Book Title: Vedavada Dvantrinshika
Author(s): Siddhasen Divakarsuri, Jaykalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 34
________________ 88-वेदवादद्वात्रिंशिकापरमात्मा सततं कालचक्रत्वेन प्रवर्तते । तत एवायं जीवलोको जीवति । बृहदारण्यके (३-८-९) वाचक्नवीगार्गिं प्रति याज्ञवल्क्यस्यायं प्रत्युत्तरः - एतस्य वाक्षरस्य प्रशासने गार्गि ! सूर्याचन्द्रमसौ विधृतौ - इति। अयमर्थः - सूर्यश्चन्द्रश्च परमात्ममहिम्नैव बद्धस्थिती, नियमितं च स्वस्वकार्यं कुर्वतः। एतदेव प्रपञ्चितं कठोपनिषदि - यतश्चोदेति सूर्योऽस्तं यत्र च गच्छति - इति (४-९)। एतदेव वस्तु पूर्वार्धे निर्वर्ण्य परमात्ममहिमा पूर्वार्धेऽत्र गीतः । उत्तरार्धे तु सन्ततं परिवर्त्तमान-कालचक्रतया परमात्मा संस्तुतः । कालवादिनो ह्युरीकुर्वन्ति विश्वविश्वहेतुत्वेन कालमेव । एतन्मतमुल्लिखितं वर्ततेऽथर्ववेदीये कालसूक्ते (काण्डम् १९, सूक्तम् ५३-५४)। सूरिभिरत्र परमात्मैव जगत्कारणत्वेनाङ्गीकृतः, अतः परमात्मकालयोरभेदं परिજીવલોક જીવી રહ્યો છે. भावार्थ :- गृहरण्य5 (3.८.) मां याज्ञवल ये वायनवी गागाने उत्तर मापतi 5 छ8 - ‘एतस्य वाक्षरस्य प्रशासने गार्गि ! सूर्याचन्द्रमसौ विधृतो' अर्थात् सूर्य-यंद्र में परमात्माना महिमाने सीधे જ રહ્યાં છે, અને નિયમિતપણે પોતપોતાનું કામ કરે છે. આ કથનનું જાણે ભાગ કરતા ન હોય એમ કઠોપનિષદમાં ઋષિ કહે છે કે 'यतश्चोदेति सूर्योऽस्तं यत्र च गच्छति' . मा १ वरतुने सूरि मही પૂર્વાર્ધમાં વર્ણવી પરમાત્માનો મહિમા ગાય છે. ઉત્તરાર્ધમાં તે પરમાત્માને નિરંતર ફરતા કાલચકરૂપે વર્ણવે છે. કાલકારણવાદિઓ સમગ્ર વિશ્વના કારણ તરીકે કાળને જ માનતા. આ મતનો ઉલ્લેખ અથર્વવેદના (sis १८, सूत 43-48) लसूतमा स्पष्ट छ. वि मही પરમાત્માને જ વિશ્વનું કારણ માને છે. તેથી તે પરમાત્મા અને કાળ બન્નેને અભિન્ન કલ્પી કહે છે કે જે કાલચક નિરંતર પ્રવર્તમાન હોવાની માન્યતા છે તે કાલચક્ર વસ્તુતઃ પરમાત્મા જ છે. કાળને ચક ६२ -वेदोपनिषद्-08 कल्प्योदितम् - निरन्तरं परिवर्तमानं कालचक्रं परमार्थतः परमात्मैवेति । कालस्य चक्रोपमा सदागतिसाधात् । चक्रे ह्यराः षड् द्वादशो वा भवन्ति,तथा कालेऽपि षड्तवो द्वादशमासा वाऽरस्थानीया भवन्ति । जैनसिद्धान्तेऽप्युपलभ्यते कालचक्रप्ररूपणम् । किन्तु नात्र ऋतूणां मासानां वा वार्ता, अपि तु भिन्नप्रकारेण षड् द्वादश च विभागान् निरूप्य तेऽरत्वेनाभिहिताः। ये ब्रह्मदिनरात्रिसत्कपौराणिककल्पनामप्यतिक्रम्य व्यवस्थिताः। उत्कर्ष सूचयन्तः षडरा उत्सर्पिणीत्यभिधीयन्ते, अपकर्षलक्षिता त्ववसर्पिणीतया प्रसिद्धाः । ___ एतदृतुचक्रं मासचक्रं कालचक्रं वोत्सर्पिण्यवसर्पिणीलक्षणं क्षणमपि विरतिमन्तरेणानारतं परिवर्तमानं गच्छत्यागच्छति चातस्तद्गतिश्चक्रमेवानुकुरुते, अतः काले चक्रोपमा सङ्गतिमङ्गति । इत्थं च समग्रકહેવામાં આવેલ છે તે એમ સૂચવવા કે જેમ ચક્ર સદા ફર્યા કરે છે તેમ કાળ પણ સદા ગતિ કર્યા કરે છે. ચક્રમાં આરાઓ હોય છે તે બાર કે છ હોવાની માન્યતા છે. કાળને ચક્ર કહેવામાં એ પણ આશય છે કે ચક્રના છ કે બાર આરાઓની પેઠે કાળને પણ છે ઋતુ અને બાર મહિનારૂપ આરાઓ છે. જૈન પરંપરામાં પણ કાલચકની પ્રરૂપણા છે પરંતુ તેમાં ઋતું કે માસને સ્થાને બીજી જ જાતના છ અને બાર વિભાગનું નિરૂપણ કરી તેને આરા કહેવામાં આવ્યા છે. તે છે કે બાર કાલવિભાગ બ્રહ્માના દિવસ અને રાતની પૌરાણિક પ્રરૂપણાથી પણ આગળ વધી જાય છે. ચડતીનો ક્રમ સૂચવનાર છે આરા ઉત્સર્પિણી અને પડતીનો ક્રમ સૂચવનાર છ આરા અવસર્પિણી કહેવાય છે. આ ઋતુ ચક અને માસયક તથા ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ કાળચક્ર નિયમિતપણે એક પણ ક્ષણ થોભ્યાં સિવાય ફરીફરીને જાય અને આવે છે. એની ગતિ બરાબર ચક જેવી જ છે, તેથી કાળને ચકની ઉપમા બરાબર લાગૂ પડે છે. અને કવિ કહે છે કે સમગ્ર

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43