સહન કરે છે તેમને કામ વાસનાનો પ્રબળ ઉદય થઈ જાય. તેના શમન માટે તપ-સંયમની ઉગ્નસાધના નો પ્રયત્ન કરે, તે સમયે તેઓને મનુષ્ય સંબંધિ કામભોગોથી વિરતી થઈ જાય. જેમકે મનુષ્ય સંબંધિ કામભોગ અધ્રુવ છે, અનિત્ય છે. અશાશ્વત છે. સળવા, ગળી જવાના કે વિધ્વંસ પામનારા છે. મળ, મૂત્ર, શ્લેષ્મ, મેલ, વાત, પિત્ત, કફ, શુક્ર અને લોહી થી ઉદ્ભવેલ છે. દુર્ગન્ધયુક્ત શ્વાસોચ્છવાસ અને મળ-મૂત્રથી પરિપૂર્ણ છે. વાતપિત્ત, કફ, ના દ્વાર છે. તેથી પહેલા કે પછી અવશ્ય ત્યાજય છે. ઉપર દેવલોકમાં દેવો છે. તે ત્યાં પોતાની દેવી સાથે અન્ય દેવીઓને પોતાને આધિન કરી ને કે દેવીરૂપ વિકર્વીને તેની સાથે કામ ભોગ કરે છે. જે સુચરિત તપ-નિયમ-બ્રહ્મચર્યપાલનનું કોઈ ફળ મળતું હોય તો પહેલા નિયાણામાં જણાવ્યા મુજબ જાણવું) ..યાવ....અમે પણ ભાવિમાં આવા દિવ્ય ભોગ ભોગવીએ. હે આયુષ્યમાનું શ્રમણો ! નિન્જ કે નિર્ચન્ધી આ નિધન શલ્ય ની આલોચના આદિ કર્યા સિવાય...યાવતુ....દેવલોકમાં ઉત્પન્ન થાય, દેવ-દેવી સાથે કામભોગ પણ સેવે ત્યાંથી ચ્યવીને....યાવતુ. પુરુષ પણ થાય, કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવા મળે તો પણ શ્રદ્ધા થી પ્રતીતિ ન થાય....યાવતુ...દક્ષિણ દિશાવર્તી નરકમાં નારકી થાય, દુર્લભબોધિ થાય હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાન શલ્યનું આ ફળ છે. તેથી કેવલિપ્રરૂપિત ધર્મ પરત્વે શ્રદ્ધા પ્રીતિ કે રુચિ થતી નથી. (એ પાંચમું નિયાણું) [108] હે આયુષ્યમાનું શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ કરેલું છે. (બાકી પહેલા નિયાણા મુજબ સમજવું) દેવલોકમાં જ્યાં અન્ય દેવ-દેવી સાથે કામભોગ સેવતા નથી. પોતાની દેવી સાથે કે વિકુર્વિત દેવ કે દેવી સાથે કામભોગ કરે છે. જો મારા Page #38 -------------------------------------------------------------------------- ________________ 210. દસા સુયખંધું- 10/108 સુચરિત તપનું ફળ વિગેરે પહેલા નિયાણા મુજબ) તે કેવલિ પ્રરૂપિત ધર્મની શ્રદ્ધા-પ્રીતિ-ર્ચિ કરતો નથી. કેમ કે તે અન્યદર્શનમાં રુચિવાનું હોય છે. તે અરણ્ય વાસી કે ગામ નજીક રહેનાર તાપસ, અદષ્ટ થઈ રહેનાર, તાંત્રિકબહુ સંવત કે પ્રાણ-ભૂત-જીવ સત્વની હિંસાથી વિરત નહીં તેવા હોય છે. મિશ્રભાષા બોલે છે. જેમકે મૈને ન મારો બીજાને મારે, મને આદેશ ન આપો-બીજાને આપો, મને પીડા ન કરો- બીજાને કરો મને ન પકડો- બીજાને પકડો વગેરે. એ પ્રકારે તે સ્ત્રી સંબંધિ કામભોગોમાં મૂર્ણિત, ગ્રથિત, વૃદ્ધ, આસક્ત...વાવતુ..... છેલ્લી અવસ્થામાં દેહનો ત્યાગ કરી કોઈ અસુરલોકમાં કિલ્બિષિક દેવસ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી દેહત્યાગી ભેડ-બકરાની જેમ ગુંગો-બહેરો થાય છે. હે આયુષ્યમાન્ શ્રમણો ! તે નિદાનનું ફળ આ છે કે તેઓ કેવલિપ્રરૂપિત ધર્મ પરત્વે શ્રદ્ધા પ્રિતી- રૂચિ રાખતા નથી. (એ છä નિયાણું) [10] હે આયુષ્યમાન શ્રમણોઃ મેં ધર્મનું નિરૂપણ કરેલું છે..... યાવતુ...દેવલોકમાં જે સ્વયંવિકર્વિત દેવ-દેવીઓ સાથે કામ ભોગ સેવે છે. જો આ તપ-નિયમ અને બ્રહ્મચર્યનું કોઈ ફળ હોય તો...(પહેલા નિયાણા મુજબ બધું વર્ણન જાણી લેવું) હે આયુષ્યમાનું શ્રમણો ! નિર્મન્થ કે નિગ્રન્થી નિયાણું કરીને તે નિદાન શલ્યની આલોચના પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત કર્યા સિવાય...યાવતું ......ઉત્પન્ન થાય છે. ત્યાં તે અન્ય દેવ-દેવી સાથે વિષય ભોગ સેવતા નથી પણ સ્વયં વિકર્વિત દેવ-દેવી સાથે વિષય ભોગ કરે છે. ત્યાંથી અવીને કોઈ કુળમાં ઉત્પન થાય તેને કેવલિ પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા-પ્રીતિ-રૂચિ તો થાય છે પણ તે શીલવ્રત-ગુણવ્રતવિરમણવ્રત-પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ કરી શકતા નથી. તે દર્શનશ્રાવક થાય છે. જીવ અજીવનું સ્વરૂપ યથાર્થ જાણે છે. યાવતુ.... અસ્થિ મજ્જાવતું ધર્મ પ્રતિ અનુરાગી હોય છે. હે આયુષ્યમાનું આ નિર્ચન્જ પ્રવચન જ જીવન માં ઈષ્ટ છે, આજ પરમાર્થ છે, બાકી બધું નિરર્થક છે. એ રીતે તે અનેક વર્ષો સુધી આગાર ધર્મની આરાધના કરે છે. જીવનની અંતિમ ક્ષણે દેહ ત્યાગી કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. એ પ્રકારે હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાનનનું આ પાપરૂપ ફળ છે. જેનાથી તે શીલવત આદિ કરી શકતો નથી. (એ સાતમું નિયાણું) [૧૧]હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલું છે. ...(બાકી બધું પહેલા નિયાણા માફક જાણવું) માનુષિક વિષયભોગ અધુત્ર.......ચાવતું..... ત્યાં જય છે. દિવ્યકામભોગ પણ અધવ, અનિત્ય, અશાશ્વત છે, અસ્થિર છે. જન્મ મરણ વધારનાર છે, પહેલાં કે પછી અવશ્ય ત્યા જય છે. જો મારા તપ-નિયમ- બ્રહ્મચર્યનું કોઈ ફળ હોય તો હું પણ ભાવિમાં વિશુદ્ધ માતા-પિતાના પક્ષ વાળો ઉગ્રવંશી-ભોગ વિશીકુલિન પુરુષ શ્રમણોપાસક બનું, જીવાજીવના સ્વરૂપને જાણું. યાવતુ...પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પ્રતિલાભો-દાન દેતો વિચરું. આ રીતે હે આયુષ્યમાન શ્રમણો ! નિર્ચન્જનિગ્રન્થી નિદાન કરીને તે નિદાન શલ્યની આલોચના આદિ કરીને .........ચાવતુ...દેવલોકમાં દેવ થઈ... ઋદ્ધિમંત. શ્રાવક થાય છે. આવા પુરુષને શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પુરૂપિત ધર્મો પદેશ સંભળાવે છે, તે શ્રદ્ધાપૂર્વક સાંભળે પણ છે, શીલવ્રત, પૌષધોપવાસ પણ સ્વીકારે છે પરંતુ તે Page #39 -------------------------------------------------------------------------- ________________ 211 દસા-૧૦, સૂત્ર-૧૧૦ ગૃહસ્થપણું છોડી મુંડિત થઈ પ્રવજ્યા લઈ શકતો નથી. પણ શ્રમણો પાસક થઈને.યાવતુ..પ્રાસક- એષણીય અશનાદિ વહોરાવી અનેક વર્ષો સુધી રહે છે. તે ભક્ત પ્રત્યાખ્યાન કે અનશન પણ કરી શકે છે. આહાર ત્યાગી આલોચના-પ્રતિક્રમણ કરી સોધિ પણ પામે છે. યાવતુ...દેવલોકમાં પણ જાય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાન શલ્ય નો આ પાપરૂપ વિપાક છે. કે તે ગૃહસ્થ પણું છોડી સર્વથા મંડિત થઈ અણગાર થઈ પ્રવજ્યા સ્વીકારી શકતો નથી. (એ આઠમું નિયાણું) [૧૧૧]હે આયુષ્યમાનું શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ કરેલું છે...યાવતું .. (પૂર્વ કહેલા નિયાણ ના સ્વરૂપ મુજબ જાણવું માનુષિક દિવ્ય કામભોગભવ પરંપરા વધારનારા છે. જો મારા સુચરિત તપ- નિયમ-બ્રહ્મચર્યનું કોઈ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં અંત-પ્રાંત-તુચ્છ-દરિદ્ર-કૃપણ કે ભિક્ષુકુળમાં પુરુષ બનું જેથી પ્રવજિત થવા માટે સુવિધાપૂર્વક ગૃહસ્થી છોડી શકું. ' હે આયુષ્યમાનું શ્રમણ ! નિર્ચન્હ નિર્મન્થી નિદાન શલ્ય પાપની. આલોચના-પ્રતિક્રમણ કર્યા સિવાય (બાકીનું વર્ણન પૂર્વવતુ જાણવું) ...તે ગૃહસ્થ પણું છોડી. મુંડિત થઈ, અંગાર પ્રવજ્યાસ્વીકારી શકે છે પણ તે જ ભવે સિદ્ધ થઈ સર્વ દુઃખો નો અંત કરી શકતો નથી, તે અણગાર ઈયસમિતિ...યાવતુ...બ્રહ્મચર્યનું પાલન કરે છે, એ રીતે અનેક વર્ષો સુધી શ્રમણ જીવન વિતાવે છે. ભક્ત પ્રત્યાખ્યાન કે અનશન કરી શકે છે. યાવત્...દેવલોકમાં દેવ થાય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાન શલ્યનું આ ફળ છે કે તે ભવમાં તે સિદ્ધ-બુદ્ધથઈ બધાં દુઃખોનો અંત કરી શકતા નથી. (એ નવમું નિયાણું) -- * [112] હે આયુષ્યમાન્ શ્રમણો ! મે ધર્મનું પ્રતિપાદન કરેલું છે. આ નિર્ચન્ય પ્રવચન સત્ય છે.યાવતુ તપ-સંયમની ઉગ્ર સાધના કરતી વેળા તે નિર્ચન્થ સર્વ-કામ,રાગ, સંગ, સ્નેહ થી વિરક્ત થઈ જાય, સર્વ ચારિત્ર પરિવૃદ્ધ થાય ત્યારે અનુત્તર જ્ઞાન, અનુત્તરદર્શન યાવતુ પરિનિવણ માર્ગમાં આત્માને ભાવિત કરીને અનંત, અનુત્તર, આવરણ રહિત, સંપૂર્ણ પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન-કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. તે સમયે તે અરહંત, ભગવંત, જિન, કેવલિ, સર્વજ્ઞ, સર્વદર્શી થાય છે, દેવ મનુષ્યની પર્ષદામાં ધર્મ દેશના દેતા..યાવત્..... અનેક વર્ષોનો કેવલિ પયય પાળી, આયુષ્યની અંતિમ ક્ષણો જાણી ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. અનેક દિવસ સુધી આહાર ત્યાગ કરી અનશન કરે છે. અંતિઃ શ્વાસોચ્છવાસે સિદ્ધ થઈ યાવતુ સર્વદુખોનો અંત કરે છે. હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાન રહિત કલ્યાણ કારક સાધનામય જીવનનું આ ફળ છે. કે તે એ જ ભવે સિદ્ધ થઈ...યાવતુ...સર્વદુઃખોનો અંત કરે છે. [113 તે સમયે અનેક નિર્મન્થ-નિર્મન્થીઓએ શ્રમણ ભગવાન મહાવીર પાસે પૂર્વોક્ત નિદાનોનું વર્ણન સાંભળીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યો. પૂર્વકતુ નિદાન શલ્યોની આલોચના પ્રતિક્રમણ કરીયાવતું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ સ્વરૂપ તપ સ્વીકાર્યું [૧૧]તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે રાજગૃહ નગરની બહાર ગુણશીલચેત્યમાં એકત્રિત દેવમનુષ્ય આદિ પર્ષદા મધ્યે અનેક શ્રમણ-શ્રમણી Page #40 -------------------------------------------------------------------------- ________________ 212 - દસાસુયબંધં-૧૧૧૨ શ્રાવક-શ્રાવિકાઓને આ પ્રકારે આખ્યાન, ભાષણ, પ્રજ્ઞાપન અને પ્રરૂપણ કર્યું. હે આઈ !“આયતિ સ્થાન”નામના અધ્યયનનો અર્થ- હેતુ વ્યાકરણ યુક્ત તથા સૂત્રઅર્થ અને સ્પષ્ટીકરણ યુક્ત સૂત્રાર્થનો વારંવાર ઉપદેશ કર્યો. તે પ્રમાણે હું તમને કહું છું. દશમી દશાની અનિદીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ 37 દસાસુયાબંધ ગુર્જરછાયા પૂર્ણ ચોથું છેદ સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ Page #41 -------------------------------------------------------------------------- ________________ | ॐ नमो अभिनव नाणस्स આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક Frelih Tah16 Ucla FIP Richard શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા elઠીf h13 tlone