________________
उत्तराध्ययन
सूत्रम् १२
!
I
|||
|||| પૂ. ગુણશેખર મહારાજની
ચૂર્ણ Ill પૂ. જ્ઞાનસાગર સૂરિજીની
અવચૂરી પંદરમો સૈકો
|||| પૂ. જ્ઞાનશીલ મહારાજની અવચૂરી
ile||
||| પૂ. પાસાગરગણિની ઉત્તરાધ્યયનકથા સંગ્રહ - સત્તરમો સૈકો
illi પૂ. પાઠ્યચંદ્રસૂરિનો બાલાવબોધ ટબો -
|||| આ ઉપરાંત અન્ય અનેક ટીકાઓ, અવચૂર્ણાઓ અને બાલાવબોધો રચાયા હોવાનો સંભવ છે. આમાંની કેટલીક રચનાઓ મુદ્રિત થયેલ છે બાકી મોટા ભાગની રચનાઓ હજુ સુધી અપ્રકાશિત જ છે. એક અંદાજ મુજબ આ સૂત્ર પર વર્તમાનમાં સવાલાખી આ શ્લોક પ્રમાણ ટીકા સાહિત્ય મળે છે. તપાગચ્છના સહસરશ્મિ સમાન જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના પરિવારમાં થયેલા જા
પૂજ્યપાદ પંડિતપ્રવર શ્રી ભાવવિજયજી ગણિવરે શ્રી ઉત્તરાધ્યયનના છત્રીશે અધ્યયન પર ખૂબ જ વિશદ, સ્પષ્ટાર્થા, સુગમ, થિી - સાહિત્યિક શૈલીમાં વૃત્તિ (ટીકા)ની રચના કરેલ છે, જેનું પ્રમાણ ૧૯૨૫૫ શ્લોક જેટલું વિશાળ છે. દિલ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ખંડ ૩ પ્રકરણ ૪૬માં બતાવ્યા મુજબ પૂ.પં. શ્રી ભાવવિજયજી ગણી તે પૂ. ઉપાધ્યાય શ્રી એ iી મુનિવિમલગણિના શિષ્ય છે. તેઓના ગુરુ. પૂ. ઉપાધ્યાય શ્રી વિમલહર્ષ ગણી અને પ્રગુરુ ભટ્ટારક પૂ.આ.શ્રી. વિજય દાનસૂરીશ્વરજી મ. જિમી મહારાજા થાય છે. એમણે રોહિણીપુરમાં વિ.સં. ૧૯૮૯માં આ વૃત્તિ રચી હતી. તદુપરાંત તેમણે શ્રી હીરસૂરિજી મહારાજે
Ill
|| ||||
W
||||
||| |||| e ll
II
||| || | ||| i wielbryg
Inn Ed
For Personal & Private Use Only