Book Title: Vishwama Dikshanu Sthan ane teno Upayog
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેના ઉપયોગ [૧૭] દીક્ષા એટલે માત્ર ધર્મદીક્ષા એટલા જ અર્થ નથી, તેના અનેક પ્રકારે છે. શાસ્ત્રદીક્ષા એટલે શાસ્ત્ર ભણવા માટે દીક્ષા લેવી. શઅદીક્ષા એટલે જૂના વખતમાં ધનુર્વેદની અને વ! બીજે બી સમયે બીજા શસ્ત્રોની તાલીમ મેળવવા દીક્ષા લેવી તે. યજ્ઞદીક્ષા પણ છે અને તેને યજ્ઞ કરનાર યજમાન અને તેની પત્ની સ્વીકારે છે. રાજ્યદીક્ષા પણ છે. ગાદીએ આવનાર ગાદીએ આવ્યાથી માંડી, ત્યાં સુધી રાજ્યસૂત્રેા હાથમાં રાખે ત્યાં સુધી તે એ દીક્ષામાં બધાયેલા છે. વિરોષ શું? વિવાહની પણ દીક્ષા છે. વિવાહનાં ઉમેદવાર વવરને પણ એ દીક્ષા લેવી પડે છે. કલ્પિત ક આધુનિક નથી; એને બહુ જ ભગવાન મહાવીર પહેલાં હારા વર્ષોથી એ બધી દીક્ષા અને હજી પણ એક અથવા બીન્હ રૂપે ચાલે જ છે, ધર્મદીક્ષા એ અધી દીક્ષાએથી જુદી છે. કાંઈ દીક્ષા કૃતિહાસ છે. ચાલતી આવી છે,. આ બધી જૂના દીક્ષા એટલે ભેખ લેવા, સન્યાસ કે ફકીરી ધારણ કરવી. ભેખ એટલે અમુક ખાસ ઉદ્દેશ માટે કુટુંબ અને સમાજનાં, અને ઘણીવાર તો દેશ સુધ્ધાંનાં, બંધને પણ ઢીલાં કરવાં પડે છે, અને કાઈ કાઈ વાર છેડવાં પણ પડે છે. સ્વીકારેલ ઉદ્દેશને સાધવામાં જે અધતા આડે આવતાં હોય તે બધાને છેડવાં એ જ લેખને અય છે. આજે પણ કેળવણી મેળવવા છે.કરાઓને પેાતાના કુટુંબકબીલાનાં અધના છેડી ઓર્ડિંગ, કૉલેજ અને ઘણીવાર પરદેશનાં વિદ્યાલયાનાં બંધનો સ્વીકારવાં પડે છે. ઉદ્દેશની જેટલી મર્યાદા તેટલે જ દીક્ષાને ફાળ. તેથી વિદ્યાદીક્ષા ખાર કે પંદર વર્ષ લગી પણ ચાલે અને પછી વિદ્યા સિદ્ધ થયે પાછા ઘેર અવાય, જૂની ઢબે રહેવાય. શ્રીજી દીક્ષાએના સમયેા પણ મુકરર છે. એ રીતે વિવાહદીક્ષાના અવશેષ એટલો રહ્યો છે કે ફક્ત લગ્નને દિવસે વવર અમુક વ્રત આચરે અને એટલું બંધન સ્વીકારે. આ બધી દીક્ષાઓને સમયની મર્યાદા એટલા માટે છે કે તે દીક્ષાઓના ઉદ્દેશ અમુક વખતમાં સાધી લેવાની ધારણા પહેલેથી જ રાખવામાં આવેલી હોય છે, પણ ધર્મદીક્ષાની બાબતમાં વસ્તુસ્થિતિ જુદી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 15