Book Title: Vishwama Dikshanu Sthan ane teno Upayog
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 8
________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેના ઉપયોગ [ ૩૬૫ ભલે બન્ને પક્ષે ચાલુ રહે, છતાં તે એકસરખી રીતે જે સાધુજીવનમાં પવિત્રતા જોવા ઇંતેજાર છે તે પવિત્રતા લાવવા માટે તેને આ યાદીમાં નોંધાયેલાં દીક્ષા છેડવાનાં કારણો ઉપરથી ધણું જ અગત્યનું જાણવાનું મળશે અને કરવાનું સૂઝશે, ખાળ અને અસંમત દીક્ષાના પક્ષપાતીએ કાંઈ કાઈ દીક્ષા છેડી જાય અથવા વડી જાય એમ તે છતા જ નથી. એટલે તેને માટે તે આવી યાદી સાચી રીતે ન કરવી એ તેમના પક્ષની હાર જેવું, અથવા તેમના પક્ષ માટે લાચ્છેદ કરનાર છે. ખીજા વિધી પક્ષે પણ છેવટે આ તકરારમાં ન ઊતરતાં અમુક વર્ષોની દીક્ષા લેનાર અને છેડનારની વિગતવાર તેમ જ પ્રામાણિક યાદી તૈયાર કરવી જોઈએ. એ યાદી નામેાની સંખ્યામાં ભલે અધૂરી હા, પણ હકીકતમાં જરાય ખોટી ન હેવી જોઈએ. કદાચ આ યાદી એમના પક્ષની પુષ્ટિમાં ઉપકારક ન પણ થાય, છતાં બાળદીક્ષાના પક્ષપાતીઓ માટે તે તે યાદી ભારે જ ઉપકારક નીવડશે, અને તે આખરે બાળ તેમ જ અસૌંમત દીક્ષાના વિરોધનું મૂળ સમ∞ કાંઈ અને કાંઈ વિચારણા કરશેજ. વળી, કદાચ તેઓ આ યાદીને હે અકે તેપણ લોકમત તેમને એના વિચાર કરવાની ફરજ પાડશે. એટલે એક પક્ષ એયાર સારી નીવડેલ વ્યક્તિનાં નામે આગળ મૂકીને ખાળ અને અસમત દીક્ષાનું જે સમન કરે છે, અને ખીજો પક્ષ જે તેની ગોળગોળ અને વિગત વિનાની ખામી ગાઈ તેનો વિરોધ કરે છે, તેને બદલે બન્નેનું લબિંદુ મૂળ કારણો તરફ જશે, અને એકંદર રીતે કાંઇક સાચી જ સુધારણા થશે. દીક્ષા દેવા ન દેવાના મતભેદ પરત્વે જરા ઊંડા ન ઊતરીએ તે ચર્ચાને અન્યાય થવા સંભવ છે. દીક્ષા દેવાની તરફેણનો વગ ગમે તેમ કરી, ગમે તે સ્થિતિમાં દીક્ષા આપી દેવાની હિમાયત કરતી વખતે ભગવાન મહાવીરે બાળકાને જે દીક્ષા આપી હતી, તેમ જ ત્યાર પછીના વ, ચંદ્ર અને યશોવિજયજી જેવાઓએ ખાળદીક્ષાને પરિણામે જે મહાનુભાવતા મેળવી હતી, તેના સાચા અને મનોરજક દાખલા ટાંકે છે, વળી બીજો સામેના પક્ષ તેવા દાખલાઓ સ્વીકાર્યા છતાં, દીક્ષાની જરૂરિયાત અને મહત્તા માન્યા છતાં, અત્યારે દીક્ષા ન આપવાની જોસભેર હિમાયત કરે છે. તો પછી આપણને વ્હેવાનુ પ્રાપ્ત થાય છે કે આ વિવાદને મૂળ મુદ્દો તે ો છે જ્યારે સહેજ કરીએ છીએ ત્યારે એ વિવાદના મૂળ મુદ્દો નથી રહેતા. તે મુદ્દો એ છે કે ભગવાનના આજે મુકાય છે ખરા, પણ એ બાળદીક્ષા આપતી તે વાતાવરણ આજે છે કે નહિ, અને આજની સ્થિતિનો અભ્યાસ આપણી નજરે આવ્યા વિના સમયના આળદીક્ષાના દાખલા જે વાતાવરણમાં અમોધ ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15