Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ શ્રમજો રૂ. ના વ્યય, ધાર હિંસા અને વ્યાપક દુરાચારને પોષતી તમામ પ્રગતિવાદી વિચારસરણીને જોરદાર લપડાકા મારતી શ્રીવાસુની વિચારણા અલ્પતમ ધનવ્યય, અહિંસક પ્રણાલિ અને વિશુદ્ધ સુરાચારાના નિર્માણની બહુમુખી રાજનાથી ખીચેખીચ ભરેલી હોય તેમ દેખાય છે. 8..... જેના દ્વારા આત્મા માક્ષભાવ તરફ ચક્કસપણે ભાગળ વધે તે વિચાર; તે પ્રચાર કે તે આચારને જ મારુ' અનુમાદન હોય તે સહેજ છે. શ્રી શ્રીપાળનગર વાલકેશ્વર, મુબઈ દ વિ. સં. ૨૦૩૩ દશેરા લિ ગુરુપા પદ્મરણ મુનિ શ્રી ચદ્રશેખરવિજય ક્રમલ પ્રકારશન ટ્રસ્ટનું' નિવેદન * ભારતીય પ્રાચીન પર'પરાને પુનઃજીવિત કરતી શ્રી વેણીશંકર મુરારજી વાસુની ચિ'તનધારાને અમે પ્રશ્નાસિત કરી રહ્યા છીએ. લેખકશ્રીએ આર્યાવર્તની માક્ષલક્ષી સંસ્કૃતિના એક ગ—મય વ્યવસ્થાને પ્રધાનપણે આત્મસાત કર્યુ છે. આા વિષયમાં તેમણે આાશ્રય જનક ખેડાણ કર્યુ છે એમ તેમના વિચારા ઉપરથી સહજ રીતે કહી શકાય તેમ છે. ભારતની અન્ય વ્યવસ્થામાં માયપ્રધાન તમામ પશુની અહિંસા પ્રધાનપણે ભાગ ભજવે છે એમ લેખક મક્કમપણે. મારે છે. Jain Education International જે વિશિષ્ટ ક્રાતિના પ્રતિભાવ આ પુસ્તિકા દ્વારા પ્રજામાં પ્રગટ થાય તા લેખકના વિચારાને વ્યવસ્થિત આકાર આપીને પ્રગટ કરતા રહેવાની અમારી ભાવના છે વધુ પ્રમાણમાં પ્રચાર થાય તે હેતુથી જ ખાટ ખાઈને પણ માં. ટ્રસ્ટ આ પુસ્તકનું પ્રકાશન કરે છે. પેાતાના વિચારાનું પ્રકાશન કરવા દેવા ખદલ શ્રી વાસુને અમે 'તઃકરણથી આભાર વ્યક્ત કરીએ છીએ. લિ. ટ્રસ્ટમ`ડળ, કેમલ પ્રકાશન ટ્રસ્ટ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 302