Book Title: Vinayopasana
Author(s): Shrimad Rajchandra Aaradhak Mandal
Publisher: Shrimad Rajchandra Aaradhak Mandal

View full book text
Previous | Next

Page 471
________________ (૪૧૭) આલોચના પદો ૧ ૧ વીતરાગ શાસન વિષે, વીતરાગતા હોય; જહાં કષાયકી પોષણા, કષાય શાસન સોય. આત્માર્થે કરીએ ખામના, સબ દોષ પાપ હો જાય ના; સબ દોષ પાપ હો જાય ના, આત્માર્થે કરીએ ખામના-એ ટેક. દવિધ સુધર્મ-કલ્પતરુમેં, ક્ષમા ધર્મ આદિ ગના-(૨) આ.૧ મુનિકો પક્ષ, શ્રાદ્ધ ચૌમાસી, સંવત્સર સમકિતિતના-(૨) આ.૨ ઈન હદ તક અવિરાધના આખી, અતઃ પરંવિરાધના-(૨) આ.૩. પ્રત્યક્ષ અરુ પરોક્ષ ઉભયવિધિ, ક્ષમાપનાકી આગના-(૨) આ.૪ અવલ હી નિજ ઉપકારી પ્રત્યે, કીજે ક્ષમાકી પ્રયાચના – (૨) આ. ૫ અસિઆઉસા-પરમેષ્ઠિ પણ, સાધર્મી અરુ સજ્જના-(૨) આ.૬ તત્પશ્ચાત્ ચૌરાસીવાસી, સાથે કીજે ક્ષમાપના-(૨) આ.૭ ભૂતકાલકી ક્ષમા સફલ જબ, હોય ભવિષ્યકી પ્રતિગના-(૨) આ.૮ અસમર્થકો રક્ષણ ક્ષાંતિ, સમર્થકું ભૂષણ ભના-(૨) આ.૯ શ્રીમદ્ વીતરાગ શાસનમેં, ઉત્તમ ક્ષમાકી સ્થાપના-(૨) આ.૧૦ તાતેં ક્ષમી ક્ષમાવી; ભાવો-રત્નત્રયકી ભાવના-(ર) આ.૧૧ જગદ્ ભૂષણ જિનવરા, જગદ્ વંદ્ય જંગમાંય; યજ્ઞ કર્મના દૂષણને, પાવન કરો પળમાંય. સ્વધર્મ-બંધુ કીધાં હશે કુકર્મ દેહે, તમ પ્રતિ આ વરસમાં છોડયાં હશે વળી વાક્ાસ્ત્રો, તમ પ્રતિ આ વરસમાં; ચિંતવ્યું હશે બૂરું તમારું, મન મહીં આ વરસમાં, T : 1

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502