________________
उत्तराध्ययन
सूत्रम्
થા
||||
IJE!
૧- વિણય સુર્ય, ૨- પરીષહ, ૩- ચાઉગિજજે, ૪- અસંખય પમાયપ્પમાય) પ- અકામ-મરણિજ્જ, ક- ખુડૂડાનિયષ્કિર્જ ૭- એલઈજ્જ, ૮કાવિલીયં, ૯- નશિવજ્જા, ૧૦- દુમપત્તય ૧૧- બહુસ્મયપુર્જ, ૧૨- હરિએસિક્કે, ૧૩- ચિત્તસંભૂઈજ્જ, ૧૪- ઉસુયારિજ્જ, ૧૫-સભિખ્ખું આ જિલી અઝયણ, ૧૩- ખંભચેરસમાહિઠાણ, ૧૭-પારસમણિર્જ, ૧૮-સંજઈજર્જ, ૧૯- મિયાપુરીય, ૨૦- મહાનિયંઠિર્જ, ૨૧- સમુદ્રપાલીયં, ૨૨- II
le|| Iી રહનેમિક્યું , ૨૩-કેસિગોયમિર્જ, ૨૪- સમિઇઓ, ૨૫-જઇજ્જ, ૨૧- સામાચારી, ૨૭-ખલુકિજ્જ, ૨૮- મોખમમ્મગઈ, ૨૯- સમ્મત્તપરક્કમ, Il ill ૩૦- તવમગ્ગ ૩૧- ચરણવિહી, ૩૨- પમાયઠાણ, ૩૩- કમ્મપયડી, ૩૪-લેસઝયણ, ૩પ-અણગારઝયણ અને ૩૬- જીવાજીવવિભgી.
નામ મુજબ જ તે તે અધ્યયનોમાં જુદા જુદા વિષયો પર સાધના જીવનને વેગવંતુ બનાવતું માર્ગદર્શન આપવામાં આવેલ છે. એમાં ધર્મકથાને આ આ વર્ણવતાં ૮-૧૨-૧૩-૧૪-૧૮-૧૯-૨૦-૨૧-૨૨માં અધ્યયનો છે. જૈનદર્શનના વિશિષ્ટ મનનીય વિષયોને પ્રરૂપતાં ૨૮-૩૦-૩૩-૩૪-૩૫-૩૬- શ્રી
મા અધ્યયનો છે. સંયમીઓના જીવનને ઊર્ધ્વગામી બનાવતા, પ્રમાદાદિ દોષોને ટાળી અપ્રમત્ત બનાવાનો સંદેશો સુણાવતાં ૧૧-૧૫-૧૬-૧૭-૨૪- \|€|| મિ ૨૬-૨૭-૩૧-૩૨મા અધ્યયનો છે. તો ૪-૫-૬-૭-૧૦મા અધ્યયનો સંસાર સ્વરૂપનું નિદર્શન કરાવનારાં તેમજ નિર્વેદ અને સંવેગ ભાવની પ્રાપ્તિ પદા
|||| કરાવનારાં છે. અધ્યયન ૧-૨-૩-૨૫માં પ્રકીણ વિષયો છે. જેમાં પ્રથમ વિનયશ્રુત અધ્યયન શ્રમણાચારનો પાયો છે.
l/II ||II
||| | II આ આગમ સૂત્ર શ્રમણજીવનની વિશુદ્ધિ માટે એટલું મહત્ત્વપૂર્ણ પ્રેરણાસ્ત્ર છે કે ઐદંયુગીન વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ છે IT આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના અંતિમ ચાતુર્માસ-સાબરમતી ખાતે સાધુ-સાધ્વીજી ભગવંતો સમક્ષ કરવાની વાચના છે. liદ માટે એની જ પસંદગી કરી હતી.
|
//
|કા |||| |||| |||
Iકા Irell
Ill in Education International
For Personal & Private Use Only
www.ebay.org