Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ (ઉપકાર સ્મૃતિ હણ સ્વીકારો છે જેમણે બાલ્યકાળથી જ અખંડ વાત્સલ્યના ધોધમાં સ્નાન કરાવ્યું, તે પુણ્યનામધેય, સિદ્ધાંતમહોદધિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સમ્યક્દર્શન પ્રદાનૈકનિષ્ટ, કલિકાલકલ્પતરૂ, ગચ્છાધિપતિ, આચાર્યદેવ, શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંસાર સમુદ્રમાંથી ઉગારીને સંયમી બનાવનાર, ભવોદધિત્રાતા, અધ્યાત્મયોગી, અજાતશત્રુ અણગાર, કરૂણાસાગર, પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકરવિજયજી ગણિવર્ય ગચ્છના અગ્રણી, વયોવૃદ્ધ આ ગ્રંથના સંપાદનમાં આશીર્વાદ અર્પતા પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય સુદર્શનસૂરીશ્વરજી મહારાજા વર્તમાન જૈન સંઘના અજોડ, મહાન તપસ્વી ૧૦૦+૧૦૦+૮૬મી વર્ધમાન તપની ઓળીના આરાધક, જેમની કૃપાદૃષ્ટિ વરસી રહી છે એવા. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા વર્તમાનમાં અમારા સંપૂર્ણ યોગ-સેમ-કારક, વાત્સલ્ય વારિધી, સંયમારાધના માટે કૃપાપૂર્ણ આશિષ વર્ષાવતાં પ્રશાંતમૂર્તિ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 586