Book Title: Vimalnath Prabhu Charitra
Author(s): Gyansagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 17
________________ પાછી મુકી પોતાની દ્વારિકાનગરીમાં આવે છે. પછી રૂકે પિતાના બંધુ ભદ્રની સાથે સ્વય જૂને વાસુદેવ પણાને અભિષેક કરે છે. પા ૨૩૭ થી પા. ૨૬૯. આ અરસામાં બે વર્ષ સુધી વિહાર કરી પ્રભુશ્રી વિમલનાથ ભગવાન વિચરતાં વિચરતા પિતાના દિક્ષા સ્થાનમાં પુનઃ આવે છે. પ્રભુ સહસામ્રવનમાં પધા જ બુક્ષનો નીચે શુદ્ધ સ્થાનમાં છઠ્ઠ તપ કરી, સ્થિર થઈ પ્રતિમાને વહન કરી, કાઉસગ્ગ ધ્યાને રહેતાં થકાં અંપૂર્વ કરણમાં રહી ક્ષપકશ્રેણને પ્રાપ્ત થયેલા પ્રભુએ ક્ષીણ મેહને અંત કરી ઘાતી કર્મોનો ઉછેર કર્યો અને શુકલધ્યાને હેતાં પાશમ ની શુકલ ષષ્ઠીને દિવસે ચંદ્ર ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં આવતાં કેવળજ્ઞાનને પ્રાપ્ત થયા ઈન્દ્રાના આસન ચલાયમાન થતાં ત્યાં આવી સમવસરણની ચના કરી. જેથી પ્રભુ સ વારણમાં જવાને પધાર્યા. ત્યવક્ષની પ્રદિક્ષણા કરી પ્રભુ તમ નમ: એમ કહી સિ હાસન ઉપર બિરાજ્યા અને દેવ, મનુષ્ય, તિર્યંચ વગેરે પિોતપોતાના સ્થાને બિરાજ્યા. ( આ સમવસરણની રચના દે કેવી રીતે કરે છે તેનું વિસ્તારપૂર્વક વર્ણન અહિં જાણવા લાયક છે.) (પા, ર૭૦ થી પા. ર૭૨ ) અહિં સર્વજ્ઞના પુત્ર અરિમદન પ્રભુને કેવળજ્ઞાન ઉપર્યું જાણું ત્યાં આવે છે અને પ્રભુને સ્તુતિ અને વિનંતિ કરી પિતાના ઉચિત સ્થાને બેસે છે. પછી જગદગુરૂ અમૃતતુલ્ય સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર. વગેરે જ મોક્ષ માગ છે તે ઉપર દેશના આપે છે જે મનન કરવા લાયક છે. જે ઉપદેશથી અનેક છાએ શુદ્ધ દીક્ષા ગ્રહણ કરી, પછી પ્રભુએ પોતાના શિષ્ય પૈકી અંદર વગેરે છપન સાધુઓને ગણધર પદવી આપી. અહીં પ્રભુના અતિશયને મહિમા અને વર્ણન જણાવી ગ્રંથકર્તાશ્રી ચેથો સર્ગ પૂર્ણ કરે છે. (પંચમસર્ગ) શ્રી વિમલનાથ પ્રભુની દેશના, ગણધરદેશના, મેક્ષગમન અને પ્રભુજીને પરિવાર, (પા. ૨૭૬ થી ૩૨૭. ) આ છેલ્લા સર્ગમાં શ્રી જ્ઞાનસાગરસૂરીશ્વરજી મહારાજ પ્રભુની તથા ગણધરદેશના, મોક્ષગમન અને પરિવારનું વર્ણન જણાવે છે. શ્રી વિમલનાથ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રાણીઓના ઉપર ઉપકાર કરવા અનેક ક્ષેત્રમાં વિહાર કરવા લાગ્યા. અને ઉપદેશામૃત વરસાવવા લાગ્યા. મુખ્ય મુખ્ય સ્થાનમાં પુણ્ય પ્રાપ્ત કરવામાં તત્પર તેવા ચતુર્વિધ દેવતાઓએ પૂર્વ તીર્થંકર ભગવાનની જેમ સમવસરણ રચતા હતા. એક વખતે પ્રભુ દ્વારિકાનગરીમાં પધાર્યા, જ્યાં દેવતાઓએ સમવસરણની રચના કરી. ઉદ્યાનપાલ નગરમાં જઈ સ્વયંભૂ વાસુદેવને પ્રભુ પધાર્યાની વધામણી આપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 360